SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૪ કાશ્યપ સંહિતા-સિદ્ધિસ્થાન નસ્યકર્મ પણ બૃહણ તથા કર્ષણ | વિવરણ : આ નસ્યકર્મના સમ્યગથી એમ બે પ્રકારનું હોય છે. તેમાંનું | થતાં લક્ષણો ચરકે પણ સિદ્ધિસ્થાનના ૧ લા. બંહણનસ્ય કે શિવિરેચન-વાતરોગની અધ્યાયમાં આમ કહ્યાં છે; જેમ કે-૩ર૩રરોલગભગ પ્રબળતા હોય અથવા લગભગ ઇવનિરિદ્રનાથં સ્ત્રોતો વિશ્ચિમકિશુદ્ધ ' શિરોવાતપ્રધાન રેગો થયા હોય તેમાં અપાય વિરોચનને સમ્યગયોગ થયો હોય તો છાતી અને મસ્તકનું હલકાપણું થાય અને ઇન્દ્રિયની છે અને કર્શણ-શિવિરેચન કફની અધિ સ્વચ્છતા કે પ્રસન્નતા થાય છે; તેમ જ સ્ત્રોતની કતાવાળા રોગોમાં અપાય છે, અથવા અતિશય શુદ્ધિ થાય છે; આ નસ્યકર્મને દુર્યોગ કફની અધિકતાવાળા રોગોમાં તેને પ્રયોગ કે અયોગ અથવા મિથ્યાયોગ થાય તે તેનાં છે. વળી જે બૃહણ શિવિરેચન અપાય સમ્યોગથી જુદાં વિપરીત લક્ષ થાય છે, છે તેમાં અનેક પ્રકારનાં મધુર ઔષધોથી તેઓને પણ ચરકે સિદ્ધિસ્થાનના ૧ લા અધ્યાયમાં સંસ્કારી કરેલાં અનેક પ્રકારનાં નેહોનો આમ જણાવ્યાં છે; જેમ કે-ટો: રિસો પ્રયાગ કરાવાય છે અને જે કણ શિર- પુર્વ વિઠ્ઠીવ રાય દુર્વરિ જે માણસને વિરેચન અપાય છે તેમાં કેવળ રૂક્ષ શિરોવિરેચન–નસ્પકર્મને દુગ-અલગ કે મિથ્યા ઔષધોનો અથવા તીખાં ઔષધદ્રવ્યોથી યોગ થયો હોય તે માણસનું ગળું કફથી તૈયાર કરેલા નેહાને પ્રયોગ કરાવાય છે. ખરડાઈ જાય; માથું ભારે થઈ જાય અને વારંવાર નસ્યકમની પ્રશંસા અને તેના થુંકવું પડે.” ૧૯૨૦ સમ્યગયોગનાં લક્ષણ શિવિરેચન-નસ્યના અતિગનાં લક્ષણ તે ગુણાં છં ................! માવાતાપત્તાંa..................... ......................નીમુણ્યતે | ૨૧il. •.() . रोगशान्तिः प्रमोदश्च देहयात्रानुवर्तनम् । | सूर्यावर्ता न तृप्तिश्च नस्येनात्यपतर्पिते ॥२१॥ स्मृतिमेधावलाग्न्याप्तिरिन्द्रियाणां प्रसन्नता ॥२० । જે માણસને શિરાવિરેચન-નસ્પકર્મને વિ િરક્ત વચ્ચે સુમસ્તક્ષળે | અતિયોગ થયો હોય તે ઉન્માદ-ગાંડપણે લાગુ બૃહણ નસ્યકર્મથી ઉત્તમ પ્રકારનું શારીર | થાયઃ પિત્તનો પ્રકોપ અને તે પિત્તના વિકારો બૃહણ–પુષ્ટિ થાય છે, એ જ કારણે તે નસ્યકર્મ | 'કારણે તે નર્યકર્મ | થાય; હદયને ઘસારો અથવા હૃદયનો વધુ “બૃહણ” નામે કહેવાય છે; અને તે | વેગ ચાલુ થાય; સૂર્યાવર્ત–આધાશીશીને નસ્યકર્મનો સમ્યગ પ્રયોગ કરાયો હોય તે | રોગ થાય અને ખોરાક ખાતાં તૃપ્તિ જ ન (વાતજનિત) સર્વ રોગોની શાંતિ થાય છે; | થાય-એ પિત્તવિકાર ચાલુ થાય; એમ નસ્યમનમાં અતિશય હર્ષ—આનંદ અનુભવાય | કર્મ શિવિરેચનના અતિવેગથી વિકારે કે છે, શરીરના સ્વાથ્યનું બરાબર અનુસરણ રોગો થાય છે. ૨૧ જણાય છે; તેમ જ સમરણશક્તિ, મેધા | વિવરણ : ચરકે પણ સિદ્ધિસ્થાનના ૧ લા નામની બુદ્ધિની ધારણશક્તિ, બળ, શરીરના અધ્યાયમાં શિવિરેચન નસ્યકર્મના અતિયોગનાં જઠરાગ્નિને દીપન તથા ઇંદ્રિયની પ્રસન્નતા આ લક્ષણે આમ કહ્યાં છે–“શિરોડક્ષિાઅaTIઅનુભવાય છે; એ પ્રમાણે નસ્યકર્મ-શિરો-ર્તિતોરાવસ્થથદ્ધ તિમિરે પતા જે માણસને વિરેચનનો જે સમ્યગયોગ કરાયો હોય તે શિવિરેચન-નસ્યથી અતિ શુદ્ધિ કે તેને જે ઉપર કહેલાં લક્ષણો થાય છે, પણ તેનો જે અતિયોગ થયો હોય તે તેને માથામાં, નેત્રમાં દુર્યોગ-અયોગ કે મિથ્યાગ કરાયો હોય તથા બન્ને લમણામાં અને બન્ને કાનમાં સયા તે એ ઉપર્યુક્ત લક્ષણો ન હોય પણ તેથી ભોંકાતા હોય એવી પીડા થાય છે અને તે માણસને વિપરીત લક્ષણે જણાય છે. ૧૯,૨૦ આંખે અંધારાં આવ્યા કરે.” ૨૧
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy