SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ •••••••••••• .. ••• .. - પ૭૨ કાશ્યપ સંહિતા-ચિકિસિતસ્થાન કઈ વખતે કંઈ ભૂલ થાય અને તે ધાત્રીમાતા ! ઉપર્યુક્ત રોગોથી બચવા ધાત્રીએ નિયમપૂર્વકના વર્તનમાં જે ચૂકે તો તેણે | હિતકારક અને માપસર ખોરાક લેવો પિતે કઈ વૈદ્ય પાસે પંચકર્મો કરાવવા ....... | અથવા ઉગ્ર તપ કરીને શિવને તથા કાર્તિકેય मितपथ्याशनान्मातुः पुत्रे तेषामसंभवः। સ્કન્દગ્રહને સંતુષ્ટ કરવા. ૪૨-૪૫ सुखोदयश्च धात्रीणां तस्मात्तदुपपादयेत् ॥४९॥ એ કારણે ધાત્રીએ મિતપથ્ય-માપસર ધાત્રીઓને અજીર્ણથી ઘણું રે થાય હિતકર ખોરાક ખા જોઈએ જેથી अजीर्ण चापि धात्रीणां नित्यमेव न शस्यते। તેઓને તેમ જ તેને ધાવતાં બાળકને પણ अजीर्णदूषि (ता दोषा धात्रीणां जनयन्ति हि)। ઉપયુકત રોગો થતા નથી; તેમ જ એ ધાત્રી..........(ડ) રિનિમમોવિચ અદા એને તથા તેઓને ધાવતાં બાળકોને પણ पामाकुष्ठालजीगुल्महृद्रोगश्वासकासकाः। સુખ ઉત્પન્ન થાય અથવા કાયમી સુખ રહે हिक्कातन्द्राश्रमश्वासच्छद्यपस्मारविग्रहाः ॥४७॥ તે માટે વિદ્ય તે ધાત્રીઓને મિત-પથ્ય रक्तपित्तभ्रमोन्मादशूलशोषगलग्रहाः। ખોરાક ખાવાની પ્રેરણું કરવી. ૪૯ करुस्तम्भः ससंन्यासस्तथाऽन्ये च महागदाः ॥४८ કશ્યપને વધુ ઉપદેશ ધાત્રીઓને કાયમ જે અજીર્ણ રહ્યા કરે, . वृद्धजीवक! लोकेऽस्मिस्त्रयो दुष्करकारिणः। તે પણ સારું ના જ ગણાય, કારણ કે | भिषग्धात्री च बालश्च त एव सुखदुःखिताः॥५०॥ અજીર્ણથી દૂષિત થયેલી ધાત્રીઓ, પિતાને તથા પિતાને ધાવતાં બાળકોને પણ અનેક હે વૃદ્ધજીવક! આ લોકમાં ત્રણ દે કે રેગો ઉપજાવે છે; જેમ કે તે | વ્યક્તિએ દુષ્કર કર્મ કરનાર ગણાય છે, અજીર્ણ દૂષિત સ્ત્રીઓ અરુચિ, ગ્લાનિ, મદ, એટલે કે આ ત્રણને જ અતિશય કઠિન મોહ, વિચર્ચિકા નામનો પગને રોગ, કાર્યો કરવાનાં હાઈ કષ્ટકારક સ્થિતિમાંથી પામા-બસને રેગ, કુષ્ટ–કે, અલજી પસાર થવું પડે છે; તે જેમ કે એક વૈદ્ય, પ્રમેહના કારણે થતી તે નામની ફોલ્લી બીજી ધાત્રી-ધાવમાતા તથા તેને ધાવતું જેવી ફોલ્લીને રેગ, ગુલ્મ કે ગોળાનો બાળક આ ત્રણ જ કાયમ સુખદુઃખથી રોગ, હૃદયરોગ, શ્વાસરોગ, કાસ-ઉધરસને યુક્ત રહ્યા કરે છે. ૫૦ રેગ, હિક્કા–હેડકીને રોગ, તંદ્રા કે નિદ્રા બાલચિકિત્સાની કનિતા જેવું ઘેન, શ્રમ-મહેનત કર્યા વિના જે થાક परिज्ञानं विना वाताद्योषधकल्पने शिशोः। જણાય છે તે, શ્વાસ, છર્દીિ-ઊલટી, અપસ્માર, વિગ્રહ કે ખૂબ ઝલાઈ જવારૂપ રોગ, રકત રાત્રિાનુણાવેછમિરિસૈિનિવર્નિં પિત્ત, ભ્રમ-ચકરીના રોગ, ઉન્માદ–ગાંડપણ, कर्त्तव्यं भेषजं बाले स कथं नाऽपराध्नुयात् ॥५१ શૂલ, શેષ, ગલગ્રહ-ગળું ઝલાઈ જવું, બાળકના વાતાદિ દેષના પૂર્ણ જ્ઞાન વિના જ તેનું ઔષધ કરવામાં શાસ્ત્રમાં ઊરુસ્તંભ-સાથળનું ઝલાઈ જવું, સંન્યાસ કહેલ ચેષ્ટાઓ વડે તેમ જ કાયમ દેખાતાં મૂરછથી બેભાન બની માણસ જેમાં મુડદા તેનાં હલનચલન આદિ ક્રિયાઓ વડે તે જેવો થઈ જાય છે તે એક જાતને બેભાન | બાળક વિષે વધે ઔષધ કરવાનું હોય છે, અવસ્થાને ભયંકર રોગ તથા એ સિવાય તો તે વૈદ્ય તે બાલચિકિત્સામાં કેમ અપબીજા પણ રગે તે ધાત્રીને તથા તેનું | રાધી ન થાય? એટલે કે બાળકની ચિકિત્સા ધાવણ ધાવતાં બાળકોને થાય છે. ૪૬-૪૮ | માં વિદ્યાની ભૂલ થાય એ સંભવે જ છે. પ૧ ••• • ••• .. ••• .. . . . ........... .... ......!
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy