SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ ધાત્રી-ચિકિત્સિત–અધ્યાય ૧૮ મા આ ક્ષા સૂવાનું તેલ પણ એ જ પ્રમાણે કરવાનું કહેલ છે; છતાં તેની વિધિમાં તફાવત છે કે આ તૈલમાં સૂવાના કેવલ | વિવિધાનાં = તેજાનાં સ્વરસ જ તેલમાં તેનાથી ચારગણા મેળવી તે પ્રવાહી મળી જાય એટલે તે ‘શતપુષ્પા ’ તેલને તૈયાર થયું જાણવું. ૩૬ વાતવ્યાધિમાં ફાયદા કરતું ‘મીનતૈલ’ मीनतैलं च मीनानां कषायेण रसेन च । પ યહાતેજમિવ વાતવ્યાધિજી રાયતે ॥ ૨૭ ।। માલાંના ક્વાથ સાથે અને તેના રસ સાથે ‘ મીનતેલ’ પણ ઉપયુ ક્ત ‘ અલાતૈલ'ની પેઠે જ જો પકવ્યું હાય તા વાતજ હરાઈ રાગમાં તે ફાયદો કરે છે. ૩૭ એ જ પ્રમાણે મલાકાતૈલ આદિ મનાવાય बलाकाहंसवल्गून क्रौञ्चसारसयोरपि । आटीशकुनकानां च तैलान्याहुः स्वनामभिः ॥३८॥ એ જ રીતે ખલાકા–મગલી, હંસ, વલ્ગુ– વાગેાળ, કૌચ, સારસ પક્ષી, આડી પક્ષીએનાં માંસને પણ ક્વાથ કરી તેના રસથી, તેમના જ પાતાના નામે ‘અલાકાતૈલ' આદિ તૈલા બનાવવાં, એમ વિદ્વાના કહે છે. ૩૮ | કાહના તૈલના ગુણા ...(ફોન)થ્થનારાનમ્ । વિધાન ીતિત પુછ્યું જવયાપ્રજ્ઞામ્ ॥રૂ૨ ઉપર જે કાઠનું તૈલ કહ્યું છે તે ( સ્ત્રીઓની ચેાનિના ) દુગંધપણાના નાશ કરે છે; ઉપરાંત તેનુ જે વિધાન અહીં કહ્યું છે, પુરુષાના નપુંસકપણાના નાશ કરે છે અને વાંઝણી સ્ત્રીને પ્રજા ઉપજાવે છે. ૩૯ સ્રીઓએ પિત્થયેલ ખાસ વાપરવુ योनिनासामुख श्रोत्र दौर्गन्ध्ये पिच्छिलेषु च । પિસ્થતલ પિત્તમા જ્યેયુઃ લા સ્ત્રિયઃ ॥૪૦ના ઉપર જણાવેલાં કપિત્થđલનાં પુમડાં સ્ત્રીઓએ, ચેાનિની, નાકની, માઢાની તથા કાનની દુર્ગંધ હોય કે ચિકાશ હાય તા હંમેશાં ધારણ કરવાં જોઈ એ. ૪૦ | સહકારતૈવ અને તેના ગુણા સેનાપિ તદ્દનૈરું પ્રશસ્યતે । ઘા.... न्धानां च निषेवणम् । ૧૭૧ .. ॥४१॥ તે જ પ્રમાણે સહકાર-આંખાના રસ અથવા ક્વાથ સાથે પણ તલનુ તેલ પકવવું જોઈ એ, કેમ કે તે પણ ઉત્તમ ગણાય છે; ઉપર જણાવેલાં બધાંય તેલા હૃદ્ય હાઈ હૃદયને હિતકારી છે તેમ જ તેઓનુ સેવન, આંધળાઓને, જેએ રતાંધળા હોય તેમને પણ હિતકારી થાય છે. ૪૧ ધાત્રીઓ માટેની બાકીની ચિકિત્સા अत ऊर्ध्वं प्रवक्ष्यामि धातृणां शेषकर्म यत् । સ્નેપાનાત્ પ્રભુતાનાં પશ્ચિમgમક્ષળાત્ કરી अतिमात्राशनाच्चैव विरुद्धाजीर्णभोजनात् । पष्टिग्रहः कुमाराणां जायते देहनाशनः । અસાધ્યશ્રાનુજ(ઠ્ઠી ................રૂ| .....(મિતા)દ્દારા ધર્મશીા તપસ્વિની। નીઽશિની ૬ સતતં પછીતિતત્ત્વજ્ઞૌ ॥ ૪૪॥ प्राप्तायां वञ्चनायां च पञ्चकर्माणि कारयेत् । अथवा तपसोग्रेण शिवं स्कन्दं च तोषयेत् ॥४५ च હવે પછી ધાત્રીઓના સંબધમાં જે બાકીની ચિકિત્સા છે, તેને હું કહું છું-જે ધાવમાતાઓ, પાતે પ્રસૂતા હોય તે વેળા (વધુ) સ્નેહપાન કરે છે, સાઠી ચાખા ખાય છે, ‘ મલક' નામનાં માછલાં ખાય છે, વધુ પ્રમાણમાં ખારાક ખાય છે, વિરુદ્ધ ભાજન કે અજીણુ માં ભાજન કરે છે, તેઓને ધાવણાં બાળકોને તેઓના દેહના નાશ કરનાર ષ્ઠીગ્રહ ’નામના રોગ થાય છે. એ રાગ અસાધ્ય તથા અનુષંગી હાઈ કાયમ ચાલ્યા કરે છે; એ કારણે દરેક ધાત્રીએ મિતાહાર કરવા; માપસર ખાવું, ધર્મ કરવામાં તત્પર રહેવુ, ઉત્તમ તપ કર્યા કરવું, ખારાક પચ્યા પછી જ જમવું (પણુ અજીણુ માં ન ખાવું); એમ નિર'તર જે વર્તે તેને ધાવતાં બાળકાને ષષ્ઠીગ્રહરાગથી મુક્ત રહે છે; છતાં
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy