SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૦, . કાશ્યપ સંહિતા-ચિકિસિતસ્થાન કોઈ દ્રવ્ય આ મદાત્મયના રોગીને સુખ- ભારે ખોરાક, અગ્નિ તથા સૂર્યનું સેવન, કારક થાય, તેનું સેવન કરવાની તેને તે દિવસની નિદ્રા, લંઘન આદિ શેષણક્રિયા, સલાહ આપવી; એકંદર જે જે વસ્તુ તે શેક, મુસાફરી, મિથુન, શ્રમ તથા વ્યાયામ રોગીની પ્રકૃતિને માફક આવે, તેના જ | વગેરે શારીરશ્રમનો મદાત્મયના રોગીએ ઉપચાર કરવા. ૩૭ ત્યાગ કરવો; તેમ જ ઓસામણ, રાબ અને क्रमेण चास्य संसर्गमनपानेषु योजयेत् । યૂષ પણ મદત્યયમાં હિતકારી નથી. ૩૯૪૦ दुकूलक्षौमकदलीपद्मपत्रादि सेवयेत् ॥ ३८॥ एवं चेन्नोपशाम्येत तत्रेमां कारयेत् क्रियाम् ॥४१ વન્દ્રનાર ૪ મુનિ શીતાનિ વિવિધાનિ જા એમ ઉપર દર્શાવેલી ચિકિત્સા , વળી એ મદાત્મયના રોગીને અનુક્રમે ! છતાં મદાત્યય રોગ જે ન મટે તે વૈદ્ય ખોર ક–પાણી આપ્યા કરવાં; તેમ જ દુકૂલ- | એ રોગમાં આ–નીચે દર્શાવાતો ચિકિત્સાવસ્ત્ર, રેશમી વસ્ત્રો અને કેળનાં તથા કમળ પ્રયોગ કરાવી શકાય છે. ૪૧ નાં પાંદડાંનું સેવન કરાવવું; ઉપરાંત શીતળ પિત્તજનિત દયની વિશેષ ચિકિત્સા ચંદન, મતીઓ તથા બીજાં શીતળ દ્રવ્યનો उशीरं तिन्तिडीकं च दाडिमस्वरसं मधु । પ્રયોગ કરાવ. ૩૮ पानात्म्ये पित्तकृते श्रेष्ठं तर्पणपानकम् ॥४२॥ વિવરણ: આ સંબંધે ચરકે પશુ ચિકિત્સા | પિત્તના પ્રકોપથી થયેલા મદાત્યય રોગસ્થાનના ૨૪ મા અધ્યાયમાં આમ કહ્યું છે કે- માં ઉશીર-સુગંધીવાળો, આમલી, દાડમનો कुमुदोत्पलपत्राणां सिक्तानां चन्दनाम्बुना। हिता: स्पर्शा રસ તથા મધ મિશ્ર કરી અપાય, એ શ્રેષ્ઠ મનોજ્ઞાન સાથે સમુથિતે / થાશ્ચ વિવિધા: રસતા | તણપાનકનો પ્રયોગ કરવો. ૪૨ રાધ્ધ સિવિના શિવારા તૈયાનાં સંસા: काश्मयं दाडिमं द्राक्षाः खजूराणि परूषकम् । शमयन्ति मंदात्ययम् ॥ जलयन्त्राभिवर्षीणि वातयन्त्र दद्यात् कुडवशस्तानि लोध्रादीनि तु युक्तितः॥ वहानि च । कल्पनीयानि भिषजा दाहे धारागृहाणि च ।। વળી કાર્ય–ગાભારફલ, દાડમ, વધુ પડતા મદ્યપાનથી થતા દાહમાં ચંદનનાં દ્રાક્ષ, ખજૂર, ફાલમાં તથા લેધર વગેરે પાણીથી છાંટેલાં કુમુદકમળ તથા ઉત્પલકમળનાં પાન અને મનગમતી વસ્તુઓના વિવિધ સ્પર્શે પણ ઉત્તમ હાઈ કુંડવમાત્રા પ્રમાણે-૧ પણ હિતકારી થાય છે; તેમ જ અનેક પ્રકારની તલા યુક્તિથી આપવાં જોઈએ. ૪૩ શીતલ કથા-વાર્તાઓ અને મેર પક્ષીઓના તરશ, ઉલટી વગેરેને મટાડનાર લોધ્રાદિરસોગ કલ્યાણકારી શબ્દો તેમ જ મેઘે ની ઉત્તમ ગજનાઓ પણ મદાત્યય રોગને શમાવે છે. વળી જે પ્રામસિક: ટૂક પિછુવા ...! મદાત્યય રોગમાં રોગીને દાહ થતા હોય તો વધે ! तोयाढके प्लुतं स्थाप्यं सजाति वा सकेशरम् ॥ તેની ચોપાસ ધારાયંત્ર-ફુવારાઓના વરસાદ વર तृष्णां छर्दिमतीसारमदमूर्छाविलापकम् । સાવવા; વાતયંત્રો પંખા ચાલુ રખાવવા; અને અનવસ્થાનમ વૈતાત્તિ કપ કુવારાવાળા ઘર પણ તૈયાર કરાવવાં. ૩૮ લોધર, આમળાં અને મજીઠ સમાન મદાત્યય રોગમાં એ ભાગે લઈ બારીક પીસી નાખી તેમાં જાઈ ૩urjન વન્નપાન રક્ષામાં ૨ ાિ ર રૂ૨ | ફળ તથા કેશર પણ મિશ્ર કરી એક આદ્રકઅગ્નિહૂર્વાપરે ૪ વિવાÉ વિરજામ્ | ૨૫૬ તોલા પાણીમાં પલાળીને રાખી મૂકવા વાવમૈથુનાથાણાનું થાણામાં% વિવર્નન્ | જોઈએ. તેમાંથી ગ્ય પ્રમાણમાં સેવન મણું થાક્યો યૂઝર હાથને મારે છે | કરાય તો વધુ પડતી તરશ, ઊલટી, અતિ ગરમાગરમ ખોરાકપાણી, લૂખા અને ] સાર-ઝાડા, મદ, મૂચ્છ, બકવાદ, મનની
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy