SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્યય મદાત્યયમાં હિતકર તપ યાગ अथवा क्लान्तविक्लिष्टयथर्तु सुखवारिणा । स्नातानुलिप्तं प्रयतं मनोज्ञासनवेश्मगम् ॥ २९ ॥ અથવા મહાત્યયને જે રાગી ગ્લાનિ પામીને લાથપેાથ થઈ પડ્યો હોય અને અતિશય ફ્લેશ પામ્યા હાય, તેને ઋતુ અનુસાર સુખકારક પાણીથી પ્રથમ સ્નાન કરાવી, વિલેપન લગાડીને સાવધાન કરવા. અને પછી તેને મનગમતા સુંદર ઘરમાં લઈ જઈ ઉત્તમ આસન પર બેસાડવા; અને તે પછી હૃદયને પ્રિય થાય એવા ઉત્તમ પાત્રમાં લાવીને યુક્તિપૂર્વક તપણુ પીવડાવવું. ૨૯ ઉપર્યુક્ત તપ ણની ઓળખ पाययेत्तर्पणं युक्त्या हृद्यपात्रोपनायकम् । સત્તવ પાળા દા અથવા હાનલસ્તવઃ ॥રૂથી विडसौवचलाजाज्यः सुशीत दाडिमोदकम् । तन्मद्यमल्पतक्रं च रुषिताः सक्तवोऽल्पशः ॥ ३१॥ www (ભૂંજેલા ધાન્યના) સાથવા હૃદયને પ્રિય થઈ તૃપ્તિકારક થાય છે; અથવા લાજસકતુ એટલે કે ભૂજેલી ડાંગરની ધાણીના સાથવા પશુ હૃદયપ્રિય હાઈ તૃપ્તિકારક થાય છે અથવા મિડલવણુ, સંચળ તથા જીરુ. નાખી કરેલું દાડિમરસયુક્ત પાણી મેળવી તૈયાર કરેલ મદ્યમાં થેાડી છાશ નાખી તે રૂપી તપ એ રાગીને આપવું અથવા તે ઉપર્યુક્ત મદ્યથી મિશ્ર કરેલ ઘેાડા થાડા સાથવા (તપણુરૂપે) આપવા. ૩૦,૩૧ અથવા મટ્ઠાત્યયમાં હિતકર ષાડવપ્રયાગ कुठेर भूस्तृणक्षौद्र जम्बीरसुमुखादयः । યુન્હિો પાડવા મુલ્યાઃ વદ્યાપાઃ સુધિન ધાળી તુલસી, ભૂતૃણુ નામે ઘાસ, મદ્ય, જખીર-બિજોરુ અને સુમુખ નામે જંગલી તુલસી વગેરેથી યુક્ત ખાટા ષાડવા (ચટણી વગેરે) મુખ્યત્વે કાચા કે પાકા હાય અને સુગંધી હાય તે પણ મટ્ઠાત્યયમાં હિતકર છે. ૩૨ —–અધ્યાય ૧૬મા મઠ્ઠાત્યયમાં હિતકર જાંગલ-માંસપ્રયાગા केशरं मातुलुङ्गानामार्द्रकं जीव (र) दाडिमम् । शर्करागुडखण्डानि जाङ्गलान्यामिषाणि च ॥३३ અન્હાનમ્હાનિ વિદ્યાનિ સંતાનિ વિમાન્ત: | ૫૯ બિજોરાંના કેસરા, આદું, જીરું તથા દાડિમ રસથી યુક્ત અને સાકર, ગેાળ કે ખાંડ નાખી વિભાગ પ્રમાણે તૈયાર કરેલાં ખાટાં કે ખટાઈથી રહિત સંસ્કારી કરેલાં જાંગલ માંસા પણ મદ્યાત્મયમાં હિતકારી થાય છે. ૩૩ પાઈની ભાજી તથા અવક્ષીરી પશુ મદ્દાત્યયમાં આપી શકાય उपदिकां तत्रसिद्धां सिद्धां वा गुडचुक्रयोः ॥३४ एवंविधां त्वक्षीरीं पानात्ययनिपीडितम् । છાશમાં રાંધેલી અથવા ગા અને ચુકામાં પકવેલી ઉપેાદિકા-પાઈની ભાજીને અથવા તે જ પ્રમાણે રાંધેલી અવક્ષીરી પશુ પાનાત્મય કે મદાહ્યયના રાગથી પીડાયેલાને અપાય તાપણુ ફાયદો કરે છે. ૩૪ મઠ્ઠાત્યયના રોગીને હિતકર આપવું તથાહામોવસંવત્રાં પાયચૈત્ સિદ્ધવે મિક્ રૂ એ પ્રમાણે જે જે દ્રવ્ય મદાત્મયમાં હિતકારી હોય તે પણ મેળવી તૈયાર કરીને વઘે માત્યય રોગ મટાડવા માટે તેના રાગીને પાવું જોઈ એ. ૩૫ कानिचिद्धयत्र भक्ष्याणि कानिचित् स्वादयेद् बुधः । जिघेत् पश्येत् पिबेत् किञ्चिच्छ्रद्धाનનનાાત્ ॥ ૧ ॥ વળી વિદ્વાન વૈદ્યે આ મદાત્યય રાગમાં કેટલાંક દ્રવ્યેાને ભક્ષ્ય તરીકે અને કેટલાંકને સ્વાદ લેવા ચેાગ્ય તરીકે પણ તૈયાર કરી રાગીને દેવાં; તેમ જ એ ઊગીને શ્રદ્ધા ઉપજાવવા માટે કાઈ દ્રવ્ય પાતે સૂધી જોવું અને વૈધે પણ પીવું જોઈ એ. ૩૬ સુવું ત્રાસ્યાનુજ્ઞાનીયાદતુયોનું ચામમ્ । यच्च यच्चानुशेतेऽस्य तत्तदेवोपचारयेत् ॥ ३७ ॥ તેમ જ અનુક્રમે ઋતુ અનુસાર જે
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy