SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ કાશ્યપ સંહિતા તરીકે માનવામાં આવ્યાં હતાં; કારણ કે વૈદિક | છે. આજના-અર્વાચીન કાળમાં સૂક્ષમદર્શક યંત્રમંત્રરૂપ હેતુ ઉપરથી પણ તે જણાય છે; જેમકે- | દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે ત્યારે તે તે ત્રૌષધી સમક્ષ રાજાનઃ સમિતાવવા વિઝઃ | રોગોમાં અનેક જાતની અદભૂત આકતિઓ અને સ ૩ મિષ ક્ષોલ્લામીવ વાતનઃ”(વેઃ ૨૦, | રોગના બીજરૂપે સૂકમ કીડાઓ પણ જોવામાં આવે ૬૭, ૬) વળી “રાતં તે રાગદ્ મિષગા સઢ- | છે; એવા પ્રકારની ભીષણ આકૃતિઓને તથા સક્ષમ મુર્તી મીરા કુમતિતેડલ્સ' (ઝવેઃ ૧, ૨૪, ૨) | કીડાઓને પિતાની આંતરદૃષ્ટિથી જાણી શકતા વળી “રાત મિશ3: સમુત વીધઃ (અથવેવેદ્ર | પુરાતની મહર્ષિઓ વગેરેએ તે તે સ્વરૂપનું રાક્ષસે૨-૧-૨) ઇત્યાદિ મંત્રો ઉપરથી જણાય છે કે ' રૂપે વર્ણન શું કર્યું હશે ? આજે પણ પહાડોમાં સેંકડે ઔષધિઓના સંગ્રહકર્તા બ્રાહ્મણ વૈદ્યો હતા; ઉત્પન્ન થતી માનવજાતિઓમાં જ્વર આદિ રોગોને અને તે વૈદ્ય પણ કેવળ એક બે જ નહોતા, પરંતુ ભૂત આદિથી ઉત્પન્ન થયેલા સ્વીકારીને તેઓના સેંકડોની સંખ્યામાં મળતા હતા; તેમજ ઔષધી- અપામાર્જન, બીજા પ્રાણીઓમાં સંક્રમણ–દાખલ આરૂપે જણાવેલી લતાઓ, વનસ્પતિઓ વ કરવા અને બલિદાન દેવાં–વગેરે માંત્રિક ઉપચાર અતિ અલ્પ પ્રમાણમાં ન હતાં, પરંતુ હજારોની | લગભગ કરવામાં આવે છે અને તેઓ સફળતાને સંખ્યામાં હતાં; ઇત્યાદિ રૂપે રોગોને દૂર કરવા માટે પણ પામે છે. એ રોગોના નિદાનરૂપ રાક્ષસો વગેરેને દૂર કરવાના આજે અમુક કઈક સ્થળે વ્યવહારરૂપે ઉપાયો દર્શાવેલા મળે છે. તે પછીના વૈદ્યકીય | દેખાતા એવા પણ તે તે ઉપાયો નિમ્ળ નથી, ગ્રંથોમાં પણું ઉન્માદ, અપસ્માર આદિ રોગોમાં | પરંતુ પૂર્વ કાળની પ્રાચીન વૈદિક અવસ્થા કે પણ ભૂત આદિના આવેશ વગેરેને નિદાન તરીકે સ્થિતિથી આરંભીને જ તે તે ઉપાયો ચાલી રહ્યા ઉલ્લેખ કરવામાં આવેલો જણાય છે. વૈદિક | છે અને (અમુક અંશે) વિચ્છેદ પામેલ અને અવસ્થામાં પણ આ દષ્ટિથી ખાસ કરી કૌશિક- | વિકલ કે અપૂર્ણ અંગવાળા અમુક કઈ એવા સૂત્ર આદિમાં અથર્વવેદના જુદા જુદા મંત્રને રૂપે તે ઉપાયો બાકી રહ્યા છે, એમ નિશ્ચય કરી તે તે રોગમાં તેના તેના નિદાનરૂપ રાક્ષસો વગેરેને શકાય છે; એવા પ્રકારને માંત્રિક પ્રક્રિયાથી મિશ્ર દૂર કરવામાં પરાયણ તરીકે વિનિયોગ દર્શાવ્યો છે; થયેલો આયુર્વેદીય ચિકિત્સાને વિષય આજે કેવળ વળી તે તે રોગનાં કારણ તરીકે રહેલા જેઓને | પ્રાચીન ભારતમાં છે એવું નથી, પરંતુ પ્રાચીનદૂર કરવા યોગ્ય તરીકે ગણને અથર્વવેદ આદિના | તાથી મિશ્ર પશ્ચિમના દેશમાં અને ઉત્તર અમેરિકા મંત્રોમાં દર્શાવેલ અનેક જાતના કૃમિઓ વગેરેને | સુધીના બીજા દેશમાં પણ હતો, એમ તે તે પણ રોગમાં કારણભૂત થયેલા રાક્ષસ, ભૂતો આદિ | દેશના પૂર્વકાળનાં વૃત્તતિના અનુસંધાન ઉપરથી તરીકે જ ગણવા જોઈએ, એવો પણ કેટલાક | સ્પષ્ટ થાય છે. વિદ્વાનો વિચાર મળે છે; અથવા રોગોના બીજ અથર્વવેદના સંપ્રદાયમાં કે તેની પરંપરામાં રૂપે તે સૂક્ષમ કડાઓ તથા રાક્ષસ, ભૂત વગેરે કેવળ મંત્રને લગતી ભૂતવિદ્યા જ રોગોને દૂર પણ હોય છે, એમ બે પ્રકારનાં રોગનાં કારણો | કરવાના ઉપાયરૂપ હતી, એવો કેટલાક લોકોને સંભવે છે. કારણ કે ત્રણ માથાંવાળ, ત્રણ પગ- | વિચાર છે; પરંતુ એ વિચાર, વિચાર છે; પરંતુ એ વિચાર સર્વાશપણે કે વાળે, રાતાં નેત્રવાળા-વગેરે જવર આદિ રોગોની | સંપૂર્ણતાએ સ્થિર થતો નથી. વૈદિક સમયમાં મૂર્તિઓને અનેક ગ્રંથકારોએ ઉલ્લેખ કરેલો મિયા આહારવિહારોની જેમ પાપ, ભૂત-પ્રેતો. વગેરે અને રદ્ર આદિ દેવોના કાપો વગેરે પણ જોવામાં આવે છે; એ મૂર્તિઓને તે તે રોગોનાં રોગોના કારણ તરીકે ગણાતાં હતાં; તેમ જ જુદાં નિદાનભૂત રાક્ષસો વગેરેનાં અથવા તેનાં બીજ | જાદાં ઔષધોના પ્રયોગોની પેઠે તે તે દેવતાઓની ૩૫ સક્ષમ કીડાઓનાં રૂપોને તે તે રોગોની ઉપર | આરાધના કરી તેઓને પ્રસન્ન કરવા તે પણું રાગાને આરોપ કરીને કલ્પી હોય એવો પણ સંભવ લાગે ! દૂર કરવાના ઉપાયો તરીકે ભલે જોવામાં આવતાં
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy