SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદુદ્ધાત ૧૭ પાશ્ચાત્ય વિદ્વાનોએ તેમજ કેટલાક ભારતીય વિદ્વાને- | વાગ્યું હોય તે ઉકાળેલા દૂધ સાથે લાખ પીવી; એ પણ તે સંબંધે ઘણું ઘણું નિરૂપણ કર્યું છે; | ગંડમાળા રાગ ઉપર શંખ ઘસીને તેને લેપ લગાડવો. તે તે સર્વ અંશમાં વિમર્શ અથવા વિચાર કરવો તેમજ જળો લગાડીને રૂધિરસ્ત્રાવણ કરવું; પછી તે જો કે ઉપયોગી છે, તે પણ પ્રાસંગિક આ | સિંધાલૂણુનું ચૂર્ણ તેની ઉપર ભભરાવવું; ત્રણના ઉદ્દઘાતમાં ઘણો વિસ્તાર થઈ જાય એવો રેગમાં ગોમૂત્રથી ત્રણ ઉપર મર્દન કરવું; મૂત્ર અને ભય રહેતો હોવાથી અહીં તે બાબતને વિરામ વિઝા એ અટકી પડ્યાં હોય તો ઝાડાનું ભેદન કરનાર કરવામાં આવે છે. હરડે આદિ દ્રવ્યો ઘસીને (પડ ઉપર) બાંધવાં; કૌશિક સૂત્રકારે તે તે મંત્રને વિનિયોગ | અથવા ઉંદર, ભૂંડ—કર, પૂતિક ને મથિત, જર (પ્રમંદ અને સ્ત્રાવસ્ક ઔષધિઓના જળ સાથે બતાવતી વેળા તે તે મંત્રનો મહિમા બતાવવા | ઘોળીને તે પીવું; ઘોડા વગેરેની ઉપર સવારી ચોથા અધ્યાયમાં “મથ મિષસ્થાનિ'–હવે આયુર્વેદને | કરવી, બાણ છોડવાં, ગાયને દોહવાના પાત્રમાં જળ લગતી ઔષધ-ચિકિત્સા કહેવાય છે, એ નાખી તેમાં એકવીસ જવના દાણા નાખી (પુરુષઉપક્રમ અથવા આરંભ કરીને તે તે રોગના પ્રતીકારનું વર્ણન કરતી વેળા તે તે મંત્રોથી મંત્રીને ચિહુન– )શિશ્નને ઊંચું કરીને તેમાં એ જળ પાણું કે ઔષધ આદિ રેગીને પાવામાં આવે પેસાડવું; અથવા શિશ્નમાં લોઢાની સળી પેસાડવી; તેમજ હવનથી માજન કરવામાં આવે વગેરે ઘણું અથવા જવ કે ધઉં, વેલીને, કમળના મૂળને કે પાવિકાને કવાથ કરી તે રૂપી આલવિસલ ફાટ ઉપાયે વર્ણવેલા દેખાય છે, તેમજ મંત્રસંહિતાને ! પ્રહણ કરી પ્રવૃત્તિ કરતા એ સૂત્રકારે પિતાના તે પી; વગેરે ઔષધો પણ તે તે રોગના પ્રતીકાર સૂત્રમાં માંત્રિક પ્રયોગવિધાને પણ સાથે જણાવી માટેના ઉપાય તરીકે બતાવ્યાં છે. મંત્ર દ્વારા દીધાં છે. તે બધાં ભલે હોય, પરંતુ વાતિક તકમ પ્રતિષ્ઠાન કરવા યોગ્ય કર્મમાં પણ શાંતિ માટેના રોગ અથવા વાતપ્રધાન જવરમાં માંસ તથા મેદ જળમાં શમી-ખીજડી, શમ, કાશ-કાસડો, વંશા, પાવાનું જણાવેલ છે; કફપ્રધાન જવરમાં મદ્ય શાયૅ, વાકા, તલાશા, પલાશ-ખાખરો, વાસા, શિંશપા-સીસમ, શિબલ, સિપુન, દર્ભ, અપાપાવું, વાતપિત્તપ્રધાન–૮ન્દ્રજ જવરમાં તૈલ પાવું; માર્ગ–અધેડે, કૃતિ, લેઝ-માટીનું ઢેકું, રાફડો, ધનુર્વાત, અંગક૫ તથા શરીરભંગ આદિ રોગોમાં વપા, દૂર્વાના અંકુરે, વીડિ-ડાંગર અને જવ ઘીનું નસ્ય આપવું; રુધિર વહન થતું હોય એટલે વગેરે શાંત ઔષધીઓ નાખવાનું વિધાન કરેલું છે કે સ્ત્રીને અતિશય વધુ પ્રમાણમાં રજ-પ્રવૃત્તિ ચાલુ | અને પછી (તે દ્વારા તૈયાર થયેલું) તે શાંતિકારક રહેતી હોય તો સૂકા કાદવની માટી (કાદવ થઈને સુકાઈ ગયેલી) પીવી; હૃદયના રોગમાં જળ, ઔષધચિકિત્સાની દૃષ્ટિએ પણ અનેક પીડા ઓને દૂર કરે છે, એમ તે તે મંત્રદ્રષ્ટાઓ જણાવે છે; તથા કમળાના રોગમાં રોગીએ હળદરવાળા ભાતનું એ રીતે કૌશિક સૂત્રકારે મંત્રને લગતી ક્રિયામાં ભોજન કરવું; ધોળા કોઢમાં જ્યાં સુધી કઢને જેમ ઔષધિઓને સંબંધ દર્શાવ્યો છે તેમ ભાગ લાલ થાય ત્યાંસુધી તેની ઉપર ગાયનું ( આયુર્વેદીય) ભૈષજ્યવિદ્યામાં પણ તે તે ઔષધીછાણ ઘસી તેની ઉપર ભાંગરાનાં, હળદરનાં, ઇંદ્રવાસણનાં તથા ગળીનાં પુષ્પોને પીસી નાખી તેને એનો ઉપયોગ સ્વીકારીને તેઓને અથર્વવેદની લેપ લગાડવો; વાયુને વિકાર થયો હોય તે પીપળો સંહિતામાં આવ્યંતર સમન્વય જણાવ્યું છે. ખા; શસ્ત્રને પ્રહાર થયે હોય અને લોહીને | - પ્રાચીનકાળમાં શરીરને લગતી ધાતુઓની પ્રવાહ વહી રહ્યો હોય ત્યારે ઉકાળેલ લાખના ! વિષમતા વગેરેને જેમ રેગનું કારણ માનવામાં પાણીનું સિંચન કરવું; રાજયહ્મા, કેઢિ અને ! આવતું હતું, તેમ રાક્ષસે, ભૂત, પ્રેત, પિશાચો, શિરોરોગ તથા આખું શરીર દુખતું હોય ત્યારે | ગ્રહે, કંદ વગેરે તેમ જ દ્ધ આદિ દેવના માખણમાં કઠ મેળવી શરીરે લેપ કરવો. શસ્ત્ર | કેપને આવેશ વગેરેને પણ રોગોના કાર કા. ૨
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy