SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૨ કાશ્યપ સંહિતા-ચિકિત્સતસ્થાન મુવતો 1 નાથને, યા શ્રોત્ર તા 7T, “પ્રતિશ્યાય” (સળેખમ) એ નામે કહે થા નવમૂર્વ પ્રતિ વર્ષાવિત્તમા થયે- વાય છે. ૩ થતિ તદ્દા તિરાવ ફુલ્યુ / રૂ . | વિવરણ: સુશ્રુતે પણ ઉત્તરતંત્રના ૨૪ મા જે બાળક ભારે, મધુર, શીતળ અને અધ્યાયમાં આ પ્રતિશ્યાયનાં નિદાન તથા સંપ્રાપ્તિ રૂક્ષ ખેરાક ખાધા કરે તેથી અથવા આ પ્રમાણે કહેલ છે; જેમ –નારીપ્રસઃ રિસોડ(માતાનું તથા ગાય, ભેંસ વગેરેનું) મિતાપો ધૂમો રનઃ રતિમતિવ્રતાપ: 1 સંપાળ મૂત્રપુરબે પ્રકારનું દૂધ વારંવાર પીધા કરે અને | વયોગ્ય સઃ પ્રતિશ્યાયનિયાનમુમુ વયે જતા અર્ધતિ કો(દિવસે પણ ) વધુ પ્રમાણમાં હમેશાં | માતા: પૃથક સમસ્ત તવ શોણિતમ્ ઊંધ્યા કરે અને શરીરમાં (ખોરાકનું) प्यमाणा विविधः प्रकोपणनृणां प्रतिश्यायकरा भवन्ति ભારેપણું હોય તેમ જ અજીર્ણ પણ હોય -િવધુ પ્રમાણમાં સ્ત્રીસેવન, મસ્તકનો ચોપાસ છતાં ટાઢા પાણીથી જે સ્નાન કરે, તેથી તપારે, ધુમાડાનું સેવન, ધૂળ, ટાઢ તથા વધુ પ્રમા માં સૂર્યને તા૫ સેવાય, મૂત્ર અને વિઝાના વેગે જે અથવા જે બાળક કફપ્રધાન પ્રકૃતિવાળો આવ્યા હોય તેઓને રોકવા એ તરત જ પ્રતિશ્યાયહોય છતાં શીતળ પાણી પીધા કરે તેથી નાં નિદાનરૂપે થયેલા કહેવાય છે. વળી વાયુ વગેરે અથવા શીતળ પાણીમાં પ્રવેશ કરે; દેશે મસ્તકમાં એકઠા અથવા અલગ અલગ કેપ્યા તેમ જ ખોરાક ખાઈને તેની ઉપર હાથ હોય તેમ જ લેહી પણ અનેક પ્રકારના દોષોને વધુ પ્રમાણમાં પાણી પીધા કરે તેથી કાપાવનાર પદાર્થોના સેવનથી કેપિત કરાયું હોય કે અથવા મળ-મૂત્રાદિના વેગો જે આવ્યા | વિકાર પમાડાયું હોય ત્યારે તેઓ અવશ્ય માણસને હોય તેઓને જે રોક્યા કરે કે એ વેગેને] પ્રતિશ્યાય કે સળેખમ કરનારે થાય છે. ચરકે પણ શીને પણ તેની ઉપર જે ખોરાક ખાધા | ચિકિત્સાસ્થાનના ૨૬ મા અધ્યાયમાં આ સંબંધે કરે તેથી અથવા જે કાયમ શરીર પર | આમ કહ્યું છે કે “સારાનીળવોઝતિમાણwોધdકંઈ પણ પહેર્યા વિના સૂઈ રહે અથવા વૈશિરોબમિતાપે | પ્રજ્ઞાાતિવવનાપુરીáરવા એક જ પડખે જે સૂઈ રહેવાની ટેવ પાડે | મૈથુનવા વધુ // સંચાનો શિરસિ પ્રવ્રુદ્ધો વાયુ તેમ જ મોટું ઢાંકી દઈ જે સૂઈ રહે તેને, દ્રતિયાયમુદી મળ-મૂત્રાદિના આવેલા વેગનું અથવા એવાં બીજા (વાતકફવર્ધક) નિદાને- રોકાણુ, અજીર્ણ, ધૂળ, જવર, વધુ પડતું બેલવું, ને જે સેવે અથવા જેને જઠરાગ્નિ મંદ | ક્રોધ કરવો, ઋતુની અનિયમિતતા અને મસ્તકને થયો હોય તેમ જ અનિયમિત ખોરાકને | તપાર, રાત્રિના વધુ ઉજાગરા, વધુ પ્રમાણમાં જે ખાધા કરે, તેને વાયુ પ્રકોપ પામી- | નિદ્રાનું સેવન. શીતળ પાણીનું અવશ્યાય, હિમ કે ને વિકૃત બને છે અને પછી તે વાય | ઝાકળમાં આવજા કરવી કે બાફમાં તથા ધુમાડામાં વધુ આવજા કરવાથી વાતાદિ દેષ મસ્તકમાં ઉપરના ભાગમાં રહેલા કફાશયને ઘણો ખૂબ એકઠા થાય અને વાયુ પણ માથામાં ખૂબ દૂષિત કરીને સાંતાન પ્રાતીયાવયુક્ત ક૨- | વધી જાય ત્યારે તેઓ પ્રતિશ્યાય–સળેખમને ઉત્પન્ન એટલે વિપરીત ગતિવાળાં કરે છે; એમ તે | કરે છે. ૩ વિકૃત વાયુ જે મોઢાના સ્ત્રોતને દૂષિત કરે તજી પ્રતિના પુત્ર શિરોમુહનાના માછે ત્યારે મેઢાના રોગો ઉત્પન્ન થાય છે, જ્યારે નિર્ણય જ(સ્થા) . તે તસ્ય વાતા; શ્રોત્ર ઇદ્રિયને દૂષિત કરી બગાડે છે ત્યારે | પ્રતિષ, wવૈg, , પિત્તાકાનના રોગો ઉત્પન્ન થાય છે અને જ્યારે રોષ સ્ત્રોતસ ૩પનાયતે II 8 નાસિકાના મૂળ તરફ કફની, પિત્તની અથવા | જેને પ્રતિશ્યાય-સળેખમ થયેલ હોય રુધિરની ગતિ કરાવે છે ત્યારે તે (રોગ) તેનું માથું, મોટું અને નાસિકા જાણે
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy