SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદઘાત ૧૫. તે જંગિક ઔષધીનું વર્ણન, તે ઔષધીનું કાંડા | પ્રકારની વેલડીઓના રસથી બનાવેલી ગોળીરૂપ પર બંધન, એ ઔષધી કૃત્યાને નાશ કરનાર, | વૈયાધ્રમણિનું વર્ણન; અને પીપળા, દર્ભ, સોમ, આયષને વધારનાર. * વિધ” વાતરોગનો નાશ | વીડિ-ડાંગર તથા જવઃ તેમ જ પુષ્પવતી, અસમતી. કરનાર અને આશીક. વિશરીક, કફ, પીઠને રોગ, | કલિની અને અકલા જેવા પ્રકારની વનસ્પતિ વિશ્વશારદ અને તકમ-જવરને પણ નાશ કરનાર છે | વિષનાં દૂષણને અને કન્યાને નાશ કરનારી તેમ જ એમ (ર–૪–૧-૬–૧૯-૩૪–૧–૧૦માં) કહેલું છે. | બલાસ-કફનો પણ નાશ કરનાર આદિ ગુણોવાળી જગડ ઔષધ વિન્કંધ-વાતરોગને નાશક, સર્વ રેગનું | જે હોય છે, તેઓનું વર્ણન (૮, ૭, ૧-૨૮ માં) ઔષધ છે; યમ-ક્ષયરોગને મટાડે છે; વાતરોગને | મળે છે; તેમ જ દર્ભભંગ-શણનું અને યવ સહિત. નાશ કરનાર છે અને સ્વિત્ર–કોઢ, દાદર તથા પામી- | સમનું વર્ણન (૧૧, ૮, ૧૫ માં) દેખાયું છે; ખસ વગરે ત્વચાના દોષને તેમ જ દુર્નામ-અર્થસ- | બ્રાહ્મણ નામની ઔષધી વિષને દૂર કરનારી હેય રોગને પણ મટાડનાર છે, એમ (૧૯, ૩૫, ૧-૫ છે; તેમ જ અયકુંભ” નામની ઔષધી વિષ માં) કહેવાયું છે; વિષાણુ ઓષધી રક્તસ્ત્રાવમાં વડે પડેલા શરુથી જે વણ થયું હોય તે તથા વાતરોગમાં હિતકારી છે, એમ (૬, ૮૪, | આદિમાં હિતકારી થાય છે; અને પર્ણ, અધિથંગ, ૧-૩ માં) કહેવાયું છે; વરણ–વાયવરણું નામની | કર્મલ આદિ ઔષધી, શસ્ત્રનાં, પ્રાણીઓનાં તથા ઔષધી યમ–ક્ષયરોગને મટાડે છે, એમ (૬– 5 ઔષધીઓના વિષને દૂર કરનાર થાય છે, એમ ૮૫, ૧-૩ માં) જણાવ્યું છે; પીપર ક્ષિપ્ત, અતિ- | (૪, ૬, ૧-૮ માં) કહેવાયું છે; તેમ જ વરણું વિદ્ધ અને વાતરોગમાં ઓષધરૂપ છે, એમ (૬, | તથા પ્રજ્યા આદિ ઓષધીઓ વિષને હરનારી ૮૫, ૧-૩ માં) સૂચવ્યું છે; કફ, વિદ્રધિ, લહિતક | હેય છે, એમ (૪, ૭, ૧-૭)માં કહેલું છે, અને તથા વિસલ્યક રોગમાં ચીપ નામની ઔષધીને અનેક જાતિના સર્પ આદિને ઉલ્લેખ કરીને ઉપયોગ કરવો, એમ (૬, ૧૩૬, ૧-૩)માં કહ્યું | તાનુવ, વાસ્તવ આદિ ઔષધીઓને તેઓના વિષને છે; “દેવતિતલી” નામની ઔષધીનું કેશ વધાર- | હરનાર તરીકે વર્ણવી છે (જુઓ ૫, ૧૩, ૧-૧૧) વાના ઉપાયરૂપે વર્ણન છે (જુઓ ૬, ૧૩૬, તેમ જ મધુ, પરુષ્ણુ તથા શીપાલા નામની ૧-૩, ૬, ૧૩૭, ૧-૩ ); ગૂગળના ધૂપની ગંધ | ઔષધીઓ સપના વિષનો નાશ કરનારી હોય લેવાથી યમરોગ-ક્ષયને નાશ થાય છે, એમ છે, એમ (૬, ૧૨, ૧-૩ માં) જણાવ્યું છે; (૧૯, ૩૬, ૧-૩ માં) જણાવેલ છે; જળ તથા . અને વ્યાખ્યાભેદને અનુસરી રાફડાની માટી અથવા વાયુ દ્વારા પ્રસપિ–એકદમ ફેલાવાને સ્વભાવ | ‘સિલાચી” નામની ઔષધી પણ વિષને નાશ ધરાવતા રોગોને નાશ મેંઢાશીંગી કરે છે; તેમ જ કરનારી છે, એમ (૬, ૧૦૦, ૧-૩ માં) કહેવાયું જળ દ્વારા એકદમ ફેલાવાને સ્વભાવ ધરાવતા | છે; મધુક (જેઠીમધ) નામની ઔષધી અનેક રોગોને નાશ ગૂગળથી, પીલાનલથી, ઘૌક્ષગંધિ | પ્રકારના સર્પોના તથા કૃમિઓના વિષને દૂર કરતથા પ્રમન્દિનીથી થાય છે અને પ્રસાર પામી ! નાર છે, એમ (૭, ૫૬, ૧-૮ માં) જણાવેલ છે: ફેલાવાને સ્વભાવ ધરાવતા રોગોને નાશ કરનાર | વિષથી જ વિષને પ્રતીકાર કરાય છે, એમ તરીકે પીપળો, વડ અને શિખંડી આદિ ઔષધી- | (૭, ૮૮, ૧ માં) કહ્યું છે; તેમ જ “વિષદેહન ઓનું વર્ણન (૪, ૩૭, ૧-૨ માં) છે; ઔષધી- | નામની વિદ્યાથી પણ વિષને પ્રતીકાર કરી શકાય ના મહિમાનું ગાન (૬, ૨૧, ૧-૩ માં) મળે છે એમ (૮, ૫, ૧૬, ૮, ૬, ૧-૪માં) જણછે; તેમ જ આસિની, કૃષ્ણ, પૃહિષ્ણુ, પ્રસ્વતી, | વેલું છે; શત્રુઓનું સૈન્ય ચડી આવે ત્યારે ઇદ્રને અંબિની, એકશૃંગા, પ્રતqતી, અંશુમતી, કંડિની, | લગતી શાંતિ માટે દર્ભથી મણિબંધન (કાં) વિશાખા, વૈશ્વદેવી, ઉગ્ર, અવકલ્લા અને તીર્ણ- બાંધવું, એમ (૧૯, ૨૮, ૧-૧૦, ૧૦, ૨૯, ' ગંગી આદિનાં રૂપે અનેક પ્રકારની ઔષધીઓનું | ૧-૯, ૧૯, ૩૦, ૧-૫ માં) જણાવ્યું છે. જે અને તેના પ્રકારોનું વર્ણન; તેમ જ અનેક | માણસને પુષ્ટિની ઈચછા હોય તેણે ઉંબરાનું ફળ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy