SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ`હિતા–ચિકિત્સિતસ્થાન ૫૧૮ | રાગમાં અનેકવાર સ્વચ્છ ઘી ( એકલું જ) પીવાય તે ઉત્તમ હાઈ વખણાય છે; અથવા મડયુક્ત કે મ`ડરહિત ઘી પીવુ. તે પણુ ઉત્તમ ગણાય છે; પર`તુ પિત્તપ્રધાન કે કર્ પ્રધાન કાઢરાગમાં ‘તિક્તકૃત ' પીવું જોઈ એ; તેમ જ વમન, વિરેચન તથા આસ્થાપન મસ્તિ સેવાય તે પણ ઉત્તમ કાર્ય કરે છે. ૩ લગાડચા પહેલાં ઉપર્યુંક્ત સ્થાનિક તથા આશય સંબધી શુદ્ધિ કરવાની અવશ્ય જરૂર હેાય છે. કોઢના રાગમાં આભ્યન્તર અને બાહ્ય વ્યાધિ સર્વ પ્રકારે વાર્ડિંગ તથા ખેરના પ્રત્યેાગ કરવા તે શ્રેષ્ઠ મનાય છે. આ સંબધે પણ ચરકે ચિકિત્સાસ્થાનના ૭ મા અધ્યાયમાં આમ કહ્યું છે કે—પાનાહારવિયાને પ્રક્ષેત્રને धूपने प्रदेहे च । कृमिनाशनं विडङ्गं विशिष्यते कुष्ठहा વિ:-કોઢના રાગમાં પીવામાં તથા આહારના વિધા આ કાશ્યપસંહિતામાં ખંડિત મળે છે, તેથી હવે આ કુષ્ઠરોગામાંના મુખ્ય મુખ્યની ચિકિત્સા વિષે ખીજા આ ગ્રન્થાના આધારે લખવું ઠીક લાગે છે; જેમ કે ચરકે ચિકિત્સાસ્થાનના ૭મા અધ્યાયમાં વાતાધિક કુછની ચિકિત્સા સબ'ધે આમ કહ્યું છે – વાતોત્તરજી સર્પિર્વમાં સ્ટેથ્નોત્તરેવુ છુòવુ । વિજ્ઞોત્તરે વિવર્ણ : આ કુચિકિત્સિત અધ્યાયનમાં, સિંચનક્રિયામાં, ધૂપનમાં તથા પ્રદેહ કે લેપનમાં કૃમિને નાશ કરનાર વાવિડંગના પ્રયાગ કરવા તે ઉત્તમ ગણાય છે; તેમ જ ખેરના પ્રયોગ કરાય તે પણ કોઢરોગનો નાશ કરે છે; તેમ જ ‘શ્ર્વિત્ર’ નામના રાગમાં પણ પ્રથમ વમન તથા વિરેચન દ્વારા આશયની શુદ્ધિ કરવી એઈ એ; તે પછી ત્વચાને સવણું કરનારા લેપના તેમ જ ખીજા પણ કુનાશક જે પ્રયાગા છે, તેમના પણ પ્રયાગ કરાવવા જોઈ એ. મોક્ષો રય વિશ્વન રાત્રે-વાતાધિક કાઢરાગમાં કેવળ સ્વચ્છ ઘી પીવું; અને કાધિક કાઢરાગમાં વમન ઔષધ લઈ વમન કરવું અને પિત્તાધિક કાઢરાગમાં રુધિરસ્રાવણુ કરાવવું અને તે પછી વિરેચન ઔષધ સેવી વિરેચન કરાવવુ જોઈ એ અર્થાત્ વાતિક કાઢરાગમાં ધૃતપાન, પત્તિ, મૂત્રકૃચ્છુ-ચિકિસિત—અધ્યાય ૧૦ મ મૂત્રકૃમ્બૂનુ નિદાન તથા સપ્રાપ્તિ કાઢરાગમાં રુધિરસ્રાવણુ તથા વિરેચન અને લૈષ્મિક-કાધિક કાઢરાગમાં વમન કરાવવું એ ( પ્રાથમિક ) ચિકિત્સા છે; એમ આવશ્યકતા અનુસાર ઉપર્યુક્ત ચિકિત્સાથી કોઢશુદ્ધિ થાય છે અને વાતાધિકમાં વાતપ્રકોપથી બચવા માટે સ્નેહપાન જ જરૂરી ગણાય છે. વળી પણ ચરકે ચિકિત્સાસ્થાનના ૭ મા અઘ્યાયમાં આ સબંધે આમ કહ્યું છે કેસ્નેહસ્ય પાનમિષ્ટ શુદ્ધે જોન્ટે પ્રવાહિત હરિ ! વાયુર્ં શુદ્ઘોષ્ઠ ઝુનિમરું વિશતિ શીત્રમૂ-કોઢના રાગીને કોટા શુદ્ધ થયા હાય, લાહી વહી ગયું ઢાય ત્યારે નિળ થયેલા તે રાગીમાં વાયુ તુરત પ્રવેશ કરે છે, તેથી તેણે સ્નેહનું પાન કરવુ, તે ઇષ્ટ ગણાય છે. એ સામાન્ય ચિકિત્સા સાથે જ સ્થાનિક ચિકિત્સા પણ અવશ્ય કરવી જોઈએ; જેમ કે–તે સ્થાનને સ્વેદન કર્યું કરીને કૂ શસ્ત્રથી સારી રીતે લેખન પણ કરવું, જેથી રક્તને ઉત્કલેશ આછા થઈ જાય છે; એ પ્રકારે શુદ્ધિ થઈ ગયા પછી આવશ્યકતા અનુસાર લેપ લગાડી દેવા જોઈ એ; પરંતુ એ લેપ | મળે ઇતિ શ્રીકાશ્યપસ'હિતામાં ‘ ઋચિકિત્સિત ' નામના ૯ મા અધ્યાય સમાસ ટીજન્ધાતિધરળાત્ પિત્ત નું જાનિજો अनुसृत्य यदा वस्तिं दूषयन्ति तदाश्रयाः ॥ મૂત્રજ્યું તવા નન્તો હળ સંવર્તને ! || જ્યારે કેડ તથા ખાંધ ઉપર અતિશય ભાર ઉપાડવાથી પિત્ત કુપિત થઈ વિકૃત અને છે, ત્યારે કર્ફ તથા વાયુને તે અનુસરે છે; પછી તે ( એકત્ર મળેલા ) ત્રણે દાષા મસ્તિને જ્યારે કૃષિત કરે છે; ત્યારે એ ખસ્તિ કે મૂત્રાશયના આશ્રય કરનારા એ ત્રણે દાષા માણસને દારુણ્ સૂત્રકૃચ્છુ એટલે કે ઘણી મુશ્કેલીએમહાકષ્ટથી જેમાં મૂત્ર ઊતરે છે, તે રાગને ઉત્પન્ન કરે છે. ૧ વિવરણ : આ અવ્યાય શરૂઆતમાં જ ખ`ડિત છે. આ અધ્યાયમાં મૂત્રકૃચ્છ રાગની ચિકત્સા
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy