SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ કુન્નુ-ચિકિસિત—અધ્યાય ૯ મા નામના કુષ્ઠરેાગ કહેવાય છે. જે કુન્નુ રાગ હાથ, પગ, અંગૂઠા, હાઠ, જાંઘના દાંડાના પ્રદેશમાં ફૂટેલું-ચિરાડના રૂપમાં થયેલ હાય, સ્રાવથી યુક્ત અને વેદનાવાળુ હાય, પણ પાકવાના સ્વભાવથી રહિત હાય, તેને ‘વિપાદિકા’નામના કુન્નુરાગ જાણવા; એકંદર બધાયે રેગાના માહના કારણે જો ઉપેક્ષા કરાય કે બેદરકારી કરી તેઓની ચિકિત્સા ન કરાય, તેા અસાધ્યપણુ પામે છે; અને એમ અસાધ્ય બનેલા રાગો તા માણુસેને તરત જ મારી નાખે છે; તેથી પેાતાના હિત માટે કાઈ પણ રાગની તરત જ ચિકિત્સા કરવા પ્રયત્ન કરવા. ૨ વિવરણ : જે લેા યજ્ઞયાગ, હામ, લિદાન અને અતિથિઓની સેવા આદિમાં કાયમ તત્પર રહેતા નથી, તેઓને કાઢરાગ ઉત્પન્ન થઈ ાય છે. આ સંબંધે ચરકે ચિકિત્સાસ્થાનના ૭ મા અધ્યાયમાં કુકરાગનાં નિદાનેા કહેતી વેળા આમ કહ્યું છે કે-‘વિપ્રાન ગુન પર્ષયતાં વાવું મેં ૨ વતામ્ ’જેએ બ્રાહ્મણેા તથા વડીલેાનું અપમાન કર્યા કરતા હાય અને પાપકને કર્યાં કરતા હોય, તેઓને કાઢરોગ ઉત્પન્ન થાય છે; તેમાંના વાતિક કુનું લક્ષણુ અહીં ખાસ ગ્રંથમાં પ્રથમ કહ્યું છે; તે જ પ્રમાણે સુશ્રુતે પણ નિદાનસ્થાનના પાંચમા અધ્યાયમાં આમ કહ્યું છે કે-‘શ્રેષુ તુ વર્ણો7સ્વાશોમેવોટ્સ્વરોવષાતા વાતેન જે ‘કઢ’રાગમાં વાયુના પ્રાપથી ચામડીના સકાચ, જડતા, પરસેવા, સેાન, ચિરાવું, લગાર ઉષ્ણુતા અને સ્વરના નાશ એટલે કે ગળાનેા અવાજ બેસી જાય છે. તે જ પ્રમાણે ચરકે પણુ ચિકિત્સાસ્થાનના ૭મા અઘ્યાયમાં આમ કહ્યું છે કે—ૌય શોષસ્તોવઃ શૂ ં संकोचनं तथाऽऽयासः । पारुष्यं हर्षः श्यावारुणत्वं च ॥ òજી વાતહિ મ્ ।। કાઢના રાગમાં રૂક્ષતા, શેષ શરીરનું સુકાવું કે ગળાના શાષ, સેાય ભાંયા જેવી પીડા, શુલ–શુલ ભેાંકાતું ઢાય તેવી પીડા, સાચાવું, આયાસ કે શરીરશ્રમ, કઠારતા, રામાંચ ઊભાં થવાં અને શરીરને રગ કાળ શયુક્ત-પીળા અને અરુણ જેવા રાતા થાય તા–એ વાયુના | ૫૦૯ પ્રદેાપનાં લક્ષણા જાણવાં; પરંતુ પિત્તના પ્રાપથી જે કુષ્ઠરોગ થાય તેમાં જે લક્ષણા થાય છે, તેને સુશ્રુતે નિદાનસ્થાનના પાંચમા અધ્યાયમાં આમ કહ્યા છે કે વાાવળા, વિતનનનાસામજ્ઞાક્ષિરસસ્ત્રોવત્તયઃ વિત્તેન ’-પાકવું, ચિરાઈ જવું, આંગળીઓનુ પડી જવું, કાન તથા નાકનું ભાંગવું– મરડાઈ જવું, આંખામાં રતાશ અને સત્ત્વગુણની ઉત્પત્તિ-એ લક્ષણા કાઢમાં પિત્તના પ્રકેાપથી થાય છે.’ તે જ પ્રમાણે ચરકે પણુ ચિકિત્સાસ્થાનના ૭ મા અધ્યાયમાં આમ કહ્યું છે કે-વાહો રામ परिस्रवः पाकः । विस्रो गन्धः क्लेदस्तथाऽङ्गपतनं च પિત્તજ્જતમ્ ॥ . અંગો પર દાહ, બળતરા, રતાશ, પિત્તનેા સ્રાવ–ઝરવું, પાકવું, દુધ, લે—પચપચાપણું–કાહવાટ કે સડેા તથા અંગાનું ખરી પડવું–એ લક્ષણા કાઢરાગમાં પિત્તના પ્રાપને લીધે થાય છે.' કના પ્રકોપથી કાઢમાં જે લક્ષણા થાય છે, તેને પણ્ સુશ્રુતે નિદાનસ્થાનના પાંચમા અધ્યાયમાં આમ કહ્યાં છે. જેમ કે પૂવર્નમેરશોજાજ્ઞાનૌરવાળિ રહેષ્મળા। કાઢરાગમાં કફના પ્રાપથી શરીરમાં ચેળ, રંગનું બદલાવુ, રતાશ, સ્રાવના અભાવ અને અંગેનું ભારેપણું થાય છે.' તેમ જ ચરકે પણુ ચિકિત્સાસ્થાનમાં આ સબંધે આમ કહ્યું છે કે વસ્યું શૈત્ય દૂઃ થયું સોલ્સેૌરવનેહાઃ। વ્હેવુ તુ િનન્નુમિમિમક્ષ વ્ઃ ॥ અંગાનું ધળાપણું, શીતલતા, ચેળ, સ્થિરતા, ઊંચાઈ કે ઊપસવા સાથે ભારેપણું, સ્નેહ–ચીકાશ, કીડાઓથી ચાપાસ ભક્ષણ તથા કલેદ–પચપચાપણું-કેાહવાટ કે સડેા એટલાં લક્ષણા દાઢમાં કફના પ્રકાપથી થાય છે, પર ંતુ સાંનિપાતિક—ત્રિદેષજનિત કાઢરાગમાં જે લક્ષઙ્ગા થાય છે, તેઓને અહીં મૂળમાં આમ કહ્યાં છે કે તેમાં બધાં કે લક્ષણેાનું મિશ્રણ હોય છે; તેથી તેમાં અંગ। વધુ પ્રમાણમાં ચિરાયેલાં થાય છે, તેથી સ્રાવ પણ ખૂબ વધુ પ્રમાણમાં થાય છે; કૃમિઓ તથા દાડ અધિક થાય; તેમ જ શરીરના અવયવ। વધુ પ્રમાણમાં ખરી પડે; તેમાં દુર્ગંધીપણું તથા સાજો વધુ પ્રમાણમાં હોય અને તેથી ઉપદ્રા પણ થાય છે; એ સાંનિપાતિક કાઢનારંગ, રાતા હાય છે, તેથી તેને કાક |
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy