SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ કાશ્યપ સંહિતા-ચિકિસિતસ્થાન શ્વિત્ર, ઋષ્યજિહુવ, શતારુષ્ક, ઔદું- “મહારુષ્ક” નામે કુષ્ઠ કહેવાય છે. જે કુછ બર, કાકણ, ચર્મદલ, એકકુછ તથા બપોરિયાના પુષ્પ જેવાં મંડલ કે ચકતાંથી વિપાદિકાએ નવ કુષ્ઠરોગ અસાધ્ય હાઈ યુક્ત હોય અને દાહ, ચેળ તથા સાવ કઈ પણ ઉપચારથી મટતા નથી; એ વાળાં મંડલે જેમાં હોય છે, તે મંડલ બધાય-અઢારે કુષ્ઠરોગ ત્વચાને, માંસનો, કુષ્ઠ” કહેવાય છે. જે કુષ્ટ કરેાળિયા, કીડા, લેહીન અને “લસીકા” નામના પાણીને પતંગિયાં કે સર્પના કરડવાથી થઈને જે આશ્રય કરે છે અને સ્પર્શને નાશ કરે છે– ઉપેક્ષા કરાયું હોય તો ઉપચારની ભૂલને લીધે એટલે કે સ્પર્શ કરતાં વેદના કરે છે તેમ જ કઠોર બની જાય છે, તે કૃષ્ણસાધ્ય “વિષજ' વૃદ્ધિ પામતા એ અઢારે કુષ્ઠરોગો શરીરમાં કુછ કહેવાય છે. જે કુછ મોટા પ્રદેશમાં બેડોળપણું કરે છે. તેમાં જે કુષ્ઠ રજથી ખર- ઉત્પન્ન થયેલું અને સારી રીતે ઊંચાઈવાળું ડાયેલ હોય અને તુંબડાનાં કે વારણપુષ્પી- | થયું હોય, લાંબા કાળે ભેદ પામનારું અને વાયવરણનાં પુષ્પ જેવા આકારનું હોય તે ચિરાઈ જવાના સ્વભાવવાળું અને ધેળાં સિમ'કુછ કહેવાય છે. વળી જે કાળા | કમળની પાંખડીઓ જેવા રંગવાળું હોય તે રંગનું કે લાલ રંગનું હોય અને વ્રણ, | ‘પડરીક કુછ કહેવાય છે, જે કુષ્ઠમાં ધોળાશ વેદના, સાવ તથા પાકવાથી યુક્ત હોય, તે | હોય તે કારણે જે “શ્વિત્ર” નામે કહેવાય છે, વિચર્ચિકા” નામનો કુષ્ઠરોગ કહેવાય છે. તે પાંચ પ્રકારનું હોય છે અને તેનો અમે જેમાં ચેળ, સોય ભેંક્યા જેવી પીડા, પાક, છેલ્લે ઉપદેશ કરીશું. જે કુઝને “ઋષ્ય” સાવ અને ચાંદા કે ફલ્લા હોય તે “પામા ૩ નામના મૃગની જીભની ઉપમા અપાય છે અને નામે કુછ કહેવાય છે જેમાં રૂક્ષતા, ચળ, દાહજેમાં કઠોરતા, ફિકાશ કે રંગને પલટો થયા તથા સાવયુક્ત મંડલો કે ચકતાં થાય અને તે હેય, જેને રંગ ધોળો થયો હોય અને વધ્યા કરે છે, તે “દૂદ્ધ”૪ નામનો કુછ | જેમાં વિકલેદ-પચપચતાપણું હોય, તે કહેવાય છે તેમ જ કાળા રંગનાં શ્યામ, “ઋષ્યજિહવ” નામને કુષ્ઠરોગ કહેવાય છે પીળાં અરુણ-ઈટના જેવાં, લાલ રંગનાં, જેમાં નીલ-લેહિત-લીલાં, લાલ, પીળાં ખરસટ, કઠેર અને સાવથી યુક્ત હોઈ, અને કાળાં અનેક કઠોર અરુષ–ચાંદાં હોય ભારે તથા અતિશય શાંત જે કુછો વારંવાર | આને તે પણ સ્ત્રાવને આવી રહ્યાં હોય અને તે ઉત્પન્ન થાય છે, તેઓને “કિટિભ" કહે.' રૂપી ઉપદ્રવથી જે ઉપદ્રવ પામ્યો હોય તે વામાં આવે છે. કાળાં, ખરસટ, કઠોર “શીતકુઝ” નામનો કુષ્ટરોગ કહેવાય છે. જે તથા મલિન હોઈ અનેક આકૃતિવાળું જે કુષ્ઠ પાકેલા ઉંબરાના ફળ જેવો હોય મંડલ, ખરજથી યુક્ત હોય અને ઋતુના | તેથી જેમાંથી સાવ આવતો ન હોય તેને સંધિકાળમાં થઈ ઉષ્ણકાળમાં અતિશય “ઔદુંબર” નામને કુષ્ઠ રોગ કહેલો છે પીડે છે, તે કપાલ-કે ઘડાની, ઠીકરીના “કાકણ” નામના કુષ્ઠરોગ હાથીને ચામડા જેવી આકૃતિવાળે હેઈ, તે “કપાલ” | જે ખરસટ હોય અને વધ્યા કરતે હોય, નામે કુછ કહેવાય છે; જે કુછ ચીકાશવાળા | તે “ચર્મદલ” નામનો કુષ્ઠરોગ કહેવાય સાવથી યુક્ત, વેદનાવાળા, દાહ, ચેળ, છે; જે કુષ્ઠરોગ, રતવામાંથી ઉત્પન્ન થાય સોય ભેંક્યા જેવી પીડાવાળ, જવર, રતવા અને કાયમ ફેલાયા કરવાના સ્વભાવથી તથા મહાવ્રણના ઘેરાવથી યુક્ત હોય, યુક્ત હોય તેમ જ સ્રાવ, વેદના તથા કમળ તથા ખરસટ જેવું પણ હોય તે કીડાઓથી યુક્ત હોય તે “એકકુછ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy