SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ • ••••••••••••••••••• કાશ્યપ સંહિતા-ચિકિસિતસ્થાન કહું છું, તમે સાંભળોઃ પ્રિયંગુ-ઘઉંલા, *પ્લીહા–હલીમક-ચિકિસિત ગોચના, શતપુષ્પા–સુવા, કુટRટ–અરડૂસો, અધ્યાય ૫ મે તાલીસપત્ર, નલદ–વરણમૂલ અથવા કાળા હલીમનું લક્ષણ વાળાનાં મૂલ, ચંદન-રતાં જળી, સારિવાઅનંતમૂલ કે ઉપલસરી, મહુડાં, અંઠઅખરોટ, મજીઠ, પૃથ્વીકા–મોટી એલચી, .........................ોડશિવલંક્ષા અને ભૂતિક–ભૂતૃણ નામનું ઘાસ-એટલાં | मूर्छा तृष्णा भ्रमस्तन्द्री विषादारुचिगौरवम् ॥१ દ્રવ્યોને સમાન ભાગે લઈ તેઓને કલ્ક - જઠરના અગ્નિનો તથા બળનો ક્ષય બનાવી મગના પાણીમાં તથા ખાટી કાંજીમાં થાય, મૂછ કે બેભાન સ્થિતિ, વધુ પડતી તે કલકને તથા એ પ્રવાહીથી એક ચતુ- તરસ, ભ્રમ, તન્ના કે નિદ્રા જેવું ઘેન, થશ ઓછા તલના તેલને નાખી એ તેલ | વિષાદ-ખેદ, અરુચિ તથા ગૌરવ-શરીરનું પકવવું પ્રવાહી બળી જતાં પકવ થયેલા ભારેપણું–એટલાં* હલીમક રોગનાં લક્ષણે એ તેલથી બાળગ્રહના વળગાડવાળા બાળક- જાણવાં. ૧ ને જે માલિશ કર્યું હોય, તે હરકેઈ પૈત્તિક અથવા પિત્તજનિત હલીમક પિતૃગ્રહ તે બાળકને છોડી દે છે; તેમ જ ! રેગની ચિકિત્સા સિમ્મી-ઘિલોડી કે તેનાં ફળ, કાશ્મર્ય. તસ્ય પ્રતિક્રિયા કર્યાદાત્તપિત્તજ સુધા ગાંભારીકલ, જેઠીમધ, કળથી, બાર, જવ સિદ્ધ માહર્ષ વૃતમ્ ા૨ા. અને લઘપંચમૂલનાં દ્રવ્યોનો કવાથ બનાવી ઉપાધું તતતં તુ સંસવિતા હરકોઈ બાલગ્રહના વળગાડવાળાને તે કવાથ લેનામાનાં તુ ત્રિશુને તિર રૂા | मधुराण्यविदाहीनि विरिक्तं नित्यमाशयेम् । આપે; (તેથી પણ બાલગ્રહ શાંત થાય “ दुर्बलस्य प्रयोज्या तु नित्यं गुडहरीतकी ॥४॥ છે;) તેમ જ ખજૂર, મોથ, નાળિયેરનાં ફલ, વિદ્વાન વૈદ્ય આ હલીમકને (મુખ્યત્વે કમલનાળના અંકુર, મુનક્કા દ્રાક્ષ, મહુડાં વાતપિત્તજનિત સમજીને તેને મટાડવા તથા જેઠીમધએટલાંનાં સૂકાં ચૂર્ણ જે આપ્યાં હેય, તે ચે હરકોઈ બાલગ્રહને માટે (વધુ પડતા) વાતયુક્ત પિત્તને દૂર કરનારી ચિકિત્સા કરવી જોઈએ; જેમ કે વળગાડ મટે છે. ૭૭-૮૩ રેગીના બળને તથા કાળને જાણનારા વૈદ્ય કાતાનિ શુQUનિ . ગળના સ્વરસમાં ભેંસનું દૂધ મિશ્ર કરી (ચાર ગણું) પ્રવાહીમાં તેથી એક ચતુર્થાશ ઇતિ શ્રીકાશ્યપ સંહિતા ચિકિન્સિસ્થાન વિષે “બાલગ્રહ ઘી પકવવું જોઈએ; પછી તે પક્વ ઘીમાંથી ચિકિસિત” નામનો અધ્યાય ૪ થો સમાપ્ત હલીમકના રેગીને ચગ્ય માત્રા આપી તે દ્વારા તેને નેહયુક્ત થયેલું જાણું તે પછી એ રોગીને સંસન-ઔષધ આપી વિરેચન કરાવવું જોઈએ. તે સંસન આ પ્રકારે * આ અધ્યાયનાં શરૂનાં ૮ પાનાં જેટલે ગ્રંથ ખંડિત થયેલ છે તેથી તે ઉપલબ્ધ નથી. ૪ આ હલીમક રોગ એ પાંડુ રોગને જ એક ભેદ છે એમ ચરકાદિ ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે, તે ત્યાં જ જોવું જોઈએ.
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy