SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ માલમહ–ચિકિત્સિત—અધ્યાય ૪થા ફ્રાળુ' નસાતર, બિલ્વફળ તથા શીતશિવ એટલે સ ધવ અથવા શલેયપુષ્પ-છડીલા કે પથ્થરફૂલ-એટલાં દ્રબ્યાને સમાન ભાગે લઈ તેઓના ક્વાથ મનાવી સહેવાય તે રીતે શીતપૂતનાના વળગાડવાળા ખાળક પર સિંચન કરવું; પછી એ ક્વાથથી સિંચન કર્યાં બાદ નીચે જણાવેલા તેલથી માલિશ કરવું જોઈએ એ પવ તેલને તમે સાંભળે-જેમ કે, મેામૂત્ર, મકરાનું સૂત્ર, માથ, દેવદાર, કઠ તથા સર્વગ ધ–એટલાં દ્રબ્યાને સમાન ભાગે લઈ તેઓનેા ક્વાથ બનાવી તેમાં એ ક્વાથથી એકચતુર્થાંશ તેલ પકવવું (અને એ તેલનું શીતપૂતનાના વળગાડવાળાને માલિશ કરવું). ૭૦-૭૩ | છે | વિવરણ : અહી' મૂળમાં જે સર્વાંગધ દ્રવ્ય કહેલ છે, તેનુ લક્ષણ સુશ્રુતે સૂત્રસ્થાનના પહેલા અધ્યાયમાં આમ કહ્યું છે કે ચાતુર્ગાતપૂર તોगुरुङ्कुङ्कुमम् । लवङ्गसहितञ्चैव सर्वगन्धं विनिर्दिशेत् । તજ, તમાલપત્ર, એલચી અને નાગકેસર-યાતુતર્ક કપૂર, કક્કોલ, અગર, કેસર તથા લવિંગએટલાં સુગધી દ્રવ્યાને સમાન ભાગે એકઠાં કરવામાં આવે તેને “ સર્વાંગધ' કહેવામાં આવે છે. ૪૭૭ એ ખાળક શીતપૂતનાના વળગાડથી છુટી જાય છે. ૭૪,૭૫ શીતપૂતનાને વળગાડ છેડાવનાર ધી खदिरं रोहिणीसारं पलाशं ककुभत्वचम् । एतं संभृत्य संभारं क्षीरे सर्पिर्विपाचयेत् ॥७४॥ तत् सिद्धं लेहयेत् काले शर्कराक्षौद्रमात्रया । शीतपूतनया प्रस्तो मुच्यते पथ्यभोजनः ॥ ७५ ॥ | ખેરસાર, રાહિણીસાર-કહૂના કે કાયફૂલના સાર, ખાખરાની છાલ કે ફૂલ અને કડાછાલ એટલાં દ્રવ્યાના સમુદાયને એકત્ર કરી તેઓના કલ્ક બનાવીને તેનાથી ચારગણા દૂધમાં ઘી પકવવું; પ્રવાહી ખળી જતાં પક્વ થયેલું તે ઘી, સાકર તથા મધની ચેાગ્ય માત્રા સાથે ચેાગ્ય સમયે–સવારે ને સાંજે શીતપૂતના ના વળગાડવાળા બાળકને ચટાડવું અને તેની ઉપર પથ્ય ભાજન કરાવવું; તેથી | / શીતપૂતનાના વળગાડ છેડાવનાર ગ્રૂપ નૃપ્રોનૂતળાં પુરીષાળિ સમાનચેસ્। અગ્નિજ્ઞેયસ્તજોનિ વિદ્યુમન્ત્ર્શ્વ ધ્રૂવનન્ દ્॥ શીતપૂતનયા પ્રસ્તે તચેર = વિિિષ્ઠતમ્। | સવ માલગ્રહાની સામાન્ય ચિકિત્સા अत ऊर्ध्वं तु सर्वेषां शृणु सामान्य भेषजम् ॥७७ શિમન્થઃ વજો વળ: પામિ:/ નિશાનજી: વોટરુઃ પૂતિષ્ઠા ગોપિત્તથા I૭૮ एतेन परिषिक्तस्य तैलमभ्यञ्जनं शृणु । પ્રિયકૢ રોષના ચૈવ રાતપુષ્પા યુટન્નટમ્ ॥૨॥ સાહીપત્ર નહતું તથા અનાવેિ। मधूकाङ्कोटमञ्जिष्ठा पृथ्वीका भूतिकानि च ॥८०॥ एतस्तैलं समं सिद्धं मुद्गाम्लोदकसंयुतम् । एतेन बालमभ्यक्तं मुञ्चत्याशु पितृग्रहः ॥ ८१ ॥ बिम्बीका श्मर्यमधुकं कुलत्था बदरा यवाः । खुड्डाकपञ्चमूलस्य निष्काथं चात्र दापयेत् ॥८२॥ खर्जूरं मुस्तकं चैव नारिकेलफलानि च । नालिकाङ्कुरमृद्वीका मधूकं मधुकं तथा ॥ ८३ ॥ હવે બધા ચે ખાલગ્રહોની સામાન્ય ચિકિત્સા તમે સાંભળેા : અરણી, કુરખક–કાંટા અશેળિયેા, વરુણુ-વાયવરણા, લીખડા, હળદર, પાટગલ-નડઘાસ, પૂતિકા—ચિરખિલ્લ–કરજ, અને રાહિષ–ઘાસ–એટલાં દ્રવ્યોને સમાન ભાગે લઈ અધકચરાં કરી તેના ક્વાથ કરી તેના વડે હરકેાઈ માલગ્રહના વળગાડમાં સિંચન કરવું અને તેનાથી સિંચન કર્યાં પછી જે ઔષધપવ તેલથી માલિશ કરવું જોઈએ, તે હવે હું ગીધની, ઘુવડની, તરન્નુ–રીંછ કે વરુની વિશ્વા-હગાર લાવવી; અને ચિત્રક, અકરાંનાં રૂવાંટાં, તથા પિચુમટ્ઠ–લીંબડાનાં પાન લાવવાં–એ બધાંને એકત્ર કરી તેના શીતપૂતનાના વળગાડવાળાની પાસે ધૂપ કરવા. એ પણ શીતપૂતનાના વળગાડવાળા માટેના ઉપચાર છે. ૭૬
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy