________________
માલગ્રહ–ચિકિસિત—અધ્યાય ૪થા
૪૭૫
www
AAAA
કે વિપરીત હાય અથવા પેાતાના કુળ તથા આચાર સાથે ખીજાઓના કુળાચારથી મિશ્ર હાય, તેવા વણુસકર લેાકાને પેાતાના ખારાકરૂપે મનાવ−તે સાંભળી એ કાતિ કેયની પરિચારિકા તે મુખમ’ડિકાએ ‘તથાસ્તુ' એમ કહ્યું હતું; અને તે મુખચર્ચિકા ’ એના બીજા નામે લેાકમાં જાહેર થઈ હતી; હવે તે મુખચિકા અથવા મુખમ`ડિકાની જે ચિકિત્સા છે; તેને તમે સાંભળેા. ૫૬-૬૫ મુખમ`ડિકાની ચિકિત્સા
"
આભૂ
થી શણગાર્યા હતા અને તેમના લલાટમાં તથા નેત્રા પર ચિત્રરૂપે ખાણને ચીતયુ" હતું; તેમ જ તેમની નાસિકા, ગાલ, દાઢી તથા મુખ ઉપર ખીજાં અલગ ચિત્રા કર્યાં હતાં; તે પછી ગંધા, અપ્સરાઓ તથા (શિવ-પાવ તીના ) ગણા એ કાર્તિકેયને રમાડવા લાગ્યા હતા; તે પછી ભગવાન કાર્તિકેયે માળપણાથી પેાતાની માતા પ્રત્યે આમ કહ્યું હતું કે, • આ શ્રી મહાદેવજીના જટાસમૂહ જ તમે મને વિશેષ ભૂષણુરૂપે આપા એટલે કે શ્રીમહાદેવજીના જટાના પિવિત્વતાવિવીધવેદસ્તાઃ। સમુદાયને જ તેમાં રહેલ ચંદ્રરૂપી તેજ્મેતેસ્તુ સંયુ ં તિમસનં શિશોઃ ॥૬॥ ષષ્ણુ સાથે તમે મને આપે।’; એમ વારંવાર કાઠલ, બિલ્વલ, અરણિકા, તૂરિયાં તે માગ્યા છતાં કાર્તિકેય તે ન જ મેળવી અને એરડા એટલાં ઔષધ દ્રબ્યાને એકત્ર શક્યા ત્યારે તે કાર્તિકેય રાષે ભરાયા અને પેાતાના મુખ ઉપરના બધાય અલંકારકરી ફૂટીને તેઓના ક્વાથમાં જે તેલ પકવ્યું ને ભૂંસી નાખી તેના પૃથ્વી પર ત્યાગ હાય તેનું મુખમ`ડિકાના વળગાડવાળા કરી દીધા હતા; તે કારણે ત્રણે લેાકા ખાળકને અભ્યંજન-માલિશ કરવાથી તે ખળભળવા લાગ્યા હતા; અને જ્ઞાનભ્રષ્ટ થઈ હિતકારી થાય છે. ૬૬ બેભાન અન્યા હતા; તેમ જ શિવ- મુખમ’ડિકાના વળગાડમાં હિતકર લઘુપાર્વતી પણ વ્યાકુળ બન્યાં હતાં અને તેમણે પેાતાના આભૂષણરૂપ ચન્દ્રને શ્રી કાતિ કેયને આપી દીધા હતા. તે દિવસથી માંડી શિવ, પાર્વતી, ગણેશ, કાર્તિકેય, નંદી, રુદ્રદેવ તથા રેવતી-એ સાતના મસ્તક પર આભૂષણરૂપે ચંદ્ર દેખાય છે. પર`તુ એ વખતે કાતિ કેચે પેાતાના મુખ ઉપરના જે અલંકારના ક્રોધથી ત્યાગ કર્યાં હતા, તે · મુખમ`ડિકા' નામના ક્રૂર ખાલગ્રહ રૂપે ઉત્પન્ન થયેલ હતા; અને તે ગ્રહ ક્રોધશ્રી જાણે કે બધુ ખાળી નાખશે કે શું એવા દેખાવા લાગ્યા હતા; તેને જોઈ ક્રાતિ કેયે તે મુખમાંડિકા-માલગ્રહને આમ કહ્યું હતું કે– હે મહાભાગ્યશાળી સુખમડિકા ! તું જેએના આકાર તથા કર્મી સ'કી હાય એટલે કે વિકૃત કે એડાળ અથવા પેાતાના કુળ તથા ધમ થી વિરુદ્ધ
પંચ મૂલાદિ પક્વ નૃતયેાગ વુડ્ડા; પશ્ચમૂજ = ચોનાોથ મયૂહિલા / મજૂત્તિ ત્વચ: ક્ષીરી વિષ્વસ્થŘધૃત શ્વેત્ ॥૬૭ - ગથ્થું ક્ષીર ગવાં વ રામધુસંયુતમ્ । વિયેત્ જોમિત યાજસ્તતઃ સંવદ્યતે ધ્રુવી ૫૮
ખુડ્ડાક નામનાં લઘુપંચમૂળ, અરડૂસી, ‘મધૂલિકા' નામનું પાણીમાં થતું જેઠીમધ, મહુડાં, વડ, પીપળો, પીપર, પારસપીપળા અને ઉંબરા–એ ક્ષીરી વૃક્ષેાની છાલ તથા પીપર એટલાં દ્રવ્યેાને સમાન ભાગે લઈ અધકચરાં કરી ગાયના દૂધમાં પકવવાં અને તેની સાથે ગાયનું ઘી દૂધથી ચેાથા ભાગે મિશ્ર કરી પકવવું. પ્રવાહી મળી જતાં પક્વ થયેલું તે ધી, એક કાલ (૬ માસા) પ્રમાણે જે ખાળક પીએ, તે (મુખમ’ડિકાના વળગાડથી મુક્ત. થઈ) સુખી થાય છે. ૬૭,૬૮