SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ કાશ્યપસ હિતા–ચિકિત્સિતસ્થાન wwwwwww હિકા, પુરીષરાધ–વિષ્ઠાનું અટકવું, મૂત્રરાધ- છીલા ' નામથી જણાવી તેને વાયુના પ્રાપથી જ મૂત્રનું' અટકવું, આમાન-આફ્રા, શૂલ, થતા સૂચવ્યા છે. યાનિરાધ, ચાનિદોષ, ભય'કર ચાનિશૂલ, વેપશુ–ક'પરાગ, ઊલટી, માહ-મૂર્છા, મન્યાસ્તંભ-ગળાની નાડીનું સજ્જડ થવુ, હેતુગ્રહ–હડપચીનુ' ઝલાવું, જવર, અતિસાર– વધુ પડતા ઝાડા થવા, વરાતિસાર, વૈસપ– રતવા, બ્રુ-દાદરના રાગ, પામા-ખસના શગ, વિચચિ કા-બેય હાથ પર થતા ફાટવાના રાગ- કિટિભ ’નામના એકજાતના કાઢ, શરીર પરના વિસ્ફાટક, અર્ધા માથાની પીડાઆધાશીશી, હૃદયરોગ, નેત્રરોગ, પ્લીહાઅરાળના રાગ, યક્ષુ-સાજાના રાગ,કામલા-ગાંઠ કમળાના રોગ અને તે સિવાયના બીજા ઘણા રોગો કસુવાવડ થયેલી સ્ત્રીના શરીરમાં ઉત્પન્ન થાય છે; એ બધા રાગો ઘણા જ પ્રકાપ કરે છે—ખૂબ વિકાર કરે છે, એ કારણે હવે પછી તેની ચિકિત્સા પણ અહી અમે કહીએ છીએ. ૮-૧૨ સુશ્રુતની ટીકાના કર્તા ધાણેકરે આ ‘વાતાછીલા ' રાગને મૂત્રાધાતને જ એક ભેદ કહ્યો છે. જેમકે સુશ્રુતે ઉત્તરતંત્રના ૫૮ મા અધ્યાયમાં આ સંબધે આમ કહેલ છે-રાત્તાશય વસ્તુંથ વાયુન્તરમાશ્રિતઃ। અઠ્ઠીાવન્દ્વનું પ્રથિ રોય્ય་મુન્નતમ્॥ વિમ્મૂત્રાનિ ત્ર સત્રામાન7 ગાયતે । યેવનાં ત્ર વા વસ્તી વાતાશ્રીરુતિ તાં વિદુઃ ।। કાઠાની અંદર આશ્રય કરી રહેલેા વાયુ વિષ્ઠાના તથા બસ્તિમૂત્રાશયના માની વચ્ચે રહી ‘ અન્નીલા ’નામના લંબગોળ પથ્થરના જેવી ધાટી ગાંઠને કરે છે, જે અચલ-સ્થિર તથા ઉંચાઈવાળી હોય છે; એ ગાંઠને લીધે વિશ્વાનું, મૂત્રનું તથા અપાનવાયુનું અટકવુ થાય છે અને ત્યાં વિશ્વાના તથા મૂત્રના મામાં આષ્માન-આફરા પણ થાય છે અને તે માર્ગમાં અતિશય વેદના પણ થાય છે; એ તે વિવરણ : અહીં મૂળમાં રક્તપ્રદર પછી જે - વાતાછીલા ’ રાગ કહ્યો છે, એ એક જાતનેા વાતરાગ જ છે અને મૂત્રાધાતરાગને તે એક જ ભેદ જ છે. આ રેગનુ લક્ષણ સુશ્રુતે નિદાનસ્થાન ના પહેલા અધ્યાયના ૪૦ મા શ્લેાકમાં આમ કહ્યું છે કે, અન્નીજાવટ્ટુન પ્રન્થિમૂર્છામાયતનુન્નતમ્ । વાતાત્રીજાં વિજ્ઞાનીયાદિમાંનવિરોધિનીમ્ | નાભિની નીચે ‘ અર્થલા ’ નામના લંબગાળ પથરા જેવી ઘાટી, ઊચી તથા નીચેના ભાગમાં વિસ્તારવાળી જે સ્થિર અથવા ચંચળ આમતેમ ફરતી ગાંઠ વાયુના પ્રાપથી થાય છે, તેને વાતાષ્ટીલા નામે જાણવી. એ વાતાીલા ગાંઠ બહારના માર્ગને રાકનારી હાય છે. એટલે કે લિલ્ડંગના, યાનિના તથા ગુદાના માને રોકી લે છે, તેથી વિશ્વાનું, મૂત્રનું તથા નીચેની ગતિવાળા અધેવાયુનું અટકવું છે. અહીં' આમ સમજવાનુ` કે આ અન્નીલારીંગ પિત્તના કે કફના પ્રકૈાપથી થતી નથી; એ જ અભિપ્રાય દર્શાવવા માટે આ રાગને વાતા- / કહે છે. ૮-૧૨ રાગને વઘો વાતાછીલા ' નામે જાણે છે. છે. ' વળી અહીં'ના મૂળમાં પામા-ખસના રાગ પછી વિચિકા’ નામા જે રાગ કહ્યો છે, તેનું પણ લક્ષણ સુશ્રુતે નિદાનરથાનના ૫ મા અધ્યાયમાં આમ કહ્યું છેઃ રાજ્યોતિર્તિઃ સન્ના મન્તિ શાત્રેવુ વિશ્વવિદ્યાયામ્ । વિચર્ચિ કા રાગમાં શરીરના બધાયે આવવામાં ગાત્રોમાં એટલે કે ખાસ કરી બન્ને હાથ ઉપર અતિશય રૂક્ષ હોઈ ખૂબ વધુ પ્રમાણમાં ચેળ, દાહ તથા પીડાથી યુક્ત જે રેખારૂપ ફાટા થાય છે, તે રાગને ‘વિચĆિકા' નામે કહે છે; પણ એવી જ ફાટા જો પગમાં થાય છે, તેા તેને વિપાદિકા કહે છે. ( આ વિ`િકા પણ એક જાતના કાઢને જ રાગ ગણાય છે. ) વળી અહીં ‘કિટિભ' નામનેા એક જાતના ક્રેાઢ કહ્યો છે, તેનું પણ લક્ષણ સુશ્રુતે ત્યાં નિદાનસ્થાનના ૫મા અધ્યાયમાં આમ કહ્યું છે; જેમકે યત્ જ્ઞાવિ વૃત્ત વનમુત્રન્તુ | તત્ શિલ્પTMો નિટિમ વન્તિ / જે ક્ષુદ્ર કાઢ સ્રાવથી યુક્ત ગોળાકાર, રૃ, ઉગ્ર ચેળથી યુક્ત, સ્નિગ્ધ અને કાળી કીટીરૂપે થાય છે, તેને કિટિભ નામે | .
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy