________________
કાશ્યપસ`હિતા–ચિકિત્સિતસ્થાન
૪૫૮
તે પ્રવાહિકા રાગમાં માણુસ વાયુ સહિત દાહની સાથે, શૂલની વેદના સહિત, ભારે, ચીકાશથી યુક્ત, ધોળા રગના, કાળાશયુક્ત અથવા રતાશવાળા કને અતિશય જોર કરતા બહાર કાઢે છે. ૨-૪ શાથરોગ-સાજાની ચિકિત્સા वर्षाभूमूलनिष्काथं योजयेद्देवदारुणा । તત્ વિષેમધુસંયુ ં ના શ્રી મૂર્વયા સદ્દ || સાટોડીના મૂલના ક્વાથ બનાવી તેમાં દેવદાર તથા મેારવેલનુ ચૂર્ણ અને મધ મિશ્ર કરી સેાજાના રાગવાળી સ્ત્રીએ તે પીવા. ૫
/
કામલારોગ-કમળાની ચિકિત્સા पिप्पल्यङ्कोटमूलानि वाजिलेण्डरसं तथा । माहिषेण पिबेदना कामलायां चिकित्सितम् ॥६॥ કમળાના રોગમાં પીપર, અંકોલનાં મૂલ અને ઘેાડાની લાદના રસ લેસના દહીંની સાથે પીવા. (તેથી કમળાના રોગ મટે આ તેનુ' ઔષધ છે. ) ૬ હૃદયરોગનું ઔષધ
मातुलुङ्गरसः पेयः सैन्धवेन सुयोजितः । हृदि शूलस्य भैषज्यं श्रेष्ठमित्याह कश्यपः ॥७॥ पिप्पलीमूलकल्कस्तु पत्रं गन्धप्रियङ्गवः । मातुलुङ्गरसश्चैव हृदि शूलस्य भेषजम् ॥ ८ ॥ प्रियङ्गवोऽथ पिप्पल्यो भद्रमुस्तं हरेणवः । क्षौद्रं बदरचूर्ण च षडङ्गं हृदयौषधम् ॥ ९ ॥
wwwwwwww
ત્વચાગત વાતરોગની ચિકિત્સા શિખો માંલતઃ પથ્થઃ સયેનાવવૃગિતઃ। માનેિાિવાવિયા છેૢચિમાતે ટ્॰
ત્વચાગત વાયુના રોગમાં સેંધવનું ચૂ ભભરાવેલા સ્નિગ્ધ માંસરસ પથ્ય છે અથવા ભેંસના ખાટા દહીંમાં સાડી ચાખાના ભાત મિશ્ર કરી ખાવેા એ પણ હિતકારી છે.
ઊવાત રોગની ચિકિત્સા માહીતી લેન્થવ ઇમેવ ચ । સપ્તાળિત ધૃતં ચૈવ છેદ િિનાપદઃ ॥૨॥ ભદ્રદારુ-દેવદાર, હરડે, સિધવા અને કઠ, એટલાંનુ ચૂર્ણ અને ફાણિત-અપવ કાચા ગાળની રાખ અને ઘી એટલાં મિશ્ર કરી લેહ–ચાટણુરૂપ બનાવીને જો ચાટવામાં આવે તા ઊવાત-ગેસના રાગના તે
નાશ કરે છે. ૧૧
હેડકી તથા શ્વાસરોગની ચિકિત્સા पिप्पल्यो गैरिकं भार्गी हिङ्गु कर्कटकी तथा । समाक्षिको भवेलेहो हिक्काश्वासनिबर्हणः ॥ १२॥
પીપર, ગેરુ, મેાથ અને સૂંઠ એટલાંને સમાનભાગે લઈ ચૂણુ બનાવી ( ચેાગ્ય માત્રામાં) મધની સાથે મેળવી લેહરૂપે ( ચાટણ ) અનાવીને ચાટવામાં આવે તેા હેડકીના તથા શ્વાસરાગના તે નાશ કરે છે. ૧૨
ખિજોરાંના રસ સેંધવની સાથે મિશ્ર કરીને પીવો. એ હૃદયમાં નીકળતાં શૂલનું તે શ્રેષ્ઠ ઔષધ છે, એમ કશ્યપ કહે છે;
જઠરાગ્નિદીપન ઔષધ पिप्पलीपिप्पलीमूलं मुस्ता नागरमेव च । ટ્રીપનીય વિવેàત વયલા રાજાઽન્વિતમ્ ॥૩॥ પીપર, પીપરીમૂળ-ગંઠોડા, માથ અને - સૂંઠ એટલાંના ચૂર્ણને સાકરના ચૂર્ણથી મિશ્ર તેમજ પીપલીમૂલ–ગઠાડાના કલ્ક, તેજ- | કરી દૂધની સાથે તે પીવાથી જઠરના પત્ર અને સુગ ́ધી ઘઉંલા એટલાંના ચૂર્ણ | અગ્નિ પ્રદીપ્ત થાય છે. ૧૩ તથા ખિજોરાંના રસ જો પીધેા હાય તા ગણિીના સદાચાર હૃદયમાં નીકળતાં શૂલનુ તે ઔષધ અને નિત્યં ભાતા ચ ઢા ૨ શુક્રવસ્ત્રધા રુત્તિઃ । છે, હૃદયના ફૂલને તે મટાડે છે; તેમ જ ફેવવિત્રપરા સૌમ્યા મિની પુત્રમનિની ॥ ઘઉંલા, પીપર, નાગરમાથ, વટાણા, મધ નૈવોન્નતા ન પ્રળતા ન પુરૂં થાŽચિમ્। ખેરનું ચૂણુ એ વસ્તુઓને એકત્ર કરી તે ક્રેનનું તથા હારૂં સંધાતું રાવિ વર્તયેત્ ॥G સેવાય તા હૃદયરાગનું તે ઔષધ બને છે.
પુત્રની ઇચ્છાવાળી સગર્ભા સ્ત્રીએ હંમેશાં