________________
કાશ્યપસહિતા ચિકિત્સિતસ્થાન
૪૫૨
શ્લેષ્મજવર અથવા કવરનાં લક્ષણા આમ કહ્યાં છે; જેમ કે, યુવેવ જેવછે રારીને રામ્યામનાંમવ્રુદ્વિર્યાં भुक्तमात्रे पूर्वरात्र वसन्तकाले वा विशेषेण, गुरुगात्रत्वं, મનન્નમિાત્ર:, સ્ટેનપ્રસેજો, મુલભ્ય ૨ માધુર્ય, દૃાસો, દૈત્યોપઙેવ:, જ્ઞિમિતî, હર્તિ:, મૃત્યુલ્લિતા, નિદ્રાધિ, સ્તમ્મ:, તન્ત્રા, શ્વાસ:, યાસ:, પ્રતિશ્યાયઃ, ધૈર્ય, ચૈત્ય જ નહનયમવનમૂત્રપુરીજવવામસ્ત્યર્થ, શીતવિદશ્રિ મુરામમેમ્પ ઉત્તિઇન્તિ, ૩૫મિત્રાયતા, નિવાનોસ્તાનામનુવશયો વિપરીતોપાયશ્રુતિ રહેÇÜજિજ્ઞાનિ મન્તિ –કફજવરમાં જે લિગા કે લક્ષણ્ણા થાય છે, તે આમ સમજવાં; જેમ કે એકીવખતે આખાયે શરીરમાં વર આવી પહેાંચે અને ચાપાસ ખૂબ વધી જાય; ખોરાક ખાધા હોય કે તરત અથવા દિવસના પહેલા ( ચાર કલાકના ) ભાગમાં અથવા રાત્રિના પ્રથમના આર ંભકાલે કે આગલી રાત્રે અથવા વસંતકાળે કક્ ખાસ વિશેષે કરી કાપે છે અને વરતે ઉત્પન્ન કરે છે; તેમ જ અતિશય વધારે છે; કવર આવ્યા હોય ત્યારે શરીરના અવયવ ભારે થઈ જાય છે; ખારાક પર અમિલાપ કે ઈચ્છા ન થાય કફની લાળા ઝરે; માઢુ મધુર થઈ જાય; માળ-ઉબકા આવ્યા કરે; હૃદય જાણે કે કફથી લેપાયું હોય એમ જણાય; શરીરને ભીનાં કપડાંથી જાણે કે લપેટાયું હાય એવું લાગે; ઊલટી થાય; જરનેા અગ્નિ મંદ થઈ જાય; નિદ્રા ખૂબ આવે; શરીર સજ્જડ થઈ જાય; ઘેન થાય; ઉધરસ આવે; શ્વાસ અને પ્રતિશ્યાય સળેખમ થાય; ટાઢ વાય અને નખા, નેત્રા, મેહું, મૂત્ર, વિષ્ઠા તથા ચામડી ખૂબ ધેાળી થઈ જાય; આખાયે શરીર પર શીતની ફાલ્લીએ ઊઠી આવે; ગરમ પદાર્થોની તથા ગરમીની ઇચ્છા થાય; અને નિદાન તરીકે પહેલાંનેા ઉપયોગ દુઃખકારી થાય; તેમ જ નિદાનથી વિપરીતને ઉપયાગ સુખકારી થાય છે; એમ તે કફ જવરનાં લક્ષણા જાણવાં '
એમ વાત, પત્ત અને કફના જવરનાં લક્ષણા કહીને તે જ ઠેકાણે (ચેાથા દ્વન્દ્વજ) વાતપિત્તજ વરનાં લક્ષણ્ણાને ચરક આમ કહે છે કેशिरोरुक् पर्वणां भेदो दाहो रोम्णां प्रहर्षणम् । कण्ठास्यशोषो वमथुस्तृष्णा मूर्च्छा भ्रमोऽरुचिः ॥ स्वप्ननाशोऽतिवागजृम्भा वातपित्तज्वराकृतिः ॥ भाथाभां
પીડા થાય, શરીરના સાંધાએ જાણે કે ચિરાઇ જતા હોય તેવું લાગે, આખા શરીરે દાહબળતરા થાય, રૂંવાડાં ખડાં થઈ જાય; ગળુ અને માઢું સૂકાય; ઊલટી થાય; તેમજ મૂર્છામૂંઝવણુ અથવા બેભાન સ્થિતિ થાય; અરુચિ થાય—કંઈ પણ ગમે નહિ; નિદ્રાને નાશ થાય; ધણા બકવાદ ચાલે અને બગાસાં આવ્યા કરે; એ વાતયુક્ત પિત્ત દોષથી ઉત્પન્ન થયેલ દ્વન્દ્વજ જવરનું લક્ષણ સમજવું. એમ તે ચોથા ધ્રૂજ જવરનું લક્ષણ કહ્યા પછી ચરકે તે જ ઠેકાણે પાંચમા જ વાતકફજ્વરનું લક્ષણ આમ કહ્યુ છે કે શીતળો ગૌરવ તન્દ્રા સૈમિર્ત્ય પર્વનાં ચ
શિરોત્રહઃ પ્રતિશ્યાય : વાસ: સ્વેવાપ્રવર્તનમ્ || સન્તાવો મધ્યવેશ્ર વાતરòષ્ણજ્વરાકૃતિઃ ॥-ટાઢ વાય, શરીરમાં ભારેપણું થાય; નિદ્રા જેવું ઘેન—તન્દ્રા થાય; મિત્ય એટલે કે શરીર પર ભીનું કપડુ' લપેટડ્યુ હાય એમ લાગે; સાંધાએમાં પીડા થાય; માથું પકડાય; પ્રતિશ્યાય—-સળેખમ થાય; કાસ-ખાંસી ઉધરસ આવે; પરસેવા લગારે ન આવે સંતાપ હાવાની સાથે જ્વરને વેગ મધ્યમ હાય; એ વાતયુક્ત કફના ( દ્વન્દ્વજ-પાંચમા ) જવરનું લક્ષણુ કહ્યું છે.
તે પછી ચરકે ત્યાં જ ટ્ટા ક ્–પિત્ત જ્વર(Āન્દ્રજ )નાં લક્ષણા આમ કહ્યાં છે, જેમ ४, मुहुर्दाहो मुहुः शीतं स्वेदस्तम्भो मुहुर्मुहुः । મોહ: જાસોઽવિસ્તૃળા સ્ટેવિત્તપ્રવર્તનમ્ ॥ તિત તિત્તાશ્યતા તમ્નાસ્ટેપિત્તળ્યાકૃતિઃ ।। શરીરમાં વાર વાર દાહ થાય અને વારંવાર શીત થાય, ટાઢ લાગે, મેહ-મૂર્છા કે મૂંઝવણ થાય; કાસ-ખાંસી ઉધરસ આવે; અરુચિ-અણુગમા થાય તરશ લાગ્યા કરે; કફ અને પિત્તની પ્રવૃત્તિ થાયબહાર નીકળ્યા કરે, મેહું કફથી લેપાયું રહે અને કડવું જણાય અને તન્દ્રા કે નિદ્રા જેવુ. ધેન થાય-એ કયુક્ત પિત્તના-દ્વન્દ્વજરનાં લક્ષણા જાણવાં. એમ છ જ્વરાનાં લક્ષણા કહ્યા પછી ચરકે ત્યાં સાતમા સનિપાત જ્વરનાં લક્ષણા આમ કહ્યાં છે; प्रेम हे संनिपातज्वरस्योर्ध्वम तो वक्ष्यामि लक्षणम् । क्षणे दाहः क्षणे शीतमस्थिसन्धिशिरोरुजा । सास्रजो कलुषे रक्ते निर्भुग्ने चापि दर्शने || सस्वनौ सरुवा