SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિસૂત્રીયશારીર–અધ્યાય પમ ૪૩૩ થી સગર્ભા પીડાતી હોય ત્યારે તેને | સગર્ભાએ કંટાળ્યા વિના શરમ વ્યાયામ કે શારીરશ્રમ કરાવવો, તે યોગ્ય છોડીને પ્રસવ કરે નથી, કેમ કે એ અવસ્થામાં તે જે વ્યાયામ | કવિISત્તસ્માનિવિUTT(ડ)ત્રપવિતા સેવે તો એ સગર્ભા સ્ત્રીને તરત જ નાશ કરે वृद्धस्त्रीद्रव्यसंपन्ना प्रजायेत प्रजार्थिनी ॥ ३८॥ છે; તેમ એ જે તેને વધુ ચાલવામાં આવે તો એ કારણે વારંવાર બેઠેલી (વેદનાથી) તેથી પણ નજીકમાં આવેલા ગર્ભને તે નાશ નહિ કંટાળેલી અને શરમ વિનાની થયેલી કરે છે, એટલું જ નહિ પણ એ વેળા પ્રસવ તે સગર્ભા સ્ત્રીએ વૃદ્ધ સ્ત્રીઓ તથા ગ્ય પરાયણ થયેલી તે સ્ત્રી જે વ્યાયામાદિ શ્રમ દ્રવ્યની સાથે રહી સંતાનની ઈચ્છા રાખીને કે વધુ હેરફેર કરે તો તેનાથી દેહને નાશ પ્રસવ કરવો જોઈએ. ૩૮ કરે તેવા મહાઘોર વિનાશને અથવા મરણ પ્રસવકાળ થયા છતાં પ્રસવમાં વિલંબ કારક અનર્થને પ્રાપ્ત થાય છે. ૩૬,૩૭ થાય તો તે માટેના ઉપાય વિવરણ : ચરકે પણ શારીરના ૮ મા वचा लाङ्गलिकी कुष्ठं चिरबिल्वैलचित्रकाः। અધ્યાયમાં આ સંબંધે પણ આમ કહ્યું છે કે चूर्णितं मुख(हु)राजि तथा शीघ्र प्रजायते ॥३९ तन्नेत्याह भगवानात्रयः-दारुणव्यायामवर्जनं हि आजिब्रेद्भूर्जधूपं वा न मेरोर्गुग्गुलोस्तथा । गर्भिण्याः सततमुपदिश्यते, विशेषतश्च प्रजननकाले अथ(धः) प्रपद्यते गर्भस्तथा क्षिप्रं विमुच्यते ॥४० प्रचलितसर्वधातुदोषावाः सुकुमार्या नार्या मुसलव्यायाम | पार्श्वसन्धिकटीपृष्ठं तैलेनोष्णेन म्रक्षितम् । समीरितो वायुरन्तरं लब्ध्वा प्राणान् हिंस्यात् , दुष्प्र- | मृद्गीयुरवकर्षेयुःशनैःप्राझ्यः स्त्रियःसुखाः(खम् )। तीकारा हि तस्मिन् काले विशेषेण भवति गर्भिणी, વજ, કલિહારી, કઠ, ચિરવિ -કરંજ, તH-મુસપ્રદ વરિહાર્યપૃષયો મન્યતે, ઝુમ્મળ | નાની એલચી તથા ચિત્રક-એટલાં દ્રવ્યોને Hળે પુનરગુડેમિતિ | આત્રેય ભગવાને કહ્યું સમાનભાગે લઈ તેનું બારીક ચૂર્ણ કરી તેને કે, ને, તે એમ નથી, કારણ કે ગર્ભિણી સ્ત્રીએ વધુ | જે સગર્ભા સ્ત્રી (પ્રસવમાં વિલંબ થાય ત્યારે) પડતો શારીરશ્રમ તો ત્યજવો જોઈએ, એમ જ તે વારંવાર જે સુંઘે, તે તરત જ પ્રસવ પામેસંબંધે ઉપદેશ કરાય છે; અને તેમાંયે પ્રસવકાળે | બાળકને જન્મ આપે છે; અથવા ભાજપત્રને, તે વિશેષે કરી ખાસ તેવો શારીરશ્રમ અવશ્ય | નમેરુ-સરલકાછ કે દેવપુનાગ વૃક્ષ કે રુદ્રાક્ષ ત્યજવો જ જોઈએ, કેમ કે તે સમયે જેની સર્વ તથા ગૂગળનો ધૂપ જે સગર્ભા સ્ત્રી સુંઘે તો ધાતુઓ તથા દોષો પોતાના સ્થાનેથી વિશેષે ચલિત તેણીને (રોકાયેલો પકવ) ગર્ભ નીચેના થયાં કે ખળભળી ઊઠ્યાં હોય તેવી અને અતિશય | | ભાગમાં આવે છે અને તરત જ ગર્ભાકમળ તેવી પ્રસવપરાયણ તે સગર્ભા સ્ત્રીને વાયુ શયમાંથી છૂટા પડે છે (તેમ જ પ્રસવ સાંબેલું લઈ ખાંડવાના પરિશ્રમથી પ્રેરાઈને કે પામે છે; ) વળી જે સગર્ભા સ્ત્રીનો ગર્ભ અતિશય પ્રબળ થઈને ઊલટો અવકાશ મેળવી છેક હૃદય સુધી પહોંચી જઈ તે ગર્ભિણ સ્ત્રીના પ્રસવકાળ વીત્યા છતાં જે રોકાઈ રહ્યો હોય અને પ્રસવ પામતો ન હોય, તો પ્રસવ પ્રાણને પણ નાશ કરે છે. કેમ કે તે પ્રસવના કાળે તો એ ગર્ભિણી સ્ત્રીની કોઈ પણ ચિકિત્સા કરાવવામાં વધુ જાણકાર એવી શાણી પણ કરવી અત્યંત મુશ્કેલ હોય છે, તે માટે સાંબેલું સુયાણી–સ્ત્રીઓ તે સગર્ભા સ્ત્રીનાં બન્ને પડખાં, લઈ ખાંડવું-કૂટવું વગેરે ક્રિયા તો એ સમયે તે કેડ અને પીઠના પ્રદેશ પર (સહેવાય સ્ત્રીએ અવશ્ય ત્યજવી જ જોઈએ, એમ ઋષિઓ | એવા) ગરમ તેલથી માલિસ તથા મર્દન માને છે. કેવળ જભણ કે આળસ મરડવું અથવા કરે અને પછી ધીમે ધીમે સુખ ઉપજાવતી હાથપગ વગેરે અવયવો પ્રસારવા અને આમતેમ | એ સ્ત્રીઓ, તે સગર્ભા સ્ત્રીના ગર્ભને નીચેના વારંવાર હરફર કરવું તે ઠીક છે. ૩૬,૩૭ ભાગમાં ખેંચ્યા કરે (જેથી તે ગર્ભ ધીમે કા, ૨૮
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy