SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા સુશ્રુતસંહિતામાં પણ “માયુમન વિદ્યતે નેન | વૃક્ષોને લગતા આયુર્વેદમાં કાશ્યપ, સારસ્વત અને વા માનિતાત્યાયઃ'-જેમાં આયુષ જણાય છે | પરાશર વગેરે આચાર્યો થઈ ગયા છે અને તેમના અને જેના દ્વારા માણસ વધુ પ્રમાણમાં આયુષને | ઉપદેશની પરંપરાથી પ્રાપ્ત થયેલા મેળવે છે, તે “આયુર્વેદ” કહેવાય છે, એમ કહી | સંહિતામાં “ભદ્દોત્પલ” આચાયે લખેલાં તે સંબંધી શરીર, ઇદ્રિ, અંતઃકરણ અને આત્માને જે પ્રકરણોમાં તેમ જ ઉપવન-વિનોદ આદિ ગ્રંમાં સંગ છે, તે રૂપ આયુષનું જેમાં પ્રતિપાદન કરવા પણ ઘણા પ્રકારે તેઓના ઉલ્લેખો મળી આવે છે. યોગ્ય વિષય તરીકે પ્રતિપાદન કરવામાં આવે છે, ધવંતરિએ પણ મનુષ્યો, ઘોડા, ગાય, બળદ, અથવા “સાયુજ્જૈન વિદ્યતે શાયતે વિજાતે વા, ગાયુ- હાથીઓ તથા વૃક્ષોને લગતો આયુર્વેદ સુશ્રુતને રન વિતિ પ્રણોતિ' જેના દ્વારા આયુષ જણાય છે ઉપદેશ્યો છે તેનો ઉલલેખ અગ્નિપુરાણમાં મળે છે; અથવા વિચારી શકાય છે અને જેના આશ્રયથી છે પરંતુ મનુષ્યોને લગતા આયુર્વેદના વિભાગને માણસ આયુષને મેળવે છે તે “આયુર્વેદ” કહેવાય છે વિષય વિશેષે કરી અત્યારના કાળમાં પ્રવર્તમાન છે છે એવી મયુર્વે' શબ્દની વ્યાખ્યા અથવા અને તે જ અત્યારે આ ઉપધાતમાં પણ ઉપવ્યુત્પત્તિ કહેવામાં આવી છે. યોગી છે, તેથી અહીં પણ તેને જ અધિકાર કરી એમ દર્શાવલે ‘મા ’ શબ્દ કેવળ અનેક | તે જ દર્શાવાય છે. શાખાઓમાં વિસ્તાર પામેલા ચિકિત્સાવિજ્ઞાનને આ આયુર્વેદશાસ્ત્ર આદિ કાળના જ્ઞાનની એક જ જણાવે છે, એટલું જ નથી; પરંતુ મનુષ્યને સંપત્તિરૂપ છે, એ કારણે પ્રાચીન આયાર્યો તેને લગતી ઔષધ-ચિકિત્સા ઉપરાંત હાથી, ઘોડા, “વેદ” શબ્દથી ઉલેખ કરે છે. “વેદ” એટલે ગાય, બળદ વગેરેને લગતી અને બીજો પશુપક્ષી- આર્ય પ્રજાને સર્વ કરતાં પહેલા જ્ઞાન તથા એને લગતી પણ ચિકિત્સાને જણાવી તદુપરાંત વિજ્ઞાનને એક સમૂહ અથવા ભંડાર કહેવાય છે; વૃક્ષ, લતાઓ તથા જમીન ફાડીને ઉત્પન્ન થતાં . કેમ કે એ વેદમાં જ પૂર્વકાળના આચાર્યોનાં જ્ઞાન સ્થાવર આદિને પણ લગતી ચિકિત્સાઓને પણ તથા વિજ્ઞાન સંપૂર્ણ ભરેલાં છે. આર્ય પ્રજઓનાં સંગ્રહ દર્શાવે છે. જેમ કે પાલકાય. ૮ મતગ’ | ત૫ તથા ધ્યાનના પ્રકાશથી ઉજજવળ બનેલાં અને “શાલિહોત્ર’ વગેરે આચાર્યો હાથી, ઘોડા, હૃદયમાં પ્રતિભાશક્તિના પ્રકાશરૂપે રહેલી અખઆદિની ચિકિત્સાને ઉપદેશ કરનારા થયા છે. | લિત સ્વરૂપવાળી આદિકાળની જે જ્ઞાનસંપત્તિ છે તેઓના ઉપદેશરૂપ અને તેઓની પરંપરાથી ઊતરી તેને જ “વેદ” શબ્દથી વ્યવહાર કરાય છે. એ આવેલા તેઓના ગ્રંથો પણ મળે છે. એ જ પ્રમાણે | વેદ જ્ઞાન તથા વિજ્ઞાનના પ્રસ્થાનરૂ૫ અથવા સર્વોત્કૃષ્ટ નિવાસરૂપ છે અને તે વેદના જ અમુક એક આયુષનું સ્વરૂપ છે. તેમાં આત્માનાં હિત, અહિત, | વિભાગરૂપ આ આયુર્વેદનું વિજ્ઞાન પણ ગણાય છે. પથ્ય, અપશ્ય, તેના ફલરૂપ સુખ અને દુઃખ; તેમ જ ! વદ તથા માયને સંબંધ આયુષની છે તે અવસ્થાને અનુસરતાં લક્ષણ એ ઋગવેદ, યજુર્વેદ, સામવેદ તથા અથર્વવેદ-એ સાધનો તથા ફલ વગેરેની સાથે ! નામે વિભાગ પામેલા મૂળ ચાર વેદના જ ઉપવેદઆયુષને જે જણાવે તે “આયુર્વેદ” કહેવાય છે. રૂપે ધનુર્વેદ, ગાન્ધર્વવેદ અથવા સંગીતશાસ્ત્ર, * જેમ કે અગ્નિપુરાણના ૨૯૨ મા અધ્યાયમાં સ્થાપત્યવેદ અથવા શિલ્પશાસ્ત્ર અને આયુર્વેદઆમ કહેવાયું છે કે, “સાવ્હિોત્રઃ સુશ્રુતાય હાયુદ્- ચિકિત્સાશામને પણ ઉલ્લેખ કરવામાં આવે છે. મુકવાન ચોક્રાગા નવાપુર્વેદ્મવીત - “ઉપવેદ” એ શબ્દમાં રહેલ “ઘ” શબ્દને અભિ શાલિહેત્ર” નામના આચાર્ય સુશ્રતને ઘેડાને પ્રાય વેદની ખૂબ સમીપે રહેલો આયુર્વેદને સંબંધ લગત આયુર્વેદ ઉપદે છે અને પાલકાપ્ય” | એ છે; તેમાં કયા વેદની સાથે આયુર્વેદને અતિનામના આચાર્યો અંગદેશના રાજાને હાથીને લગતો ! શય નજદીકને સંબંધ છે ? એ સંબંધી વિચાર આયુર્વેદ કહ્યો છે. | કરતાં આચાર્ય સમૃત સૂત્રસ્થાનના પહેલા અધ્યા
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy