SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ કાશ્યપસ હિતા-શારીરસ્થાન જાતિસૂત્રીયશારીર : અધ્યાય ૫ મે अथातो जातिसूत्रीयं व्याख्यास्यामः ॥ १ ॥ इति ह स्माह भगवान् कश्यपः ॥ २ ॥ હવે અહીં'થી ‘ જાતિસૂત્રીયશારીર નું અમે વ્યાખ્યાન કરીશું, એમ ભગવાન કાશ્યપે કહ્યું હતું. ( એટલે કે આ અધ્યાયમાં જન્મશાસ્ત્ર અથવા ઉત્પત્તિશાસ્ત્રનુ વ્યાખ્યાન કરવામાં આવશે.) ૧,૨ નાતૌ નાતો હજુ સ્વમાવ દ્યાવૃત્તિમનિ વૃર્તથિતા મતિ । સ્વમાવતો ઘસ્ય વાયુપમાળવા संयोगविभागचेष्टाधिकारा आकुञ्चनप्रसारणकोĐા પ્રચ ધાતુચેતનાસ્રોતાંત્તિ વિમન્તિ । સમ-એટલે ત્યજે ધાતુવિ નિવિજ્ઞ: પુત્ત્વઃ પુત્ત્વિિનર્દેસંતિ, શૌમિશ્યોઽશ્વમેવાતિ । મુળાવિ તુ મળ્યે નર્મનિવૃત્તિઃ । તંત્ર થોર્ક વસ્યોઃ ચમાવાત્ ચર્મરિનામાદા પ્રગમિવૃદ્ધિમતિ, તૌ ધન્યો; અતોડન્યથા મિનિતથ્યો। એસ્થેવવવિરે चनास्थापनानुवासनैः क्रमश उपचरेन्मधुरौषध સિદ્દામાં શ્રી ધૃતપુષ્ટ પુછ્યું, શ્રિયં તુ તેમાંના(માત્રા)મ્પામિયે; સાથૈવેતિ પ્રજ્ઞાપતિઃ ॥રૂ જાાંત જાતિમાં કે પ્રત્યેક જન્મમાં પ્રાણીના સ્વભાવથી જ આકૃતિના ભેદ અને છે. એટલે કે જુદી જુદી આકૃતિ બનવામાં પ્રાણીને સ્વભાવ જ કારણ હોય છે; આ જીવાત્માના સ્વભાવથી જ તેના સબંધ ધરાવતા વાયુના પરમાણુઓ તેના ખીજા સાથે સંયાગ, ખીજાથી વિભાગ–જુદા પડવુ, તથા ચેષ્ટાઓ કરવા અધિક ક્રિયાઓ કરનારા થાય છે; વળી શરીરના અવયવાનું સંકેાચાવું, ફેલાવું, કાડાનાં અંગા, પ્રત્ય‘ગા, ધાતુઓ, ચેતન તથા સ્રોતાના વિભાગ પણ તે વાયુના જ પરમાણુઓ કરે છે; જેમ કોઈ ધાતુને (ગાળીને) ખીખામાં ઢાળી હોય તેા તે ખીખાંના જેવા આકારને ઉત્પન્ન કરે છે, તેમ આ સૃષ્ટિમાં એક પુરુષ માણસ ખીજા પુરુષ કે માણસ ખીજી ગાય કે બળદને (પેાતાની જાતિમાં ) ઉત્પન્ન કરે છે અને તે જ પ્રમાણે એક ઘેાડા ખીજા ઘેાડા વગેરેને (પાતપેાતાની જાતિમાં) ઉત્પન્ન કરે છે; મનુષ્યેામાં પણ ( સ્ત્રીના) ગર્ભાશયની અંદર ખીજા મનુષ્યગર્ભની ઉત્પત્તિ થાય છે; તેમાં સ્રીપુરુષના સ્વભાવથી કે પેાતાના કર્મોના પરિણામ કે ફળભાગના કારણે પ્રજાની ચારે બાજુ વૃદ્ધિ પ્રજાને ઉત્પન્ન કરી શકે એવાં નીરોગી હાય થયા કરે છે; એવાં તે ૬'પતી ( કે જેઓ તે) ધન્યવાદને પાત્ર છે; પરંતુ એ દંપતી એથી જો વિપરીત સ્થિતિવાળાં હાય કે રાગી હેઈને પ્રજાને જ ઉત્પન્ન કરી શકે તેવાં ન હોય તે તેઓના તે તે રાગને દૂર કરવા માટે ( ઔષધના ઉપચાર દ્વારા ) તેઓની ચિકિત્સા કરવી જોઈ એ; તેમાંના પુરુષના સ્નેહન, સ્વેદન, વમન, વિરેચન, આસ્થાપન તથા અનુવાસન (રૂપ ઉપરાંત મધુર ઔષધદ્રવ્યેાથી સિદ્ધ કરેલા પંચકર્મ ) દ્વારા અનુક્રમે ઉપચાર કરવા દૂધ તથા ઘીના પ્રયાગાથી તે પુરુષને પુષ્ટ કરવા જોઈ એ; પરંતુ સ્ત્રીને તેા ઔષધપક્વ તેલને પ્રયાગ કરાવીને તેમ જ માંસ કે અડદનું સેવન કરાવીને પુષ્ટ કરવી જોઈએ એમ કેટલાક આચાર્ચી કહે છે; પરંતુ પ્રજાપતિ કશ્યપ તે આમ જ કહે છે કે તે ક્રૂ પતી સ્ત્રીપુરુષો જે પદાર્થો સાત્મ્ય-પ્રકૃતિને અનુમૂળ હાય તેઓનુ જ સેવન કરાવીને પુષ્ટ કરવાં ( અને પ્રજા ઉત્પન્ન કરી શકે તે ( સ્થિતિમાં તૈયાર કરવાં જોઈ એ.) ૩ વિવરણ : અહીં મૂળમાં કોઈ પણ ધાતુને એગાળી બીબામાં રેડીને જુદા જુદા આકારા તૈયાર કરવાનું જે દૃષ્ટાંત આપ્યું છે, તે જ પ્રમાણે ચરકે પણ શારીરના ત્રીજા અધ્યાયમાં આમ કહ્યું છે કે– મૂતાનાં ચતુર્વિધા યોનિમતિ-રાયુ-અજુ સ્વેટ્– ઉમર:, તાસમાં લઘુ શ્વતનુળાવિયોનીનામેવા : | ને ( સ્ત્રીના ગર્ભાશયમાં) ઉત્પન્ન કરે છે. યોનિરસિંહયેયમેદ્દામવૃતિ મૂતાનામારૃતિવિશેષાર્વર અને તે જ પ્રમાણે એક ગાય કે બળદ संख्येयत्वात् । तत्र जरायुजानामण्डजानां च प्राणिनामेते
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy