SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા-શારીરસ્થાન એક ખોબો ભરાય તેટલા પ્રમાણમાં હોય | રૂપે) થાય છે; વળી અગ્નિ તથા વાયુથી છે, એમ અમે તે પ્રવાહીનું માપ કહીએ ખૂબ મિશ્ર થયેલું તે જ પાણી વેદ અથવા છીએ. ૨૫-૨૮ પરસેવો કહેવાય છે; વળી મનુષ્યના શરીરશરીરમાં રહેલ મજા વગેરેનું માપ માં જેટલા પ્રમાણમાં કફ રહેલો છે, તેટલા જ मजमेदोवसामूत्रपित्तश्लेष्माणि विट तथा।। પ્રમાણમાં ઓજસ રહેલું છે; અને મનુષ્યના एकद्वित्रिचतुष्पञ्चषट्सप्ताञ्जलिकाः स्मृताः ॥२९ દેહમાં વીર્યનું મા૫ અર્ધ અંજલિ એટલે शोणिताञ्जलयोऽष्टौ तु नव पक्तिरसस्य तु। અર્થે ખાબો કહેવાય છે અને મગજમાં રહેલ “ધતિકા” નામનો પદાર્થ પણ અર્ધા दशैवाञ्जलयः प्रोक्ता उदकस्य त्वगाश्रयाः ॥३०॥ तेनोदकेन पुष्यन्ति धातवो लोहितादयः।। ખોબા પ્રમાણમાં રહેલ છે. આ બધું પ્રમાણ अतीसारे पुरीषं च ततो मूत्रं प्रवर्तते ॥३१॥ કે માપ ખરેખર ઉત્કૃષ્ટ એટલે કે વધુમાં ત્રને રસી પૂi પિછી વાતઃ પ્રવર્તા | વધુ કહેલું છે, જે પ્રમાણે પ્રજ્ઞપ્તિપિશિતીય” મત્તિ તસ્મન ઈ ાકૃવિવાદ રૂર શરીરનું જણાવેલું સમજવું; છતાં તેથી ઢTTમદા જિલ્લાાનિ TTTT સાવધાથr | મધ્યમ તથા અધમ પ્રમાણ પણું સંભવે તમિાહતોદ્ધિ () v સ્પેઢ૩રતે રૂરૂપ જ છે. ૨૯-૩૫ श्लेष्मणस्तु प्रमाणेन प्रमाणं तुल्यमोजसः। વિવરણ : આ સંબંધે ચરકે પણ શારીરગુજWાર્ધાઢિ મતિ જસ્થ તર્થવ ૪ રૂકા ના ૭મા અધ્યાયમાં આમ કહ્યું છે કે – एतत् प्रमाणमुद्दिष्टमुत्कृष्टं सर्वमेव तु। यत्त्वञ्जलिसंख्येयं तदुपदेश्यामः, तत्परं प्रमाणमभिज्ञेय प्रशाप्तपिशितीयस्य ततो मध्यं ततोऽधमम् ॥३५ तच्च वृद्धिहासयोगि, तर्यमेव; तद्यथा-दशोदकस्याञ्जलयः શરીરમાં રહેલ મજજા, મેદ, વસા, મૂત્ર, शरीरे स्वेनाञ्जलिप्रमाणेन यत्तत् प्रच्यवमानं पुरीपमनुપિત્ત, કફ અને વિષ્ઠા-અનુક્રમે એક, બે, बध्नात्यतियोगेन तथा मूत्रं रुधिरमन्यांश्च शरीरधातून् , ત્રણ, ચાર, પાંચ, છ અને સાત અંજલિ यत्तत् सर्वशरीरचरं वाह्या त्वबिभर्ति, यत्तु त्वगन्तरे (ખેબા) કહેવાય છે; લોહી આઠ અંજલિ व्रणगतं लसीकाशब्दं लभते, यच्चोष्मणाऽनुबद्धं लोमकूपेभ्यो निष्पतत्स्वेदशब्दमवाप्नोति, तदुदकं दशाञ्जलिप्रमाणं, આઠ ખાબા રહેલું છે, પાચનરસ નવ અંજલિના માપે રહેલ છે અને ચામડીને नवाञ्जलयः पूर्वस्याहारपरिणामधातोय तं रस इत्याचक्षते, આશ્રય કરી રહેલ પાણી દસ જ અંજલિ अष्टौ शोणितस्य, सप्त पुरीषस्य, षट् श्लेष्मणः, पञ्च पित्तस्य, चत्वारो मूत्रस्य, त्रयो वसायाः, द्वौ मेदसः, એના પ્રમાણમાં કહેલ છે. એ પાણીથી લોહી | एकः मज्जः, मस्तिष्कस्यार्धाञ्जलिः शुक्रस्य तावदेव વગેરે ધાતુઓ પિષણ પામે છે અને એ જ ! પાણી અતીસાર ઝાડાના રોગમાં વિષ્ટારૂપે હવે શરીરમાં જે પદાર્થો અંજલિપ્રમાણ એટલે प्रमाणं, तावदेव श्लेष्मणश्चौजस इत्येतच्छरीरतत्त्वमुक्तम् ॥ તથા મૂત્રરૂપે બહાર નીકળે છે; તેમ જ | એક ખોબો કે ૧૮ તલા પ્રમાણમાં રહેલા છે, વ્રણ-ઘારું કે ગૂમડું થયું હોય તેમાં એ તેઓને અમે ઉપદેશ કરીએ છીએ, અહીં જે જે જ પાણીમાંથી લસીકા, પરુ તથા પિછી- | અંજલિનાં પ્રમાણ કહેવાય છે, તે તે ઉત્કૃષ્ટ એટલે ચીકાશ ચાલુ થાય છે; તેમ જ શરીરમાં કે વધુમાં વધુ પ્રમાણ સમજવાં જોઈએ; અને તે રહેલું એ પાણી જે દુખ કે વિકૃત થયું હોય અંજલિ પ્રમાણ પણ વૃદ્ધિના તથા હાસના યોગતો દાદર, ચેળ અને વિચર્ચિકા નામ વાળું જાણવું; એટલે કે તેમાં વધઘટ પણ (પગ ફાટવાને) રોગ, ચામડીના રોગો, સંભવે છે; અને તે આમ તર્ક કરવા યોગ્ય હેઈ કિલાસ નામને ધોળા કઢને રોગ, ખસ- | અનુમાનથી જ જાણી શકાય છે, જેમ કે આ ખૂજલી તથા માથાના વાળને નાશ (ટાલ- | શરીરમાં દરેક માણસની પોતાની અંજલિ કે
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy