SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા જોઈએ; અને તે જ એ આયુર્વેદનું જ્ઞાન તથા ! કાળે કઈ વસ્તુ કેને ક્યારે અનુકૂળ અથવા માફક ઉપદેશ વિશેષે કરી સાર્થક થઈ શકે તેમ છે. ' આવે ? અથવા એનું સાધન કર્યું હોય ? કઈ વસ્તુ આયુર્વેદની પ્રાચીનતા પ્રતિકૂળ થાય છે ? એને ઉદય કેવી રીતે થાય * જે કાળે સૃષ્ટિકર્તાએ પાંચ મહાભૂતો અને 1 છે? એના પ્રશમનને ઉપાય કર્યો? કઈ વસ્તુ તે પાંચ મહાભૂતના વિકાર-પ્રાણી પદાર્થો સર્યા ઉપાદેય અથવા ગ્રહણ કરવા યોગ્ય હોય છે ? તેને હતાં, તે જ સમયે પ્રાણીઓનાં લાંબા આયુષ પ્રાપ્ત કરવાને ઉપાય કયો ? ત્યાગ કરવા યોગ્ય માટેનાં સાધને પણ વિશેષે કરી જાણવા ગ્ય | વસ્તુ કઈ ? તેને ત્યાગ કરવામાં હેતુ કે ? ત્યજબન્યાં હતાં. માત્ર ઉત્પન્ન થતાં જ મિથ્યા આહાર- વાનું સાધન કયું? ઇત્યાદિ સર્વ બાબતો તે સૃષ્ટિવિહારો કે ઉપચારોના કારણે વિનાશ પામતાં કાળે જ સર્વ લેકેને વિશેષે કરી જાણવા યોગ્ય પ્રાણીઓ સૃષ્ટિરચનાના શ્રમને સાર્થક કઈ રીતે થઈ હતી. વળી સર્વ એષણાઓ કે ઈછાઓમાં કરી શકે ? જેમ જેમ તે પ્રાણીઓ લાંબા કાળ પણ પ્રાણુની કે જીવની એષણા જ પ્રથમ તરીકે સુધીની હયાતીને પામી શકે તેમ તેમ સટ્ટા-અન્નાની પ્રગટ થવાને યોગ્ય હોય છે. એ કારણે પ્રાણીઓની ઇચ્છાને કંઈક અંશે પણ પૂર્ણ કરવાને સમર્થ આ સૃષ્ટિ જ આયુર્વેદશાસ્ત્રના એક બીજન્યાસ થઈ શકે. લાંબા કાળ સુધીની હયાતીને પ્રાપ્ત કરીને અથવા પ્રથમ ઉ૫ત્તિના કારણરૂપે થયેલી છે. પણ એ પ્રાણીઓ જે ખોડખાંપણવાળાં બને, તે | આ સંબંધી સમૃતનું આ વચન મળે છે તેઓ કઈ કામનાને સિદ્ધ કરવા સમર્થ થઈ શકે છે કે, “મનપત્ર પ્રજ્ઞા મયુર્વમેવાડનૃવંત પ્રજાએ કારણે સર્વ કે બળના આશ્રય દ્વારા સર્વાશે | ઓને ઉત્પન્ન કર્યા પહેલાં જ સૃષ્ટિકર્તાએ આયુપૂર્ણતા પ્રાપ્ત કરી લાંબા કાળ સુધી પ્રાણીઓની વેદને જ ઉત્પન્ન કર્યો હતો” આ વચનની જ સ્થિતિ રહે એ આદિકાળથી આરંભીને જ જરૂરી તુલના કરતું કાશ્યપસંહિતાનું આ વચન પણ જણાયું હતું. આમ જ કહે છે કે, “આયુર્વમેવાડકૃત તતો સૃષ્ટિકર્તાની શિલ્પકળાના વિસ્તારરૂપ આ | વિશ્વાનિ મૂતાનિ'–ષ્ટિકર્તાએ સૌ પહેલાં આયુજગતમાં જંગમ, સ્થાવર, ભોક્તા અને ભજ્ય આદિ | વેદને જ સર્યો હતો અને તે પછી જ સમગ્ર અનેક પ્રકારના ભેદે જોવામાં આવે છે. ભોક્તા | પ્રાણીઓને સર્યા હતાં.” એમ તે તે વચન, અને ભેજ્ય પદાર્થોના પણ અનેક પ્રકારો મળી ! આયુર્વેદને જ સૌની પહેલાં ઉત્પન્ન થયેલ દર્શાવે રહે છે; પરંતુ દરેક ભોક્તાઓને દરેક ભોજ્ય છે, તોપણું નિમિત્ત અને નૈમિત્તિક એટલે કે પદાર્થો અનુકુળ હોતા જ નથી; પણ ભોક્તાઓની ! કારણ તથા કાર્યના પૂર્વાપર ક્રમનું જ અનુસંધાન જાતિ, દેશ, કાળ તથા અવસ્થાઓનો ભેદ હોવાને કરવામાં આવે–અર્થાત પ્રથમ કારણું જ હોય અને લીધે તે તે અનેક પ્રકારના ભેજ્ય પદાર્થો અમુક ! તે પછી જ તે કારણુમાંથી કાર્ય બને, એ જ કોઈ ભક્તાને ઉપકાર કરનાર તેમ જ અમુક | ક્રમ ઠીક લાગે છે; જેમ કે “મહોત્ર કુહોતિ” કોઈ ભોક્તાને અપકાર કરનાર પણ અવશ્ય | યુવા પ્રવૃતિ”—તે માણસ અગ્નિહોત્ર હેમે છે થાય જ છે. હરકોઈ એક જ વસ્તુ કઈ એક જ છે અને યવાગૂ-હેમ પદાર્થને રાંધે છે ઈસાદિ વાકેવ્યક્તિને પ્રતિકૂળ કે અનુકૂળ હોઈ શકે નહિ; તેમ | માં પાઠના ક્રમ કરતાં અર્થને લગતા ક્રમ જ વધુ જ હરકેઈ એક જ પદાર્થ સર્વ ભોક્તાઓને પણ બળવાન તરીકે જેમ સ્વીકારવામાં આવે છે, તેમ અનુકૂળ કે પ્રતિકૂળ હતો જ નથી. વળી કઈ પણ! જ “અભિજ્ઞાન-શકુંતલ' નાટકના સાતમા અંકએક જ ભોક્તાને સર્વ વસ્તુ સર્વકાળ અનુ- | માં પણ આમ કહેવાયું છે કે, “તવ પ્રસારણ્ય કુળ કે પ્રતિકૂળ પણ હોતી નથી, પરંતુ તેમાં પુરતુ સંપઃ '—આપની કૃપા થયા પહેલાં જ તે પણ અમુક જુદી જુદી અવસ્થા આદિને અનુ- | કૃપાજન્ય સંપત્તિઓ પ્રાપ્ત થઈ જાય છે” એ સરી અમુક જ વસ્તુ અમુક વ્યક્તિને અનુકૂળ કે વાક્યમાં જેમ પ્રસાદને એટલે કે કૃપાને એક પ્રતિકુળ તરીકે વ્યવસ્થિત થયેલી હોય છે. અમુક | નિમિત્ત કારણરૂપે પ્રથમ દર્શાવીને જ તે પછી તેના
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy