SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદુઘાત આવે છે. જે શરીરમાં કોઈ સ્થૂલ અથવા સમ હેય છે; અને તે શારીરિક દુઃખો પણ અનેક અંશે કે અવયવો વિષે દશ્ય કે અદશ્ય કોઈ પણ પ્રકારના રોગો રૂપે સેંકડો પ્રકારે આ શરીરરૂપ વિક્રિયા જો ઉત્પન્ન થઈ રહી હોય તે આખાય વૃક્ષમાં અંકુરરૂપે અતિશય ઊગી નીકળ્યા કરે જ શરીરને તેમ જ કેવળ એકલા શરીરને નહિ; પરંતુ | છે; અને તે સેંકડો પ્રકારના રોગો પણ અનેક તે શરીરમાં પરોવાઈને રહેલ શરીર-શરીરીના | પ્રકારના ઉપાયો દ્વારા તથા અનેક પ્રકારના સમવાય સંબંધવાળા અંતરાત્માને પણ આકુળ- ઉપદેશ દ્વારા જ વિશેષે કરી જાણી શકાય છે વ્યાકુળ કરી નાખે છે. એમ શરીરની વિક્રિયાથી અને તે પછી જ તેઓને પરિત્યાગ પણ કરી શરીરધારી આત્મા પણ વિકારયુક્ત થાય છે અને ! શકાય છે. એ કારણે તે રોગોને અટકાવવા માટે એમ વ્યાકુળ થયેલા તે અંતરાત્માને લીધે તે અને તેઓની ઉત્પત્તિ જ ન થાય તે માટે પણ શરીરી-જીવાત્મા શિથિલ બને છે, જેથી બીજા | જે જે જેટલા પ્રકારના ઉપાયો તથા વ્યવસ્થાઓ દુઃખને પણ દૂર કરવા સમર્થ થઈ શકતો નથી. છે, તેનું જ્ઞાન જ પિતાનામાં જેટલો બુદ્ધિ એમ શરીર જે નિબંધ હોય એટલે કે કોઈ બળને ઉદય અથવા આવિર્ભાવ હોય તે પ્રમાણે પણ પીડા કે દુઃખથી રહિત હેય તે જ બીજાં ! દરેક મનુષ્યોએ તે માટેનું સંપૂર્ણ જ્ઞાન મેળવવું દુઃખને દૂર કરવાના ઉપાયો કરવા સમર્થ થઈ | જરૂરી છે. શકાય છે અને તે તે ઉપાયો જે કરાયા હોય તે ! તેમાં ત્યજવા યોગ્ય દુઃખમય રોગો એ રોગનાં પણ સફળ થાય છે; પરંતુ જયારે શરીર જ રોગને હેતુઓ-નિદાને-કારણે વગેરે અને ત્યજવા યોગ્ય લીધે વ્યાકુળતાને પામ્યું હોય અને તેવા રોગી ! તે રોગોને ત્યાગ તેમ જ એ રોગોના પરિત્યાગમાં શરીરના સંબંધથી અંતઃકરણ પણ વ્યથા પામ્યું ! સાધનરૂપ જે ઔષધો વગેરે હોય છે, એ ચાર હેય ત્યારે કઠિન તપશ્ચર્યા, તીર્થાટને તથા પરોપ | પ્રકારનાં વિજ્ઞાતવ્ય અથવા જાણવાં જરૂરી જ્ઞાન કાર વગેરે ધાર્મિક વિષય તેમ જ શિલ્પ-કારીગીરી, | આવશ્યક હોય છે. પ્રથમ પરિત્યાગ કરવા યોગ્ય વેપાર, ખેતી વગેરે આજીવિકાનાં સાધનો અને રોગોનાં સ્વરૂપનો પરિચય કર્યા પછી તે રોગોના પરદેશમાં ભ્રમણ વગેરે આર્થિક ઉદ્યોગો તેમ જ ! હેતુઓ કે નિદાનું જ્ઞાન કરી લઈ પ્રથમથી જ યથેચ્છ આહાર-વિહાર તથા વિષેના ઉપભોગ તે રોગજનક નિદાનને રોગોની ઉત્પત્તિ થાય જ આદિ કામિક પ્રયોગો અને જુદા જુદા માનસિક નહિ, તે માટે ત્યજ્યા કરવાં જોઈએ; તેમ જ વિચારો તેમ જ ક્રોધ, લોભ આદિ આવ્યંતર કોઈ પણ પ્રકારે ઉત્પન્ન થઈ ચૂકેલા એ રોગોને દૂર શત્રુઓનું દમન તથા ઇન્દ્રિયોને વિજય તેમ જ ઈશ્વર- | કરવાનાં સાધને પણ જાણવાં જોઈએ. ભજન વગેરે મોક્ષને લગતા ઉપાય પણ બરાબર | લોકોના પરમ કલ્યાણનાં સાધન તરીકે હિતકારક કરી શકાતા નથી. આ જ કારણે ચરકે સૂત્રસ્થાનના અનેક પ્રકારનાં જ્ઞાન તથા વિજ્ઞાનના પ્રભેદ જે પહેલા જ અધ્યાયમાં આમ કહ્યું છે કે, “ઘર્ષ- વિદ્યમાન છે, તે સર્વમાં સર્વ લેકને આશ્રય કરવા #ામમોલામ્ મારોથે મૂષન' ધર્મ, અર્થ, યોગ્ય જે વિજ્ઞાનરૂપ રત્ન છે, તે આયુર્વેદનું વિજ્ઞાન કામ તથા મોક્ષ એ ચારે પુરુષાર્થો સિદ્ધ કરવાનું જ છે, એમ કહેવાય છે. એ આયુર્વેદનું વિજ્ઞાન માટે આરોગ્ય અથવા શરીરનું સ્વાથ્ય એ જ છે કેવળ પોતાના એકના જ ઉપકાર માટે હોતું નથી, મૂળભૂત સાધન છે.' અથવા માત્ર એક કે બે વ્યક્તિના ઉપકાર માટે એવા પ્રકારના આરોગ્યરૂપે જળપ્રવાહથી ' જ હોતું નથી, પરંતુ પિતાના સમસ્ત કુટુંબને, માણસનું જીવનરૂપ વૃક્ષ પાસથી વ્યાપ્ત હોય સમગ્ર સમાજને તથા આખાય દેશને પણ ઉપકાર ત્યારે જ તે જીવનવૃક્ષમાં ઉત્તમ ફળો ફળે છે. એ કરવા તથા ઉત્તમ પ્રકારની ઉન્નતિ કરવા માટે કારણે તે આરોગ્યરૂપ સંપત્તિ દ્વારા લાંબા જીવન હોય છે. એ કારણે દરેક મનુષ્ય તે આયુર્વેદનું માટે અને ઉત્તમ જીવનના અસ્તિત્વ માટે શારીરિક ! જ્ઞાન અવશ્ય મેળવવું જોઈએ અને તે આયુર્વેદના પીડાઓમય ઐહિક દુઃખે અવશ્ય ત્યજવા ગ્ય જ્ઞાતાઓએ પણ તેને ઉપદેશ અવશ્ય કર્યા કરે
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy