SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભાવક્રાંતિ શારીર–અધ્યાય ૩ જો ગણાય છે. તે ગર્ભસ્થ બાળક નવમા વગેરે / મહિનામાં જ્યારે જન્મે છે અને જન્મ્યા પછીની આજીવિકા ધાવણ ધાવવું-વગેરેને તે જ્યાંસુધી મેળવતા નથી ત્યાં સુધી પેાતાના પૂર્વજન્મમાં કરેલાં કમને તેમ જ ગર્ભાવાસનાં સુખ તથા દુઃખને પણ તે યાદ કરે છે, એમ ભગવાન કશ્યપે પેાતાના શિષ્ય જીવક પ્રત્યે કહ્યું હતું ૧૦,૧૧ વિવરણ : અર્થાત્ અહીં આમ જણાવવા માગે છે કે ગર્ભસ્થ બાળક નવમા વગેરે મહિના પછી જન્મીતે ધાવણુ ધાવવું વગેરે બિલકુલ નવીન આજીવિકાને જેવા મેળવે છે કે તરત જ પૂર્વજન્મના દેહથી કરેલાં કર્મ તે તથા ગર્ભવાસના સુખદુઃખતે ભૂલી જાય છે. બ ળકને જન્મ થયા પછી જ્યાં સુધી નવી આવિકા મળતી નથી ત્યાં સુધી જ પૂર્વ દેહથી કરેલાં કર્મને તથા ગર્ભવાસનાં સુખદુઃખને તે યાદ કર્યા કરે છે; એટલે કે તેને નવું મળે છે, તે પછી તેને આ દુનિયના જીવન પવનની અસર થતાં તેને પૂર્વજન્મ આતુિં કાઈ પણ જ્ઞાન રહેતું નથી. આ સંબધે ચરકે શારીરના ચોથા સ્થાનમાં આમ પણ કહ્યું છે કે, ‘તશ્મિનેकदिवसमतिक्रान्तेऽपि नत्रमं मातमुपादाय प्रसवकालमि યાદુળકાશમાસાત્, તાયાન્કાસ્ટ:, વૈજ્ઞારિમતઃ પરં શાવવસ્થાનું ગમય ।'-નવમાથી બારમા મહિના સુધીના પ્રસવકાળને વૈદ્યો યેાગ્ય પ્રસવકાળ કહે છે, પરંતુ એ બારમા મહિનાની ઉપર જો એક પણ દિવસ વીત્યેા હાય તા એ કુક્ષિસ્થ ગર્ભને વૈદ્યો વૈકારિક ગર્ભ કહે છે અથવા તેના એકુક્ષિમાં રહેવાને પણ વૈદ્યો વૈકારિક કહે છે; માટે ઉપર જે આનુપૂર્વિક ક્રમ છે, તે જ ક્રમથી કૂખમાં ગર્ભ પરિપૂર્ણ તૈયાર થાય છે. સુશ્રુતે પણ અહીં શારીરના ત્રીજા અધ્યાયમાં કહ્યું છે કે, ‘નવમલામાતાદ્વારાનામન્યતસ્મિન્ નાયતે, અતોડન્યથા વિધારી મતિ । ’–નવમા, દશમા, અગિયારમા કે બારમા મહિનામાંથી કાઈ પણ એક મહિનામાં જે ગભ જન્મે છે, તે જ એના યેાગ્ય પ્રસવકાળ ગણાય છે; પરતુ એથી ઊલટા પ્રકારે એટલે કે નવમા મહિના પહેલાં ગર્ભના જન્મ કે ૩૯૯ બારમા મહિના વીત્યા પછી પણ ગર્ભનું જે કૂખમાં રહેવું થાય તે તે વિકારરૂપ ગાય છે; અર્થાત્ ગર્ભના ગર્ભાશયમાં રહેવાને સમય સામાન્યપણે ૨૮૦ દિવસ સુધીના હોય છે. એટલા સમયમાં ગર્ભની આનુમાનિક સ્થિતિ જાણી શકાય છે; એટલે કે છેલ્લા ઋતુકાળના પહેલા દિવસમાં ૨૮૦ દિવસેા જોડી દઈ પ્રસવકાળની તિથિ જાણી શકાય છે અથવા છેલ્લા ઋતુકાળના પહેલા દિવસમાં સાત દિવસ ઉમેરી દઈ જે તિથિ આવે તે જ તિથિ નવમા મહિંનામાં પ્રસવ તિથિ કહી શકાય છે; જેમ કે દાખલા તરીકે કાઈ સ્ત્રીના છેલ્લા માસિક સ્રાવ સેમ્બરમાં થયા હોય તા તેમાં સાત દિવસે ઉમેરવાથી આગળ જતાં નવમેા હતેા સપ્ટેમ્બર જ પ્રસવકાળ માટે યોગ્ય કહી શકાય છે.' ૧૦,૧૧ ઇતિ શ્રીકાશ્યપસ પ્રિતામાં બીજું · અસમાન શારીર’ નામનું શારીર સમાપ્ત ગર્ભાવક્રાંતિશારીર–અધ્યાય ૩ જે પ્રયાસો શર્માżાન્તિ શારીાં છાયાયામઃ ટ્િ તિરૂતુ મળવાનું થવઃ ॥૨॥ હવે અહી'થી આર’ભી ‘ગર્ભાવક્રાંતિશારીર' નામના અધ્યાયનું અમે વ્યાખ્યાન કરીશું, એમ ભગવાન કાશ્યપે (વૃદ્ધ જીવક નામના પેાતાના શિષ્યને ) કહ્યું હતું. ૧,૨ . વિષ્ણુ : આ અધ્યાયમાં હવે આ સબંધે વવાશે કે ગર્ભાશયમાં ગર્ભ કેવી રીતે ઉત્પન્ન થાય છે? અને ગર્ભમાં જીવનનું કયા પ્રકારે અવક્રમણુ–પ્રવેશ થાય છે. શ્રુતના શારીરના ત્રીજા અધ્યાયમાં ટીકાકાર હણે લખ્યું છે કે, अत्र हि शुक्रशोणितं गर्भाशयस्थमात्मप्रकृतिविकारસંમૂર્જિત ગર્મ હ્યુજ્યતે, તસ્યાવાન્તિવામનમન્ત્રતરામિતિ યાવત્ વિશ્રાન્તિ, સાવિનતીતિ ।। આ ગર્ભાશયમાં પુરુષનું વી અને સ્ત્રી-રુધિર ક્ર આવ પ્રાપ્ત થઈ ને–એકત્ર મળી તે ગર્ભાશયમાં સ્થિતિ કરી રહેલ હાય અને પ્રકૃતિના વિકારા સાથે સારી રીતે જે એકાકાર થઈને જે સ્થિતિ કરે, તે ગલ'' કહેવાય છે; ગર્ભની અવક્રાન્તિ { કે પ્રવેશરૂપે ગર્ભાશયમાં ગમન કે પ્રાપ્તિ થાય અથવા
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy