SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ કાશ્યપ સંહિતા-શારીરસ્થાન તે કારણે ઋતુઓ પણ ખરેખર પાંચ જ છે, તેથી તેનું માપ કહી શકાતું નથી. તેમાંના હોય છે. છઠ્ઠી ઋતુ ઘટતી જ નથી, એ કારણે | આદિયુગ અને દેવયુગ વિચારી ન શકાય ઋતુઓનું છાપણું નથી. અહીં કેટલાક એવા માપમાંથી ઉત્પન્ન થાય છે અને તે લોકો કહે છે કે રસોને માટે એટલે કે | યુગમાં કર્મ, ભોજન, પાન-પીણાં, ગતિ, જેમ રસ છ છે, તેમ તેમને અનુસરી | વીર્ય તથા આયુષ અનિર્દેશ્ય હોઈને ઋતુઓનું પણ છ પણું રસવિમાન (નામના બતાવી કે કહી શકાતાં નથી; અને કૃતખંડિત ભાગ)માં કહેલ છે. ૧ યુગમાં તે “નારાયણ” નામનું લોકેનું તે પ્રસિદ્ધ બ્રહ્માએ કલાઓના સમ | સંહનન અથવા શરીર ઉત્પન્ન થાય છે એ દાયરૂપ કાળને બે પ્રકારનો કર્યો છેએક કારણે તેનું વિદ્વાનો આવું વર્ણન કરે શુભ કાળ છે અને બીજો અશુભ કાળ છે. | છે તે “નારાયણ’ શરીરનું મસ્તક ઘટ્ટતે બન્નેમાં પરિમાણ એકસરખાં છે એટલે મજબૂત, કપાલ કે ખોપરીથી રહિત હોય કે શુભકાળ પણ ભૂત, વર્તમાન તથા છે. તે નારાયણશરીરનાં અસ્થિ સત્વભવિષ્ય એવા વિભાગથી ત્રણ પ્રકારનો છે ના સ્થાનરૂપ હોઈ ઘણાં મજબૂત હોય અને તે જ પ્રમાણે અશુભકાળ પણ ભૂત, છે અને તેની આકૃતિ વજના જેવી વર્તમાન તથા ભવિષ્ય-એવા ત્રણ વિભાગથી અતિશય ગુરુ અથવા ભારે-મજબૂત હોય ત્રણ પ્રકારનું છે. તેમાંનો શુભ કાળ “ઉસ | છે. એ નારાયણ શરીરના હૃદયમાં મેટી પિણ” અર્થાત્ “ઉન્નતિકાળ” નામે કહેવાય શિરાઓ દશ જ હોય છે. નારાયણ શરીરની છે અને અશુભકાળ અવસણી ” અર્થાત | ચામડી અને માથું અભેદ્ય અને અ છેદ્ય હોય “અવનતિકાળ” નામે કહેવાય છે (એટલે છે એટલે કે તે ચીરી કે કાપી શકાય નહિ. કે જે કાળમાં આપોઆપ વૃદ્ધિ પ્રાપ્ત થાય એ શરીરમાં ચોપાસ શુક અથવા વીર્ય છે અથવા લોકોમાં આયુષ આદિ ભાવને ભરપૂર હોય છે અને તેની ઊંચાઈ એક જે આપોઆપ વધારે છે, તે જ ઉત્સર્પિણ જન હોય છે. એ શરીરનો ગર્ભવાસ સાત રાત-દિવસનો હોય છે અને તે શરીર કાળ ઉન્નતિકાળના રૂપમાં હાઈને શુભ કહેવાય છે અને જેમાં લોકમાં આયુષ જેવું જમે છે કે તરત જ સર્વ કર્મોને આદિ ભાવોમાં આપોઆપ જ હાસ થાય તે કરી શકે છે. વળી ભૂખ, તરસ, શ્રમ-થાક, છે, તે અવસર્પિણી નામનો કાળ અવ. | ગ્લાનિ કે ધાતુક્ષય, શેક, ભય, ઈર્ષા, અધર્મ, નતિકાળ નામે હોઈને અશુભ કહેવાય છે.) | ચિતા, આધિ-મનની પીડા, વ્યાધિ-રોગ તે બન્ને પ્રકારનો તે કાળ યુગના ભેદથી, અને જરા-ઘડપણ તેને પીડા કરતાં નથી. ત્રણ પ્રકારનો છે, જેમ કે આદિયુગ, દેવ. તે શરીરને ધાવણરૂપ (બાલ) આજીવિકા યુગ કે કૃતયુગ-એવા જુદા જુદા ભેદરૂપે હોતી નથી; અને ધર્મ, તપ, જ્ઞાન તથા જે શુભકાળ આવે છે, તે જ “ઉત્સર્પિણી | વિજ્ઞાનમાં અતિશય સ્થિતિ હોય છે. કાળ ગણાય છે અને તે જ ઉન્નતિકાળ અથવા | તેનું ઉત્કૃષ્ટ આયુષ “પલિપમ” કાળને ચઢતીરૂપ કાળ હેઈ ચઢતે કાળ કહેવાય અર્ધભાગ હોય છે એમ વિદ્વાને કહે છે. છે અને ત્રેતા, દ્વાપર તથા કલિયુગ-. તે પછી ત્રેતાયુગમાં લોકોનું શરીર એ ત્રણ યુગના ભેદથી “અવસર્પિણ” “અર્ધનારાયણ” નામે ઉત્પન્ન થાય છે. તેનું નામનો અવનતિનો કાળ કહેવાય છે અને શરીર કેવળ એક જ હાડકાંનું હાઈને તે અશુભ ગણાય છે. તે બન્ને કાળ અનંત ! સંકેચાવું કે ફેલાવું-એ ક્રિયાથી રહિત
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy