SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ an કાશ્યપસ હિતા-વિમાનસ્થાન સ્વાહા, सोमाय સ્વાદા, પ્રજ્ઞાવતરે સ્વાા, થવાય સ્વાહા, અશ્વિમ્યાં સ્વાહા, શ્ત્રાવ સ્વાદા, ધન્વન્તરત્યે સ્વાદા, સરસ્વÒ સ્વાદા, પૂર્ણમાય સ્વાહા, અન્નયે સ્વિષ્ટતે સ્વાહા, કૃતિ મ્રુત્વા; બ્રાહ્મળ વિધ્વંૌનેન રક્ષિળાવતા તપવિત્રા, લેવાંશ્ચ લિમિ:, શુદ્ધે પૂર્વમાંં ક્ષિળાં વવા, ‘દ્ધિશાળ' કૃતિ પ્રામુલો કૃષિ પ્રાચ, વસ્તુવાદ્ધિ, પરિશ્ર્વ પ્રક્ષિળ, ઓર્થીનું સંઘૂસ્ય છૂટાત્લાવર પુત્ર કૃતિ, પછી પરિસમૂહન એટલે કે આમતેમ વિખરાયેલી વસ્તુઓને એકત્ર કરવી; પક્ષણ કરવુ' એટલે ત્યાં ચારેબાજુ પાણી છાંટવું; બ્રહ્મપ્રણિતાસ્તરણ કરવું-એટલે કે બ્રહ્મા બનેલા ઋત્વિજનું ત્યાં આસન બિછાવવું; આન્ત્યાત્પવન એટલે કે ઘીને પવિત્ર કરી ઓગાળવું; આઘારાજ્ય-આહુતિ એટલે કે મુખ્ય હામના આદિમાં તથા અંતમાં જે આહુતિ અપાય છે, તેમાંથી યજ્ઞના કુંડના કુંડના દક્ષિણભાગમાં શ્રીજી આહુતિ અપાય ઉત્તર ભાગ તરફ એક આહુતિ અને યજ્ઞના છે, તે સમજવી; જેમકે ૐ અર્ચે સ્વાદી, માયે રૂં નામ,' એમ ખેલી યજ્ઞકુંડના ઉત્તરભાગમાં આહુતિ આપવી; અને पादौ संस्पृश्य ब्रूयात् - असावहं शिष्य इति ॥३॥ તે પછી પોતાની સામે આવેલા શિષ્યને વિદ્યાના અથી-વિદ્યા મેળવવા આતુર અને શિષ્યાના ગુણાથી યુક્ત જાણીને ગુરુ તે શિષ્યને વિધિપૂર્વક પાતાની સમીપ લાવે. તે વેળા ઉત્તરાયણના સૂર્ય હાવા જોઈએ; પવિત્ર દિવસહાય અને તે દિવસે અશ્વિની, રાહિણી કે ઉત્તરાફાલ્ગુની કે ઉત્તરાષાઢા નક્ષત્ર હાવુ જોઈએ. એવા શુભ ॐ सोमाय स्वाहा, इदं सोमाय, इदं न મમ' એમ બેલી યજ્ઞના કુંડના દક્ષિણુ ભાગમાં જે બીજી આહુતિ અપાય–તે ખન્ને આહુતિઓને ‘ આઘારાન્યાહુતિ ’ કહેવામાં આવે છે; અને તે પછી આજ્યભાગ-આહુતિ પ્રજ્ઞાપતયે સ્વાદ, વે પ્રજ્ઞાવતયે, તું ન મમ આપવી; જેમ કે કુંડના મધ્ય ભાગે એમએલી કુંડની વચ્ચે એક આહુતિ આપવી અને તે પછી ‘ૐ ૐન્દ્રાચવાદી, મિન્ટ્રાય, તું ન મમ' એમ બેાલી ત્રીજી એક આહુતિ પણ કુંડના મધ્ય ભાગે આપવી એ દિવસે પ્રથમ પવિત્ર અને પૂર્વ તથા ઉત્તર દિશાની વચ્ચેના પ્રદેશને ગાયનું છાણ મેળ વેલા પાણીથી લીપવા જોઈએ. એ પ્રદેશ પણ ‘ગાચમ ’ પ્રમાણ હાવા જોઈ એ-એટલે કે ૨૧૦૦ હાથ લાંખે પહેાળા હેાવા જોઈ એ. આ ‘ગેાચમ ’ પ્રમાણના સંબધે આવે એક શ્લાક પણ મળે છે; જેમ કે− RAहस्तेन दण्डेन त्रिंशदण्डैर्निवर्तनम् । दश तान्येव શોધર્મ યુવા સ્થળ મહીયતે ।। ’–સાત હાથની એક લાકડી તૈયાર કરી તે લાકડીથી ચારે ખાજી ત્રીસ લાકડી ભરીને જેટલા હાથની સંખ્યા મળે તેને દશગણી કરીને તે એક દર સખ્યા ૨૧૦૦ની ગણી તેટલા હાથ ભૂમિનું દાન કરવામાં આવે તે ગેાચમ ભૂમિનું દાન કર્યું" ગણાય છે. એટલી ભૂમિનું દાન કરીને માણસ સ્વગ લેાકમાં પૂજાય છે. એમ તે ગાચમ પ્રમાણુ સ્થ`ડિલને લીપીને તે પછી એ સ્થ`ડિલ પર પ્રથમ કહ્યા પ્રમાણે જમીનને ખાતરી કાઢવી જોઈ એ. તે પછી તે જમીન પર અગ્નિ પધરાવવેા. અગ્નિહેામ કર્યો પછી ખાખરાની સિમધા ‘આજ્યભાગાહુતિ ’ કહેવાય છે.’ એમ ઘીથી પલાળી નીચે પ્રમાણે દેવતાઓને ઉદ્દેશી આહુતિઓ દેવી : થાય સ્વાહા, सोमाय स्वाहा, प्रजापतये स्वाहा, कश्यपाय स्वाहा, अश्विभ्यां स्वाहा, इन्द्राय स्वाहा, धन्वन्तराय स्वाहा, सरस्वत्यै स्वाहा, पूर्णभगाय સ્વાદા, શ્રમયે સ્વિષ્ટતે સ્વાદા’-એમ બેાલી દશ દેવાને ઉદ્દેશી દશ આહુતિઓ દેવી. તે પછી હવિષ્યાન્ન-ભાત જમાડી બ્રાહ્મણને તૃપ્ત કરી તેને દક્ષિણા આપવી અને દેવાને બલિદાન અણુ કરી તૃપ્ત કરવા. |
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy