________________
મહર્ષિ મારીચકશ્યપ વિરચિત
काश्यपसंहिता
अथ वा
वृद्धजीवकीय तंत्र
( જૌ માર નૃત્ય )
૩ : વિમાનસ્થાન
કર્ણાવજયાવછીવન વિમાન અધ્યાય ૧ લા
આ અધ્યાયની છેલ્લી એ જ પુક્તિ મળે છે. બાકીના આખાય અધ્યાય ખડિત હાઇ મળી શકતા નથી. આ અધ્યાયની સમાપ્તિને સૂચવતુ છેલ્લું વાક્ય ‘ ક્રુતિ વિજ્ઞયાયીવન વિમાનમ્' એ પ્રમાણે મળે છે.' પણ તેનેા કયા અર્થ થાય, એ કહેવુ મુશ્કેલ છે; છતાં આટલું તે। કહી શકાય જ છે કે આ અઘ્યાયના અમુક વિષય છે. ‘ અવેન્નિતજ્ઞાન્ પાન્' એમ નીચેના વાક્યમાં જે પદ મળે છે, તે જોવાથી જાણી શકાય છે કે આ અધ્યાયમાં દોષથી જે રાગે ઉત્પન્ન થયા હાય તેમનું વન હાવુ' જોઈ એ. છેવટે તેમના દેવતા તથા નક્ષત્ર આદિની પુજા દ્વારા તેમનેા પ્રતિકાર કહેવામાં આવ્યા છે. આથી વધારે આ અધ્યાયમાં કયા વિષયા છે, તે કહેવુ મુશ્કેલ છે. पृथक् पूजा हिताशनम् । तिथिनक्षत्रदेवार्चा प्रन्त्यवेक्षितजान् गदान् ॥ इति ह स्माह भगवान् कश्यपः ॥
અલગ અલગ પૂજા અને હિતકારી ભેાજન કરાય; તેમ જ તે તે તિથિ, નક્ષત્ર તથા દેવજા એ દષ્ટિદોષથી ઉત્પન્ન થયેલા રાગેાના નાશ કરે છે, એમ ભગવાન કશ્યપે કહ્યું હતું.
ઇતિ કર્ણાવજચાવઋીવન વિમાન સમાસ
શિષ્યાપક્રમણીય વિમાન અધ્યાય ૨જો
अथातः शिष्योपक्रमणीयं विमानमध्यायं વ્યાઘ્યાયામઃ ॥ Ŕ॥ કૃતિ હૈં માદ મળવાન થવઃ ॥ ૨॥
હવે અહી થી‘શિષ્યાપક્રમણીય’વિમાન નામના અધ્યાયનું અમે વ્યાખ્યાન કરીએ છીએ એમ ભગવાન કશ્યપે કહ્યું હતું. ૧,૨
વિવરણ : આ અધ્યાયનું નામ · શિષ્યાપક્રમણીય ' એવુ' રાખવામાં આવ્યું છે. તેમાં અભિપ્રાય આ છે કે, અધ્યયન કરવા માટે શિષ્ય ગુરુ સમીપે કેવી રીતે આવવું જોઈ એ તેનુ જેમાં પ્રથમ કથન છે અને પછી તે શિષ્યને ગુરુ કેવા પ્રકારે ઉપદેશ આપે અને તેની પહેલાં એ શિષ્ય વિદ્યાને અધિકારી છે કે નહિ ઇત્યાદિ જાણવા માટે ગુરુ શિષ્યની પરીક્ષા કરે અને તે પછી જ શિષ્યની યે।ગ્યતા જાણીને ગુરુ તે શિષ્યને વિદ્યાના ઉપદેશ કરે એમ દર્શાવવા આ અઘ્યાય શરૂ કરવામાં આવેલ છે. ૧–૨
अथ खलु गुरुः शिष्यमभिगतं विद्यार्थिनं शिष्यगुणान्वितं विधिनोपन येदुदगयने पुण्याहे નક્ષત્રેડશ્ર્વયુનિોફિયામુત્તાવન્યસ્મિન્ વા । પુજ્યે પ્રાનુપ્રવળવેશે નોમયેનાન્દ્રિય નોર્મમાત્ર ર્સ્થાઽમુટિપ્પ; થોતં તંત્ર હક્ષળોછેલનાન્નિપ્રાયનપસ્લિમૂદનપર્યુંક્ષળમાપ્રણીતાન્તरणाज्योत्पवनाघाराज्यभागाग्निहोमान् कृत्वा, पालाशीः समिधो घृताक्ता जुहोति - अग्नये