SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ કાશ્યપ સંહિતા-સૂત્રસ્થાન છે તેઓ રાજા થાય છે. લાલ રંગના અને છે. જેની પગની પીંડીઓ પાતળી હોય ચળકતા પગવાળા ભાગ્યશાળી થાય છે. તે વખણાય છે; પરંતુ જેના પગની ઉભડક પગવાળા મધ્યમ ધન તથા મધ્યમ પીડીઓ જાડી હોય તે પતિને-શેઠ કે આયુષવાળા; ધોળા પગવાળા નિર્ધન, કોઈ સ્વામીનો, પુત્રને, દ્રવ્યને તથા સુખને પણ જાતની રેખા વગરના પગવાળા પારકાં નાશ કરનાર થાય છે; તેમ જ ચેરી કરાવકામ કરનારા નેકર, ઘણું રેખાઓવાળા નાર પણ તે બને છે. વળી જેની બન્ને રોગીસારી રીતે ગોળ અને લીસી પાની- જાંઘ અનુક્રમે બંધાયેલી શિરાઓ વગરની વાળા સર્વગુણસંપન્ન; નાની પાનીવાળા ટૂંકા અને વાંટાં વિનાની હોય તે વખણાય છે; આયુષવાળા અને સંતાન વિનાના હોય છે. પરંતુ જે સ્ત્રીઓની બન્ને જંઘાઓ સુકાયેલી, ચપટા પગવાળાઓ પરસ્ત્રીલંપટ થાય છે. જાડી, શિરાઓથી યુક્ત અને રુવાંટાવાળી. જેના હાથપગની આંગળીઓ, નખ અને હોય તે અશુભ ગણાય છે અને તે વિધવા પગ વધુ પડતાં લાંબાં હોય તેઓ દીર્ધા બને છે. જેના બન્ને ઢીંચણ માંસથી યુષી થાય છે અને જેના હાથપગની ભરાવદાર હોઈ તે વખણાય છે. તેમ જ આંગળીઓ, નખ તથા પગ ટૂંકા હોય જેની બન્ને સાથળ માંસથી ભરાવદાર, ગૂઢ તેઓ ટૂંકા આયુષવાળા થાય છે. હાથપગની શિરાઓવાળી અને લીસી હોય તે વખણાય ઘટ્ટ આંગળીઓવાળા ભાગ્યશાળી થાય છે, છે. જેના બે કુલા ગોળ અને ટૂંકા હોય જેના હાથ-પગની આંગળીઓના વેઢા મોટા તે પણ વખણાય છે. તે બન્ને કુલા ત્રણહોય તેઓ વૈભવી બને છે. જાડા વેઢાવાળા રહિત, વાંટાં વિનાના અને સરખા હોય વિદ્વાન થાય છે; પણ જેની આંગળીઓ તે પણ વખણાય છે; પરંતુ જે સ્ત્રીના બે રુવાંટાવાળી હોય તેઓ નિર્ધન થાય છે. કુલા રૂક્ષ હોય તે સંતાનરહિત થાય છે, જેના પગની પાની ખરબચડી, પાતળી, અને લાંબા હોય તો પોતાના મુખ્ય માણસનો વાંકીચૂકી, ફાટેલી અને મલિન હોય તે નાશ કરનારા થાય છે. તેમ જ જે બન્ને કુલા ઉત્તમ ગણાતી નથી. જેના પગને આગળનો ખૂબ મોટા હોય તો એ વ્યભિચારીપણું ઉપરનો ભાગ ઊંચો હોય, નાડીઓ દેખાતી સૂચવે છે; પણ જે ખૂબ જ નાના હોય ન હોય અને રુવાંટાં વગરનો હોય તે તો તે સદાચારી બને છે; જેના બે કુલામાં વખણાય છે; પરંતુ તેનાથી ઊલટી સ્થિતિવાળો રહેલા “કુકુન્દર” નામના ખાડાઓ ઊંડા, કે વાંકોચૂકો અને વિપરીત હોય તે રુવાંટા વિનાના, ઘણા વિભાગ પામેલા ચોર કે લૂંટારુનું ચિહ્ન ગણાય છે. એવાં અને એક સરખા હોય તે વખણાય છે; અશુભ લક્ષણવાળા બાળક ભવિષ્યમાં ચેર પરંતુ એ બન્ને કુકુન્દર જે સ્વાંટાવાળા બને છે. જેની ઘૂંટીઓ માંસથી ઢંકાયેલી હોય તો સંન્યાસ લેવડાવે છે; પરંતુ હોય, બહાર બહુ દેખાતી હોય, નાની જમણી બાજુએ વળતા વાળવાળા હોય હોય અને રુવાંટા વગરની હોય અને તો ઉત્તમ ગણાય છે. જેમનું આયુષ્ય લાંબુ શિરાઓ પણ બહાર દેખાતી ન હોય તે હોય તેઓના એ બન્ને “કુકુન્દર” નામના વખણાય છે. જેની બન્ને ઘૂંટીઓ ખૂબ જ ખાડા વિશાળ હોય છે; પણ જેમનું આયુષ. બહાર નીકળેલી હોય તો તે ધનનો નાશ કર- ટૂંકું હોય તેમના બન્ને “કુકુન્દર ” નામના નારી થાય છે. જેની બન્ને ઘૂંટીઓ ઘણી ખાડા એકબીજા સાથે જોડાયેલા હોય છે; મોટી હોય તે ઘણું દુઃખ આપનાર થાય ! કેટલાક વિદ્વાનો કહે છે, કે માણસને
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy