SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ રોગાધ્યાય-અધ્યાય ૨૭ મે ૩૩૩ વિવરણ: ચરકે પણ સત્રસ્થાનના ૨૦ મા | સ્નેહન, સંસન તથા શેષણ કરવવું. ૪૦ અધ્યાયમાં આ સંબંધે કહ્યું છે કે, “સર્વેશ્વવ | વિવરણ: ચરકે પણ સૂત્રસ્થાનના ૨૦મા खल्वेतेषु पित्तविकारेष्वन्येषु चानुक्तेषु पित्त- અધ્યાયમાં પિત્તની સામાન્ય ચિકિત્સા આમ કહી स्येदमात्मरूपमपरिणामि कर्मणश्च रवलक्षणं, यदुपलभ्य | छे-तं मधुरतिक्तकषायशीतैरुपमैरुपक्रमेत् , स्नेहविरेचनतदवयवं वा विमुक्तसंदेहः पित्तविकारमेवाध्यवस्यन्ति प्रदेहपरिषेकाभ्यङ्गावगाहनादिभिः पित्तहरैमात्रां कालं च कुशलाः, तद्यथा-औष्ण्यं तक्ष्ण्यं लाघवमनतिरनेहो । प्रमाणीकृत्य विरेचनं तु सर्वोपक्रमेभ्यः पित्त प्रधानतम वर्णश्च शुक्लारुणवों, गन्धश्च विस्रो रसौ च कटुका- | मन्यन्ते भिषजः, तद्धयादित एवामाशयमनुप्रविश्य केवलं म्लो पित्तरयात्मरूपाणि एवंविधत्वाच्च कर्मणः स्वलक्षण वैकारिक पित्तमूलं चापकर्पति तत्रावजिते पित्तेऽपि शरीरामिदमस्य भवति तं तं शरीरावयवमाविशतः तद् यथा- | न्तर्गताः पित्तविकागः प्रशान्तिमापद्यन्ते यथाऽग्नौ व्यपोढे दाहोष्ण्यपाकस्वेदक्लेदकोथनावरागा यथारवं च गन्धवणे- વરબ્રિગ્રë રીતીમવતિ ત1િ '-એ પિત્તના. રસfમનિર્વતને વિત્ત, વર્માણ તૈરવિત વિવIR- | વિકારોની ચિકિત્સા મધુર, કડવા અને તૂરા રસમેવાશ્વત ' આ બધા પિત્તવિકારોમાં તથા બીજા વાળા શીતળ પદાર્થો દ્વારા કરવી જોઈએ. તેમ જ જે કહ્યા નથી, તે બધામાં પણ (કેપેલા) પિત્તનું | પિત્તને દૂર કરનાર નેહ-વિરેચને, પ્રદેહે, સિંચનજે ( હવે કહેવાશે ) તે ઉષ્ણત્વ આદિ પિતાનું | ક્રિયાઓ, અભંગ-માલિસ તથા અવગાહન આદિથી જે વ્યભિચારી લક્ષણું હોય તેને તેમ જ તેના | પણ માત્રા તથા કાળને અનુસરી ચિકિત્સા શરૂ કર્મનું જે હવે કહેવાશે તે દાતાદિ સ્વલક્ષણ હોય કરવી. તેમાં પણ વૈદ્યો, વિરેચનને તે બીજી સર્વ અથવા તેને જે અવયવ હોય તેને બરાબર જાણ્યા | ચિકિત્સાઓ કરતાં મુખ્ય માને છે. કારણ કે તે પછી સંદેહરહિત થયેલા કુશળ વૈદ્યો “આ પિત્ત- | વિરેચન આરંભથી જ પિત્તના મુખ્ય સ્થાનરૂપ વિકાર જ છે એમ નિશ્ચય કરે છે. ઉષ્ણતા, તીક્ષ્ણતા, | આમાશયમાં એટલે કે આમાશયની નીચેના ભાગરૂપે પ્રવાહીપણું, હલકાપણું, અતિશય સ્નેહને અભાવ, ગ્રહણીમાં પ્રવેશ કરી કેવળ વિકાર કરનાર પિત્તનાં ધોળો તથા અરુણ સિવાયને વર્ણ, રંગ, દુર્ગધી મૂળને નીચેથી બહાર ખેંચી કાઢે છે અને એ ગંધ, તીખ તથા ખાટો રસ તથા સરત્વ એટલાં આમાશયની નીચેના ભાગમાં રહેલું તે વૈકારિક પિત્તનાં પિતાનાં લક્ષણો હોય છે. એવા પ્રકારનું | પિત્ત તેનાથી જિતાય છે. તેથી જેમ અવિન દર થતાં પિત્ત પ્રાણીના શરીરમાં તે તે અવયવમાં પ્રવેશ્ય આખુંયે અસિંગ્રહ શીતળ થઈ જાય છે તેમ હોય ત્યારે તેના કર્મનું પિતાનું લક્ષણ આ પ્રકારનું શરીરની અંદર રહેલા બીજા બધાયે પિત્તના. થાય છે. દાહ, ગરમી, પાક, વેદ-પરસેવો આવ; | વિકારો જિતાય છે. ૪૦ પચપચાપણું, કોહવાટ ચેળ, સાવ, રતાશ કરવી; કફના વીસ વિકારે પિતાના જેવો જ ગંધ, રંગ તથા રસ બનાવો स्तैमित्यं गुरुताऽङ्गस्य निद्रातन्द्रातितृप्तयः। એ બધાં પિત્તનાં પિતાનાં જ કર્મો છે. એ કર્મોથી જે યુક્ત હોય તેને પિત્તને જ વિકાર નિશ્ચયપૂર્વક मुखमाधुर्यसंस्रावकफोद्गारबलक्षयाः ॥४१॥ हृल्लासोऽथ मलाधिक्यं धमनीकण्ठलेपकौ ॥४२॥ જાણો . ૩૮,૩૯ आमं च गलगण्डश्च वह्निसाद उदर्दकः। પિત્તની સામાન્ય ચિકિત્સા | श्वेतावभासताऽङ्गानां तथा मत्रपरीषयोः॥४३॥ विद्यात् पित्तविकारात कमैतत् तदुपक्रमः । તૈમિત્ય એટલે કે શરીરને ભીનાં कषायतिक्तमधुरस्नेहस्रंसनशोषणाः॥४०॥ કપડાંથી જાણે લપેટયું હોય તેમ જણાય ઉપર જણાવેલા વિકારો ઉપરથી માણસ- | શરીરનાં અંગોમાં જડતા, નિદ્રા, તંદ્રા, વધારે ને પિત્તના વિકારોથી પીડાયેલો જાણો. | પડતી તૃપ્તિ, મોઢાની મધુરતા, મોઢામાંથી તેની ચિકિત્સારૂપ કર્મ આમ સમજવું? | લાળ ઝરવી; મોઢામાંથી વધુ પ્રમાણમાં તૂરા, કડવા અને મધુર પદાર્થો જવા. કફ બહાર નીકળ; બળને ક્ષય, મળ,
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy