________________
કાશ્યપસ`હિતા-સૂત્રસ્થાન
૩૩૧
તે, હારિદ્ર–પિત્તના પ્રકોપથી માણસનું શરીર હળદરના જેવા રંગનું પીળું થઈ જાય તે, નીલિકા–પિત્તના પ્રકોપથી માણસનું શરીર નીલવણું કે વાદળી થઈ જાય તે, કામલા– પિત્તના પ્રકોપથી માણસનું શરીર પીળું થઈ
|
જાય તે રાગ–કમળા; તિક્તવત્રતા–પિત્તના ચરિત્ત્તવિકારાળામ⟨સંધ્યેયાનામાવિતતમા પ્રકોપથી માણસનું મેાહુ કડવું થઈ જાય તે, મન્તિ ।। ’ હવે અહીંથી ૪૦ પિત્તના વિકારે કહેવામાં રક્તગન્ધાસ્યતા–પિત્તના પ્રકોપથી માણસનુ' આવે છે : એષ, પ્લેષ, દાહ, દવધુ, ધૂમક, અમ્લક, માતું લાડ્ડીની ગ ́ધ જેવી ગધવાળું થઈ વિદાહ, અન્તર્દા ( અંગદાહ ). ઉષ્માધિકય, અતિ· જાય; અતૃપ્તિ–પિત્તના પ્રકાપથી માણસને સ્વેદ (અગસ્વેદ), અંગગંધ, અંગાવદરણ, શાણિતખારાક ખાધા છતાં તૃપ્તિ ન થાય તે, પૂતિ ક્લે, માંસલેદ, ત્વગ્લાહ, માંસદાહ, ત્વવદરણુ, વત્રતા–પિત્તના પ્રકોપથી માણસનુ માતુ. ચર્માદરણ, રક્તક્રાઠ (રક્તવિસ્ફોટ ), રક્તપિત્ત, દુર્ગંધવાળું થાય, જીવાદાન–પિત્તના પ્રકોપથી રક્તમંડલ, હરિત્વ, હારિદ્રતા, નીલિકા, કક્ષા, કામલા તિક્તામ્યતા ( લેાહિતગન્ધાસ્યતા,) પૂતિમૂખતા, માણસના શરીરમાંથી જીવતું લેાહી ખહાર નીકળે તે, તમ—પિત્તના પ્રકોપથી માણુસ કરે, અતૃપ્તિ, આસ્યપાક, ગલપાક, અક્ષિપાક, તૃષ્ણાયા આધિક્વં ચ એટલે કે વધુ પડતી તરસ લાગ્યા ની આંખે અંધારાં આવે તે, તૃષાપિત્તના પ્રકોપથી માણસને વારવાર તરસ ગુદપાક, મેદ્રપાક, જીવાદાન, તમઃપ્રવેશ એટલે કે જાણે. અંધકારમાં પ્રવેશ થતા હેાય તેવું લાગે લાગ્યા કરે તે, મેટ્ઠપાક-પિત્તના પ્રકોપથી અને હરિતારિદ્રમૂત્ર એટલે કે પિત્તના પુરુષનું ગુહ્ય ચિહ્ન પાકે તે, પાયુપાકકૈાપથી મૂત્ર, મૈત્ર તથા વિષ્ટા હળદરના જેવા પિત્તના પ્રકોપથી માણસની ગુદા પાકે તે પીળા રંગનાં થાય, એમ ૪૦ પિત્તના પ્રખ્યાત ગલપાક-પિત્તના પ્રકોપથી માણસનું ગળું વિકારા છે અહી કહ્યા છે. ૩૪,૩૭ પાકી ઊઠે તે, અક્ષિપાક-પિત્તના પ્રકોપથી પિત્તનાં પેાતાનાં લક્ષણે માણસનાં નેત્રા પાકી જાય તે, આસ્યપાક– પિત્તના પ્રકોપથી માણસનું મેતુ' પાકી જાય इति प्रधानाः पित्तार्थः, स्वं रूपं तस्य वक्ष्यते । તે, હારિદ્રમૂત્ર-પિત્તના પ્રકોપથી માણસનું મેથું ઋતુકારત્વમીવનેશ્ર્વ વિત્તજ્ઞાઃ । लाघवं तैक्ष्ण्यमौष्ण्यं च वर्णाः शुक्लारुणादृते ॥ ३८
दाहोष्णपा प्रस्वेदकण्डूकोठस्रवादिभिः ॥ ३९ ॥
મૂત્ર હળદરના જેવું પીળું બહાર આવે; હારિદ્રવિ–પિત્તના પ્રકોપથી માણસની વિદ્યા પીળા રંગની થઈ જાય તે એમ ચાલીસ પિત્તના રાગે। જાણવા, ૩૪-૩૭
વિવરણુ : ચરકે પણ સૂત્રસ્થાનના ૨૦ મા અધ્યાયમાં પિત્તના ૪૦ રેગે આમ ગણ્યા છે : पित्तविकाराश्चत्वारिंशदत ऊर्ध्वं व्याख्यास्यन्ते, तद्यथाઔષધ, વસ્ત્ર, વાદ્દશ્વ, શુશ્ર્વ, ધૂનશ્ર્વ, અ®TMU વિવાદશ્ર, અન્નધિ ( રાશ્ર્વ), ૩ાષિયં ૨, ગતિપ્રેÆ ( સર્વેશ્ર), બાન્ધશ્ર, ૩/વળ ૨, શોવિશ્ર્વ, માંસવòચ્ચે, વાહશ્ર, માંસાહશ્ર, ચળવળ ૨, સવળ ૬, રત્ત જોટાશ્ર ( રવિ કોટાશ્ર, ) રવૅિત્ત ચ, રમ-ાતિ
ચ, હરિવં ચ, હારિદ્રભં ૨, નીહિા ચ, રક્ષા શ્વ, વામરુચ, તિામ્યતા ૨ (ટોહિતાયામ્યતા ), ઘૂતિમુલતા 7, તુળાયા ભવિય ૨, અતૃતિશ્ર, નાથવા શ્ર, રાજાશ્વ, અસિવાશ્ચ જીવવા શ્ર, મેનૂવા શ્ર, નવાવાન હૈં, तम. प्रवेशश्च हरितहारिद्रमूत्रनेत्रवर्चस्वं
પિત્તના મુખ્ય રાગેા ઉપર પ્રમાણે ૪૦ કહ્યા છે. હવે તે પિત્તનુ પેાતાનું જે લક્ષણ છે તે અહી. કહેવામાં આવે છે. હલકાપણું, તીપણું અને ઉષ્ણુતાએ પિત્તના ધર્મ છે; અને ધેાળા સિવાયના તેના ર'ગા હૈાય છે તેમ જ ખરામ કે કાચા માંસ જેવી ગંધ, તીખાશ, ખટાશ તથા સહેજ નેહ-એ પણ પિત્તનાં લક્ષણ છે. વળી દાહ, ઉષ્ણુતા, પાક, ઘણા જ પરસેવા, ચેળ, કોડ-બ્રામડાં તથા સ્રાવ વગેરે ઉપરથી પણ પિત્તના પ્રકોપ જાણી શકાય છે. ૩૮,૩૯
|