________________
૩૩૦
કાશ્યપસ હિતા–સૂત્રસ્થાન
સુતિ-સમુ ાન-તમન-સતાનિ ચ વાયોઃ 1, તેરન્વિત વાર્તાવારમેવાવક્ષેત્-ઉપર્યુંક્ત વાયુના એ બધાયે વિકારામાં તેમ જ ખીજા પણ જે વાતવિકારે। અહીં કહ્યા નથી, તેમાં પણ (કાપેલા) વાયુનું નીચે કહેવાતું રુક્ષત્વ આદિ પેાતાનું લક્ષણ હાય જ છે. તેમ જ સ્ત્ર'સન આદિ તે વાયુના કનું લક્ષણુ પણ અવશ્ય હેાય જ છે; કેમ કે તે બધાયે વાયુનાં અવ્યભિચારી લક્ષા દેય છે. વળી તે વાયુના તે તે કર્મીના જે અવયવ હોય તેને પણ બરાબર જાણી લઈને કુશલ વૈદ્યો સ ંદેરહિત થઈ તે તે વાતવિકારને નિશ્ચયપૂર્વક જાણી શકે છે અને નિશ્ચય કરે છે કે ખરેખર આ વાયુના જ વિકાર છે. જેમ કે રુક્ષતા, લઘુતા, વિશદતા, શીતલતા,
ગતિ
અને અસ્થિરતા-એ પણ વાયુનાં જ લક્ષણા હોય છે: વાયુ, માણસના શરીરમાં અમુક અમુક છે. વાયુના કનાં પણ સ્વલક્ષા આ પ્રકારનાં અવયવામાં જ્યારે પ્રવેશ કરતા હોય ત્યારે તેનાં આ લક્ષણા જણાય છે: નીચે પડી જવું, અમુક સ્થાનેથી ભ્રષ્ટ થવું કે અમુક કાઈ સ્થાન ચૂકી જવાય, વિસ્તાર થાય, અમુક સાથે આસક્ત થઈ જવાય, જાણે ચિરાઈ જતું હોય એમ જણાય; રામાંચ થાય, વધુ પડતી તરસ લાગે, ગેાળ ગાળ ભમી જવાય, શરીર જાણે ભાંગતું હેાય તેમ જણાય, ધ્રુજારી થાય, અમુક સ્થાનેથી ખસી જવાય, સાય ભાંકાતી હેાય એવી પીડા થાય, ભય લાગે કે ગભરામણુની પીડા થાય તેમ જ ખીજી જે કાઈ ચેષ્ટા વગેરે થાય છે તે વાયુના જ કર્મનાં
વિવરણ : ઉપર દર્શાવેલ વાયુના ગુણકર્માં તથા ચિકિત્સાસંબંધે ચરકે પણસૂત્રસ્થાનના ૨૦ મા અધ્યાયમાં કહ્યું છે કે, ‘સર્વેદવિ હવેતેવુ વાર્તાવાર પૂત્તવયેષુ ચાનુ તેવુ વાયોરમા- | त्मरूपमपरिणामि कर्मणश्च स्वलक्षणं यदुपलभ्यं तदવયં વા વિમુક્ત્તસંવેદ્દા વાતવિશારમેવાસŕત, રાજા:, તવ્ યથા-રોક્ષ્ય ધર્મ વયં શર્યાતિરમૂર્તિત્ત્વ ઐતિ વાયોરામળિ, Żવિધવાધર્મળ: સ્વામિતનય મર્યાત, તું તારાવયવનવિરાતઃ તદ્યથા- હ્રત -- સ્ત્રા - ન્યાસા, મેન-ત્ત-સર્વ-ત-મવું -
લક્ષણા છે. તેમ જ કઠારતા, નિતા, વિશદતા, દ્રિયુક્ત થવું તે અને ઈંટના જેવી રતાશ થાય. તુરાશ જણાય, મુખ બેસ્વાદ ખતે, ગળુ સુકાય અને શરીર પણ સૂકાય. સ્પનું જ્ઞાન ન થાય, શરીરના અવયવા કે નાડીએ અથવા સ્નાયુએ સક્રાચાય, શરીર સજ્જડ થઈ જાય અને લગડાપણું થાય—એ પણ વાયુનાં કર્યાં છે. એમાંના કાઈપણ કથી યુક્ત જે કાઈ અંગ થાય તેને પણ વાયુને જ વિકાર છે એવા નિશ્ચય કરવે, વળી ચર ત્યાં જ સૂત્રસ્થાનના ૨૦મા અધ્યાયમાં વાયુની પ્રાસ`ગિક ચિકિત્સા પણ જમ્પ-વાહ-તો.-વ્યથા-ચેષ્ટાૌનિ તથા ઘર-વર્ષ- દર્શાવી છે, તે મધુરાવળHિ ધોળવઐહવમેત, વિરાટ્-સુવિતા-અહળ-બાય-વિસ-મુલશોત્ર-સૂઝ-
|
स्नेहस्वेदास्थापनानुवासन नप्तः कर्मभोजनाभ्यङ्गोत्सादनपरि
વાયુનાં લક્ષણો તથા કર્મા
शैत्यं रौक्ष्यं लघुत्वं च गतिश्चेत्यथ कर्म च । विशदारुणपारुष्य सुप्तिसंकोच वैरसम् ॥ ३१ ॥ शूलतोदकषायत्वशौषिर्य खरकम्पनम् । सादहर्षी कार्यवर्तध्यासस्रंसनभेदनम् ॥ ३२ ॥ उद्वेष्टदशभङ्गाश्च शोषश्चानिलकर्म तत् । मधुराम्लोष्णलवणस्तत्रोपक्रम इष्यते ॥ ३३ ॥
શીતળતા, રુક્ષતા અને લઘુતા–એ વાયુના ગુણા છે અને ગતિ એ વાયુનુ કર્માં છે. વિશદતા, અરુણતા, કઠારતા, જડતા, સંકેાચ, વિરસપણું, સેાય ભેાંક્યા જેવી પીડા, કષાયતા, છિદ્રયુક્ત હાવું તે, કઠારતા અને ક’પારી ઉપજાવવી, શરીરમાં શિથિલતા કરવી, રુવાંટાં ખડાં કરવાં, દુબળાપણું કરવું, ગાળ ભમવું કે ભમાવવું, વિસ્તાર પામવા; સહેજ ખસવું–નીચે પાડવું કે પડવું અને ચીરવા જેવી પીડા ઉપજાવવી એ પણ (શરીરમાં વધેલા કે કાપેલા) વાયુનાં કર્મો છે. વળી તે જ પ્રમાણે હાથપગમાં ગેટલા ચડવા, જાણે કંઈ કરડતું હોય તેવું લાગે, શરીર ભાંગે તથા શરીરનું સુકાવું-એ પણ વાયુનાં કમ છે; તેમ જ (શરીરમાં વધેલા કે કાપેલા) એ વાયુની ચિકિત્સા આ પ્રમાણે સમજવી મધુર, ખાટા, ગરમ તથા ખારા પદાર્થાનું સેવન કરવાથી ઉપર કહેલા વાયુના વિકારો શમે છે. ૩૧-૩૩