SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ કાશ્યપ સંહિતા-સૂત્રસ્થાન ઉપર કહેલા ચાર પાદ પૈકી વૈદ્યના ગુણે | વિવરણ: આ સંબંધે ચરકે પણ સૂરસ્થાન તત્રમાણતીચાનાજ્ઞાનગોવિજ્ઞા- | ના ખુઠ્ઠકચતુષ્પાદ નામના ૯ મા અધ્યાયમાં નવાનને દgવાન વિવિતરણો સક્ષો વૈદ્યના આ ચાર મુખ્ય ગુણોને આમ ઉલ્લેખ दक्षिणः शुचिरनुद्धतवेषः सर्वभूतेषु बन्धुभूतः કર્યો છે કે “શ: વર્ચવાતાવું વા: દgયર્ખતા | सिद्धिमान् धर्मार्थदर्शी सत्यदयादानार्जवनिरतो ઢાઠ્ય વનતિ સેવે વેચે ગુણવતુષ્ટયમ્ II ' શાસ્ત્રનું देवद्विजगुरुसिद्धानां पूजयिता चाभिगन्ता चोत्त ઉત્તમ જ્ઞાન, અનુભવ, ચતુરાઈ અને શુદ્ધતાरोत्तरप्रतिपत्तिकुशलो गुरुवृद्धसेवी न्यायाभि એ ચાર ગુણે તો વૈઘમાં અવશ્ય હોવા જોઈએ. निवेशी व्यपगतभयलोभमोहक्रोधानृतोऽपैशुन्योऽ વૈદ્યના આ ગુણો સંબંધે સુશ્રુતે પણ સૂત્રસ્થાનના मद्यलौल्पः सुमुखश्चाव्यसनी चेति ॥ ४॥ ૩૮મા અધ્યાયમાં કહ્યું છે કે-તત્રાઘાતફાસ્ત્રાર્થો दृष्टकर्मा स्वयं कृती । लघुहस्तः शुचिः शूरः सज्जोपस्करતેમાં વિદ્યરૂપ પાદ યોગ્ય ગુરુની પાસે | મેઘનઃ || pયુવતિર્ધાન વ્યવસાયી વિરાવઃ | મેળવેલા જ્ઞાનથી યુક્ત હોવો જોઈએ; તેમ જ | સધવરો સ મિy gય ૩ -જેણે સમગ્ર ન્યાયપૂર્વક આર્ષજ્ઞાન જેણે મેળવ્યું હોય શાસ્ત્રોના અર્થો જાણ્યા હોય, વૈદ્યકીય ચિકિત્સાતેવો હોઈ અનુભવજ્ઞાનથી યુક્ત હો | કર્મ જેણે પ્રત્યક્ષ જોયું હોય, પોતે પણ એ જોઈએ. તેમ જ એ વૈદ્ય અનેકવાર | ચિકિત્સાકર્મમાં કુશળતા ધરાવતો હોય; જેને ચિકિત્સાકર્મ(પ્રત્યક્ષ જોયેલું હોવું જોઈએ. | હાથ ચિકિત્સાક્રિયામાં ઝડપી હોય; બાહ્ય – અનેક સિદ્ધ યોગો અથવા ઔષધપ્રગોને ! આભ્યન્તર પવિત્રતાથી જે યુક્ત હોય, શૂરા તથા તેણે જાણેલા હોવા જોઈએ. દક્ષ તથા કુશલ | ચિકિત્સાનાં સાધનને તથા ઔષધને તૈયાર રાખહાઈ બાહ્ય-આત્યંતર પવિત્રતાથી તે યુક્ત | નારો, તકાળ ઉપાય સૂઝાડતી બુદ્ધિથી યુક્ત હોઈ હોવો જોઈએ; તેનો વેષ ઉદ્ધત ન હોય | ઉત્તમ બુદ્ધિ ધરાવનાર, ઉદ્યમી, હેશિયાર અને પણ પવિત્ર હોવો જોઈએ. પ્રાણીમાત્ર તરફ | સત્ય ધર્મમાં જે તત્પર હોય તેવો જે વૈદ્ય હોય બંધુભાવે વર્તતો હોય અને સિદ્ધહસ્ત હોય; તે ચિકિત્સાને પહેલો પાદ અથવા પ્રથમ સાધન ધર્મ તથા અર્થને માટે રોગીને જતો હોય | કહેવાય છે. ૩,૪ સત્ય, દયા, દાન તથા સરલતા જાળવવામાં ઔષધસંપત અથવા ઔષધના ગુણો ઘણો તત્પર હોય; તેમ જ દેવોની, | તત્ર મેપનસંઘ7–સુમૂમ નર્ત, જા જોરબ્રાહ્મણોની, વડીલોની અને સિદ્ધોની | પૃd, wાટે વોત્પન્નકૂ, વિકાર, અન્નિતપણ પૂજા કરનારો હોય—અને એ દેવ, | કસુવિમૂત્રનriામાનુપd, તરોજયોથું, બ્રાહ્મણ, ગુરુ, તથા સિદ્ધોની સામે જઈ | મેન ૨ વિધવલુપતમિતિ II તેમનો આદરસત્કાર પણ કરતો હોય; તેમાં આવી ભેષજસંપત્તિ ઉત્તમ ગણાય ઉત્તરોત્તર તેમને સત્કાર કરવામાં કુશલ | છે-જે ઔષધ એટલે ઔષધિ ઉત્તમ ભૂમિ પર હોય; ગુરુઓ તથા વૃદ્ધોની સેવા કરવાના | ઉત્પન્ન થયેલ હોય, એગ્ય સમયે ઉખાડી સ્વભાવવાળો હેય; ન્યાય જાળવવામાં | કાઢેલ હોય, એગ્ય સમયે ઉત્પન્ન થયેલ હોય, આગ્રહવાળો હોય, જેનામાંથી ભય, લોભ, જે અવિકારી હોય એટલે કે વિકાર કરનાર મેહ, કેપ તથા અસત્ય દૂર થયાં હોય; ન હોય; અગ્નિ, પાણી, જીવજંતુ, વિષ્ટા, પશુન્ય-ચાડીચૂગલી કરવાથી દૂર રહેતું હોય; / મૂત્ર તથા જરાથી બગડી ગયેલ ન હોય મદ્યપાન કરતો ન હોય; લોલુપતાથી રહિત | તેમ જ અતિશય પાકેલ કે જીર્ણ થયેલ હોય; સુંદર મુખવાળે હોય અને કઈ પણ ન હોય અને તે તે રોગને યોગ્ય પણ વ્યસનથી પણ રહિત હો જોઈએ.૩,૪ | હોઈ અનુક્રમે વિધિપૂર્વક સિદ્ધ કરેલ હોય
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy