SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ વેદનાધ્યાય-અધ્યાય ૨૫મે ૩૦૯ આપવાને કહ્યો છે એ આ અજીર્ણોમાં ! સમયને યોગ્ય વમન તથા વિરેચનકારક ઔષધ સેવી ચોગ્ય છે અને આમાં દીર્ઘકાળ (કેમ કે | શકે છે. પણ દરેક મનુષ્યને દરેક સામગ્રી પ્રાપ્ત થઈ લીધેલો ખોરાક સમય જતાં પિતે જ પચી | શકતી નથી અને દારુણ રોગો દરિદ્રોને પણ પીડા જાય છે) ઔષધ, દાડમના દાણા સાથે કરી શકતા નથી એમ હતું નથી. માટે દરેક મનુષ્ય મગન મંડ, નેહ તથા લવણથી યુક્ત રાગ ત્યારે જે જે ઔષધ કરવું ઘટે તે કરવું જ Oોષ–સૂંઠ, મરી અને પીપરને ઉકાળ | જોઈએ; અને વસ્ત્રો તથા આહાર પણ યથાશક્ય અથવા માંસન રસ પીવો જોઈએ અથવા સેવવા જ જોઈએ. એમ તે સંશોધન સેવ્યાથી જે કૂણ મૂળાને યૂષ–ઉકાળો કે ઓસામણ ! ફળ પ્રાપ્ત થાય છે તે સંબંધે પણ ચરકે ત્યાં જ કહ્યું અને તેની સાથે શાલિ-ડાંગરનો ભાત ખાવો | છે કે “મઢાવë રોહરં વસ્ત્રાપ્રસાનમ્ વીરવા સંશોધન એ પણ હિતકારી થાય છે. તેમાંનું હરકોઈ સભ્ય ગાયુષા ગુચવે વિરમ્' -જે સંશોધન ચિકિત્સિત જે રાજાને, રાજા જેવા માણસને. . મળને નાશ કરનાર, રોગને દૂર કરનાર અને બળ ધનવાનને કે નિધનને યોગ્ય હોય તે, તથા શરીરના રંગને ખૂબ સ્વચ્છ કરનાર હોય તેવા કોઈપણ વૈદ્ય આદિ પાસેથી જાણુને કલ્પવું સંશોધનને સારી રીતે-સેવવાથી લાંબુ આયુષ્ય મળે છે. અષ્ટાંગસંગ્રહકારે પણ આ સંબંધે કહ્યું છે કે, જોઈએ. ૨૪-૨૬ 'बुद्धिप्रसादं बलमिन्द्रियाणां धातुस्थिरत्वं ज्वलनस्य લાંબું આયુષ મેળવાય તેવું સંશોધન કરવું दीप्तिम् । चिराच्च पाकं वयसः करोति संशोधनं बलप्नं दोषशमनं बलवर्णसुखावहम् । સમ્યગુપાયમાન” -હરકોઈ સંશોધનને સારી સા સંશોધનં કુવા રીર્થમાકુવાનુ છે તે રીતે સેવવાથી બુદ્ધિની પ્રસન્નતા, ઇક્રિયાનું બળ, इति ह माह भगवान् कश्यपः ॥२७॥ ધાતુઓની સ્થિરતા, અગ્નિનું દીપન થાય છે જે સંશોધન દોષોના બળને નાશ અને વૃદ્ધાવસ્થા પણ લાંબાકાળે આવે છે. ચરકે કરનાર, દોષોને શમાવનાર, શરીરના બળ, 1 પણ સૂત્રસ્થાનના ૧૩ મા અધ્યાયમાં આ સંબંધ વર્ણ તથા સુખને કરનાર હોય તે કરીને કહ્યું છે કે-ટોપા દ્રાચિત્ યુથતિ નિતા સંgઅજીર્ણનો રોગી લાંબું આયુષ મેળવે છે, | પાવઃ | નિતા: સંરોધનેર્ય તુ ન તેષાં પુનર્મઃ – એમ ભગવાન કાશ્યપે કહ્યું છે. ૨૭ ' જે દોષોને બંધનોથી અને પાચન ઔષધોથી વિવરણ: આ સંબંધે ચરકે પણ સૂત્રસ્થાનના ! | કાબૂમાં લેવાયા હેય તે કઈપણ કાળે (ફરી) ૧૫મા અધ્યાયમાં કહ્યું છે કે, “એનેન વિધિના કેપે છે–વિકાયુક્ત થઈ રોગોને ઉત્પન્ન કરનાર राजा राजमात्रोऽथवा पुनः । यस्य वा विपुलं द्रव्यं स થાય છે; પરંતુ જે દોષોને સંશોધન-ઔષધોથી संशोधनमहति ॥ दरिद्रत्वापदं प्राप्य प्राप्तकालं विरे જીત્યા હોય કે કાબૂમાં લીધા હોય તેમની ફરી चनम् । पिबेत् काममसंभृत्य संभारानपि दुर्लभान् । ઉત્પત્તિ થતી નથી.' न हि सर्वमनुष्याणां सन्ति सर्वपरिच्छदाः । न च रोगा ઇતિ શ્રી કાચિપસંહિતામાં ઉપકલ્પનીય न बाधन्ते दरिद्रानपि दारुणाः । यद् यच्छक्य નામને ૨૪ મો અધ્યાય સમાપ્ત मनुष्येण कर्तुमौषधमापदि । तत् तत् सेव्य यथाशक्ति વેદનાધ્યાય-અધ્યાય ૨૫ મે વતનાન્સરનાનિ ૧ ||–એ વિધિથી રાજાએ, રાજા જેવા માણસે કે જેની પાસે પુષ્કળ ધન હોય ! ૩થાતો નાણાર્થે ચાલ્યાWામ: છે ? .. તેવા માણસે સંશોધન સેવવું ય છે. પણ | $ત ટુ સ્માઇ માવાન થg // ૨ / દરિદ્ર માણસ તે આપત્તિ આવ્યા પછી એટલે કે હવે અહીંથી અમે વેદનાધ્યાયનું વમન-વિરેચનને યોગ્ય રોગ પ્રાપ્ત થયા પછી જ | વ્યાખ્યાન કરીએ છીએ, એમ ભગવાન દુર્લભ સામગ્રીઓ એકઠી કર્યા વિના પણ તે તે | કશ્યપે કહ્યું હતું. ૧,૨
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy