SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપક૯પનીય–અધ્યાય ૨૪ મે ૩૦૭ અંગેનું ભાંગવું, વિષ્ટમ-શરીરનું જકડાવું, શળ, | અજીર્ણ હોય છે, તેમનાં લક્ષણો હવે હું આફરો અને અંગોને કંપ થાય છે. વળી તેમાંના | (નીચે પ્રમાણે ) કહું છું. ૧૯ કઈ રોગી વધુ પ્રમાણમાં વાયુનું કે સૂર્યના તાપનું વિવરણ: સુશ્રુતે પણ સૂત્રસ્થાનના ૪૬ મા સેવન કરે છે તેથી તેના શરીરનો રંગ બદલાઈ જાય | અધ્યાયમાં અજીર્ણના આ ભેદે આમ કહ્યા છે, અને તેને જવર પણ આવે છે. વળી તેમાં કોઈ જેમ કે: ગામૅ વિધ વિBધે છwવત્તાનિત્રિમઃ | રોગી જે વિરુદ્ધ ભજન કરે તો તેથી મરણને કે | ગની વિંછારિત વતુર્થ સરેષત: કફના પ્રકોપથી - દર વ્યાધિને પામે છે. પિતાની પ્રકૃતિને માફક થતું આમાજીર્ણ, પિત્તના પ્રકોપથી થતું વિદગ્ધાજીર્ણ, ન હોય એવું તે ભજન કરે, તો તેથી તેના વાયુના પ્રકોપથી થતું વિષ્ટબ્ધાજણ કે શ્લેષ્માબળને તથા શરીરના રંગનો તે અવશ્ય નાશ જણ અને એવું રસના શેષથી કેટલાક વૈદ્યો કરે છે. એમાંના જે રોગીઓ (પશુની પેઠે) પોતાના રસશેષાજીર્ણ' કહે છે. મનને કાબૂમાં રાખ્યા વિના પ્રમાણુથી વધારે | ઉપર કહેલા અજીણુનાં સામાન્ય લક્ષણે ભોજન કરે છે, તેઓ રોગોની એક છાવણીરૂપ થથમ મામે, ધૂમોદ્રા વિદ્યાના અજીર્ણને અવશ્ય પ્રાપ્ત કરે છે. ૧૫,૧૬ सश्लेष्मणि गुरुत्वं तु, रसशेषे तु हृद्रवः ॥२० ખોરાક બરાબર પચો હોય તેનાં લક્ષણે આમાજીર્ણમાં જાણે કે મેં હમણું જ कांक्षा बुभुक्षा वैशा लघुता स्थिरता सुखम् ખાધું છે, એમ રેગી માને છે. વિદાહીસ્વસ્થવૃત્તાનુવૃત્તિ% સ ક્ષK iા | વિદગ્ધાજીર્ણમાં જાણે કે પોતાના મોઢામાંથી ખોરાક ખાવાની ઈચ્છા થાય, ભૂખ | ધુમાડા નીકળતા હોય તેમ રેગીને જણાય લાગે, શરીરનું કે મન-ઈદ્રિયો આદિની છે અને તે ઉપરાંત ઉપરાઉપરી ઓડકાર પ્રસન્નતા જણાય, શરીરમાં હલકાપણું અનુ- આવ્યા કરે. કફયુક્ત–શ્લેષ્માજીર્ણમાં તે ભવાય, શરીરની સ્થિરતા અનુભવાય, સુખ- 1 શરીરમાં ભારેપણું જણાય અને રસશેષસ્વસ્થતા થાય અને સ્વસ્થના વર્તનનું અજીર્ણથી હૃદયને દ્રવ-ઓગળવું કે ભારેપણું અનુસરણ થાય-એ બધાં ખાધેલો ખોરાક { થાય છે. ૨૦ બરાબર પચ્ચે હોય તેનાં લક્ષણો જણાય છે. ' વિવરણ: આ સંબંધે પણ સુશ્રુતે સૂત્રખોરાક બરાબર પચ્યો ન હોય તેનાં લક્ષણે ' સ્થાનના ૪૬ મા અધ્યાયમાં કહ્યું છે કે, विषादो गौरवं तन्द्री श्लेष्मसेकारतिभ्रमाः। 'माधुर्यमन्नं गतमामसंज्ञं विदग्धसंझं गतमम्लभावम् । किचिंद विपक्वं भृशतोदशूलं विष्टब्धमाबद्धविरुद्धवातम् । स्वस्थवृत्तोपरोधश्च तदजीर्णस्य लक्षणम् ॥ १८॥ ' વિષાદ જણાય, શરીરમાં ભારેપણું હારદ્રાવ િમblહ્ના નાયતે . કફના દોષથી દૂષિત થયેલો ખેરાક મધુરપણાને પામવાથી જણાય, નિદ્રા જેવું ઘેન જણાય, કફનો વધારો થયેલું અજીર્ણ આમાજીર્ણ કહેવાય છે.” ખાધેલો જણાય, કફની લાળ ઝરે, બેચેની જણાય, જે ખોરાક પિત્તના કારણે દૂષિત થઈને તેમ જ ભ્રમ થાય કે ચક્કર આવે અને સ્વસ્થ કંઈક પચેલે, નહીં પચેલો રહી ખાટાપણાને પામી જેવું વર્તન થઈ ન શકે, તે (બધાં) જવાથી થયેલું અજીર્ણ વિદગ્ધાજીર્ણ કહેવાય છે. અજીર્ણનાં લક્ષણો જાણવાં. ૧૮ એ અજીર્ણમાં ખોરાક કંઈક અંશે જ પો હોય, ઉપર કહેલા અજીર્ણના ચાર ભેદ તેથી સેય ભેંકાયા જેવી પીડા થાય અને તેમાં માં વિશ્વે સ્ટેH Tો તથૈવ જા | વા યારે બાજુથી બંધાયેલે. બની વિરુદ્ધ ગતિ ચતુર્વિધર્મની તુ ત વફામિ ઢક્ષણમ્ II | કરે છે. રસશેષ અજીર્ણમાં ઓડકારની શુદ્ધિ હોય આમાજીર્ણ, વિદગ્ધાજીર્ણ, શ્લેષ્માજીર્ણ ! તે ખોરાક ખાવાની ઈચ્છા ન થાય અને હૃદયનું અને રસશેષાજીર્ણ –એમ ચાર પ્રકારનાં છે ભારેપણું થાય છે; એ રસશેષ અજીર્ણને
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy