________________
ઉપકલ્પનીય
દિવસે એ જ મંડને સહેજ સ્નેહથી યુક્ત કરી આપવા. પછી આઠમા દિવસે જાગલ પશુ-પક્ષીઓના માંસના પાતળા રસ પક્વ કરાને આપવા. નવમા દિવસે એ જ માંસને ઘેાડા સ્નેહથી સંસ્કારયુક્ત કરીને આપવા. પછી દશમા અને અગિયારમા દિવસે એ જ માંસરસને લવ'ગ' તથા સ્નેહથી વધારીને ભાતની સાથે આપવા જોઈ એ. પણ તે
રસયુક્ત ભાત ફળની ખટાશ નાખી તૈયાર કરીને આપ્યા હાય તા તે ઉત્તમ ગણાય છે. જે માણસ વાતપ્રધાન તથા કફપ્રધાન પ્રકૃતિવાળા હાય તેમને ઉષ્ણ જળનું અનુપાન આપવુ' જોઇ એ. એમ ઉપર દર્શાવ્યા પ્રમાણે ભાજન સસર્જન ક્રમની ચેાજના સમાપ્ત થાય તે પછી તેા (હ ંમેશના ) સામાન્ય ક્રમ ચાલુ કરવા. ઉપર જણાવેલ મડ આદિ ભાજનસ‘સર્જન ક્રમ સવ રાગેાને લગતી ક્રિયાને અનુસરનાર છે, છતાં જે રાગી એ ભેાજનસ ંસર્જન ક્રમ મેાહથી સાચવતા નથી તેને ભયંકર રાગેા થાય છે. ૭–૧૪
અધ્યાય ૨૪મા
૩૦૩
પાણીમાં પકવવી જેમાંથી ધાન્ય વિભાગ કાઢી નખાયેલા ન હાય તે પ્રવાહી શૈયા' કહેવાય છે. તેમ જ ધાન્યથી ચૌદગણા પાણીમાં જે રાધી પ્રવાહી ભાગ ધટ્ટ થઈ જાય તે વિલેપી કહેવાય છે. આ સંબંધે પણ કહેવાયું છે કે ‘ સિથતૈઃ રહિતો મળ્યુ પૈયા સિથસમન્વિતા। વિલેપી વધુસિન્થા સ્થાત્ યવાનૂ વિદ્રા || ધાન્યના કણ વગરના ઉપરના જે કેવળ ભાગ હોય તે
પ્રવાહી
• મડ ' કહેવાય છે. જેમાં ધાન્યભાગ રહેલા હાય તે પ્રવાહી ભાગ ‘પેયા ’ કહેવાય છે, જેમાં ધાન્યના ભાગ પુષ્કળ હોય ને કંઈક અંશે ધાટી હોય તે · વિલેપી ’ કહેવાય છે અને જેમાં પ્રવાહી ખૂબ એછું હોય તે ‘ થવાનૂ ' કહેવાય છે. અહીં મૂળમાં હમા
'
'
કલાકમાં યુલેશન: ' એમ ‘ લેસન ' શબ્દપ્રયોગ કર્યો છે. તેના ગુજરાતી અર્થ વેસણુ' થાય છે. આ વેસનનું લક્ષણ આવું મળે છે કે ‘ ટ્રાજ્યÆળकाणान्तु निस्तुषाः यत्नपेषिताः । तच्चूर्णे बेसनं प्रोक्तंચણા વગેરેની દાળને ફાતરાં વિનાની કરી ધટીમાં બારીક દળેલા લેટને ‘વેસન’ કહેવામાં આવે છે. ચરકે સૂત્રસ્થાનના ૧૫ મા અધ્યાયમાં ૧૮મા સૂત્રમાં આમ કહ્યું છે કે ‘અર્થન સાયાહ્ને જ્ વાઽમુદ્ધોવરિધિ પુરાળાનાં સ્રોહિતશાન્તિનુજાનાં સ્વયંòન્નાનાં મજબૂવા સુલ્લોળાં ચાખૂં
વિવરણ : અહી` ભાજનમમાં જે ‘યવાગ્’| કહી છે, તે ચોખા, મગ, તલ વગેરે મેળવીને
જે રાખ તૈયાર કરી હાય તે સમજવી. | પાયયેમિવમામિસમીક્ષ્ય ૨ | Ë દ્વિતીયે તૃતીયે પાત્રહારે; ચતુર્થે વન્નાટે તથાવિધાનામેવાાતિतण्डुलानामुत्स्विन्नां विलेपीमुष्णोदकद्वितीयामस्नेहलवणामल्पस्नेहलवणां वा भोजयेत् । एवं पञ्चमे षष्ठे चान्नकाले; सप्तमे त्वन्नकाले तथाविधानामेव शालीनां વિપ્રવૃત સુવિન્નમોવનમુષ્પોવાડનુવાન તનુના તનુંનેવળોવવશેન મુયૂવેળ મોયે; મદમે નવમે વાન્નાછે; શમે ચન્નારે હા વિસાવીનામન્યतमस्य मांसरसेनौद कलावणिकेनापि सारवता भोजयेતુળો/નુપાનમ; મેાવશે દાવો વાન્નાછે; अत ऊर्ध्वमनुगुणान् क्रमेणोपभुञ्जानः सप्तरात्रेण प्रकृतिમોઝનમા છેત્ ।-વમનરૂપ સ ંશાધનને જેણે પ્રયાગ કર્યા હોય એવા તે માસને સાંજના સમયે કે ખીજા દિવસે સહેવાય તેવા ગરમ પાણીથી સ્નાન કરાવવું. તે પછી તેના અગ્નિનું બળ જોઈ તે ડાંગરના ચેાખાની યંત્રાગૂ–રાબ
છતાં આ પ્રમાણે તેનું ખાસ લક્ષણ મળે છે કે, ' यवागू षड्गुणे तोये सिद्धा स्यात् कृसरा घना । तण्डुलैर्मुद्गमाषैश्च तिलैर्वा साघिता हि सा । यवागूદિની વસ્યા તવળી વાતનાશિની। ધાન્યથી છ ગણા પાણીમાં જે રાંધી હોય, ( અને સાધારણ પાતળી હાય ) તે ‘ યવાગૂ ' કહેવાય છે; પરંતુ ચોખા, મગ, અડદ અથવા તલને મેળવીને જે ઘાટી તૈયાર કરી હેાય તે ‘કૃસરા ’–ખીચડી કહેવાય છે. આમાંની યવાગૂ ગ્રાહિણી હાઈ ઝાડાને કબજે કરનારી, બલવ, તૃપ્ત કરનારી તેમ જ વાયુને નાશ કરનારી હોય છે. ખરી રીતે મંડ, પેયા અને વિલેપી–એ ત્રણે યવાનૂન્ય જ ભેદ છે. રંધાઈ ગયેલ ચેાખા વગેરે ધાન્યની ઉપરના જે પાતળા પ્રવાહી ભાગ હાય છે તે - મંડ ' કહેવાય છે; પર ંતુ ધાન્યથી ચૌદ ગણા | જૂની રાતી
|