SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ કાશ્યપ સંહિતા-સૂત્રસ્થાન જે સારી રીતે શુદ્ધ થવાથી શરીરે જે | જાહેર કરે. ૫૬ હલકે થયે હોય, જેનાં બધાં અંગે સંશોધન પછી સંસજન-ભેજનક્રમ સ્વચ્છ થયાં હય, જેની ઇદ્રિ પ્રસન્ન सुखोषितं जीर्णभक्तं द्वितीयेऽहनि भोजयेत् । થઈ હોય તેથી જમવાની જે ઈચ્છા રાખતો यवागू तु तृतीयेऽह्नि दद्यादस्मै विलेपिकाम् ॥७ હાય, સહેવાય તેવા ગરમ જળથી જેણે दीपनोदकसंसिद्धां रूक्षामुष्णां ससैन्धवाम् । સર્વાગે સ્નાન કર્યું હોય, શરીર પર જેણે चतुर्थे मुद्गमण्डः स्यादोदनश्च सुसाधितः ॥८॥ વિલેપન લગાડેલું હોય, (વસ્ત્રાલંકારોથી) पुराणरक्तशालीनां भृष्टानां वा कृशात्मनः । જે શણગારેલ હોય, જેણે પૂજા તથા निस्तुषाणां च मुद्गानां मण्डः નમસ્કાર કર્યા હોય, સુંદર આસનોવાળા | સ્થાકુ(g)રાવળ: (સન) | II ઘરમાં જે બેઠે હોય, એવા તે કોઈ એક ईषत्फलाम्लः कर्तव्यो मुद्गमण्डोऽह्नि पञ्चमे । “T% ના'-મનુષ્યમાંથી એકને, જૂના લાલ | ટ્યૂઃ તાઃ ૧છે તમે વિધીવતે . ૨૦ || શાલિ–ડાંગરના ચોખાની ઉત્તમ પ્રકારે નાફાનાં રë સિદં તનુ માંસન્નતમ્ | તિયાર કરેલી યવાગૂ-રાબ બપોર પછીના | વિનેશ નવમેઘાત પસંસ્કૃતમ્ ા૨૨ સમયે મંડ સાથે જમાડવી; એટલે કે વિશે સ્ટવયંસ્કૃત પ્રથમ (સ્થિતિ મveઃ) ખૂબ પાતળું હરીન્દ્રસિદ્ધ ગુજ્જો રાતે વન ૨ ઓસામણ પાઈને પછી યવાગૂ પાવી. એ ઉોવાનપાન થતાં વાતવFIRમા યવાગૂ ત્રણ વાર ગાળી હોય, ગરમાગરમ તત ત્તારું તુ મોહંસ ધ્યતે I શરૂ II હોય અને એગ્ય પ્રમાણમાં મીઠું નાખેલી | g(G)મvgવિસંવ સર્વચ્છાઘિજિયોપા હોય એવી રાખને અતિશય સુંદર અને | મરક્નોrદાહvi૪મને જવાન II ૨૪ સારી રીતે ધોયેલાં પાત્રોમાં પીરસી હોય એમ પહેલા દિવસે મંડપૂર્વક યવાગૂ તેવા પ્રકારના ભોજનને તે માણસે યોગ્ય જમીને જે સ્વસ્થ રહ્યો હોય અને જેને પ્રમાણમાં ખાવું જોઈએ. ૧-૪ ખોરાક પચી ગયો હોય એવા માણસને સંશોધનના સમ્યગોગનું લક્ષણ | બીજા દિવસે પણ યવાગૂ જમાડવી અને शिरोललाटहृद्ग्रीवावृषणे साक्षशङ्खके । ત્રીજા દિવસે (જેમાં પ્રવાહીપણું ઓછું હોય શ્વેત તમારુસ્થ વિષ્ણુજં તમવિવાહ એવી ઘટ્ટ) વિલંપિકા આપવી. એ વિલંપિકા Sારવાતિવર્ષમ્યાં વિશુદ્ધાભ્યાં વિને ત્રિા | દીપનીય ઔષધપકવ પાણીમાં પકવેલી હોય; નિપદ્રવપુષ્ટિ શુિદ્ધ વિનિર્વિન દા રુક્ષ. ગરમાગરમ અને સિંધવ નાખેલી હેવી છે ઉપર જણાવ્યા પ્રમાણે મંડ સાથે | જોઈએ. પછી ચોથા દિવસે મગન મંડયવાગૂપાન કર્યા પછી જે માણસને મસ્તક, | ઓસામણ અને સારી રીતે ચડેલો ભાત લલાટ, હૃદય, ડોક, વૃષણ, આંખો અને આપે. એ ભાત કૃશ શરીરવાળા એ લમણની ઉપર પરસે આવે તે એ રોગીને જૂની લાલ ડાંગરને આપો અને માણસ સંશોધનના સમ્યગયોગથી શુદ્ધ | મંડ પણ મગને પ્રથમ ભુંજી નાખી ફોતરાં થયો છે એમ વૈદ્ય જાહેર કરવું. તેમ જ વગરના કરી તેનો જ બનાવેલો હોય અને જેને તથા બીજા વાયુનાં કર્મો ઓડકાર | તેમાં ગ્ય પ્રમાણમાં વેસણ પણ નાખેલ અનુલોમન પ્રકારે હમેશાં ચાલુ રહે અને | હોવું જોઈએ. પછી પાંચમા દિવસે એ જ ઉપદ્રવરહિત શરીરપુષ્ટિ થયા કરે, તેને | મંડમાં થેડી (દાડમ આદિ) ફળની વૈદ્ય સંશોધનના સમ્યગથી શુદ્ધ થયેલે | ખટાશ નાખીને આપે. છઠ્ઠા તથા સાતમા
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy