SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વેદાધ્યાય-અધ્યાય ૨૩ મા છે કે, ‘તંત્ર રૃવાવાષાનોથ્રોવિજ્ઞાનમિવાન સ્વેદ વખણાય છે. संदंशेन गृहीत्वाम्भस्यम्ले वा निमज्जेत् । तैरार्द्राविकवस्त्रेण वेष्टितैः श्लेष्ममेदोभूयिष्ठ सरुजमङ्गं । ग्रन्थिमद् वा શ્વેત્યેત્ । વાંગુસિતારાવિશ્વરી ધાન્યનુસાવવા लैर्वाऽम्लोत्क्वथितैः पूर्ववद् वेष्टितैः । गत्रादिशकृतार्द्रेण पिण्डीकृतेन वा उपनाहद्रव्योत्कारिक कृसरमांसपिण्डैर्वा વાતરોગેષ્વિતિ પિન્ટલ્વેવ:, સત્ત્વ સદૃરાજ્યઃ '—તેમાં માટીનાં ઠીકરાં, પથ્થર માટીનાં ઢેફાં અને લાઢાના ગાળાને અગ્નિમાં લાલચેાળ તપાવી સાંસીથી પકડી ખાટા પાણીમાં ઝખાળવા-ઠારવા; પછી તેમને ભીના ઊનના વજ્રથી વીંટી રેગીનું જે અંગ કř તથા મેદથી વ્યાપ્ત હોય અને પીડા ઉપજાવતુ હાય કે ગાંઠોવાળુ –ગંઠાઈ ગયું હોય તેના ઉપર સ્વેદ આપવા; અથવા ધૂળ, રેતી, ગાય વગેરેનાં સૂકાં છાણાં, ધાન્યનાં ફોતરાં, ક્ષુદ્ર ધાન્યના બાફેલા બાકળા ૩ પરાળને ખાટાં દ્રવ્ય સાથે ઉકાળી પહેલાંની જેમ તેમને ગરમ કામળાથી વીંટી તેનાથી સ્વેદ આપવા; અથવા ગાય વગેરેના તાજા ગરમ છાણુના પિંડા બનાવી તેના વડે સ્વેદ આપવા; અથવા પોટીસ બાંધવાનાં દ્રવ્યા ઉત્કારિકા, ખીચડી કે માંસના ગરમગરમ પિડાતા વાયુના રોગો પર પિંડસ્વેદ આપવે, ( અડી' દર્શાવેલ કારિકાનું લક્ષણ · અરુણુ ' નામના વૈધે આમ લખ્યું છે: યવ-માત્ર-જવીનअतसी - कुसुम्भबीजादिभिः વિટશ્વિન્ગર્હષ્ઠિાન્નતિય: સ્વેવનોાયઃ સ ૩ારિા-જવ, અડદ, એરંડાનાં ખીજ, અળસી, અને કસુંબાનાં ખીજ આદિને પીસી બાફીને લાસી જેવાં કરી તેમને વસ્ત્રમાં લપેટી તેના દ્વારા જે સ્વેદન આપવામાં આવે છે તે ઉત્કારિકાસ્વેદ ગણાય છે. ૪૧-૪૨ ૨૯૯ વિવરણું : ચરકે સૂત્રસ્થાનના ૧૪મા અધ્યાયના ૩૪-૩૭ લૈકામાં આ ઉપનાહ વેદનાં દ્રવ્યા વગેરે કહ્યાં છે, જેમ કે ‘શોધૂમરાō'ધૈયયાનામમ્સसंयुतैः । सस्नेहकिण्व लवणैरुपनाहः प्रशस्यते ॥ गन्धैः सुरायाः किण्वेन जीवन्त्या शतपुष्पया । उमया कुष्ठतैलाभ्यां યુસ્યા ચોવનાયેત્ । શ્વમિશ્રોવનન્દ્વવ્યઃ સોમિરપૂતિમિ: । ૩ળીયામે તુ જોશેયાવિશા:। રાત્રી વૃદ્ધે વિવા મુÀમ્મુÀદ્રાત્રો વિવાતમ્।વિવાહરિદ્વારાર્થ સ્થાત્ પ્રવેત્તુ શીતઅે ।। ' ઘઉંના ટુકડા, ફાડા કે કરકરા લેટ તથા જવના લેટમાં ખાટી કાંજી વગેરની ખટાશ નાખી તેમ જ તેલ સહિત મદિરાનું કિડુ તથા લવણુ–સંધવ નાખી તૈયાર કરેલ ઉપનાહ( પાટીસ )સ્વેદના ધાટા પ્રલેપ કરવે એ વાયુમાં વખણાય છે; પરંતુ કમાં ચંદન કે અગુરુ વગેરે સુગંધી દ્રવ્યોથી મદિરાનાં કિટ્ટાં, મીઠી ખરખેાડી અને સુવાથી ( પેટીસરૂપે) સ્વેદ આપવા એ યોગ્ય ગણાય છે. તેમ જ વાતમિશ્ર કમાં કફ તથા તેલથી યુક્ત અળસીથી ઉપનાહ પાટીસરૂપે સ્વેદ આપવા એ યોગ્ય ગણાય છે. એ ઉપનાહસ્વેદ દુર્ગં ́ધથી રહિત અને રૂંછાડથી યુક્ત એવાં વી-ગરમ ચામડાંથી બંધનરૂપે બાંધવે જોઈ એ; પરંતુ એવાં ચામડાં જો ન મળે તે રેશમી વસ્ત્રોથી કે ધેટાંના ઊનના કામળાના પાટાથી તે ઉપનાહસ્વેદ ખાંધવા જોઇ એ અર્થાત્ જ્યાં સ્વેદ આપવા ઢાય ત્યાં ઉપનાહ-પાટીસ મૂકીને તેની ઉપર કાઈ પણ વસ્ત્રના કે રેશમી વસ્ત્રના પાટા અથવા ચામડાંની પટ્ટી ખાંધી દેવી જોઈ એ જેથી અ દરની ગરમી સ્થિર રહી શકે છે, પરંતુ ઉપનાહ*ધન જો લાંબા સમય સુધી એમનું એમ બંધાયેલું રહે ! તે સ્થાને બળતરા થવા સ ભવ રહે છે. તેથી અમુક સમયે તે બંધન હેાડી નાખી તે પછી તે ઉપનાહ બદલી નાખવા જરૂરા હોય છે. ૪૩ પ્રાણિજન્ય પદાથી અવગાહઢ જ્ઞાનાવિવાહેન(સ્રોન્દ્ર)નુંવિલિત શ્રુનઃ । . ॥ ૪૪ . ઉપનાહવેની પ્રશંસા किण्वातसीदधिक्षीरलवणैः साम्लचिक्कणैः । कुष्ठादिभिश्व सस्नेहैरुपनाहः प्रशस्यते ॥ ४३ ॥ કિણ્વ–સુરાખીજ-મદિરાની નીચેનું કિટુ, અળસી, દહીં, દૂધ, લવણુ-સૈંધવ, અમ્લકાંજીની ખટાશ અને ચીકણા પદાર્થો કડ વગેરેને સ્નેહથી યુક્ત કરી જે ઉપનાહ– ગધેડાં, બકરાં, ઘેટાં, બિલાડાં, દ્ર પાટીસરૂપે અરૂંધાય તે ‘ઉપનાહ’ નામના | નામનું એક પશુ, વાઘ કે ીપડા, સિંહ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy