SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા-સૂત્રસ્થાન છે કે, “રાયા રાસ વાતા સીતાન:I | સ્નેહને અગ્ય વ્યક્તિએ मजानमाप्नुयुः सव सापका स्वोषधान्वितम् '-माना न स्नेहयेगर्भिणी न प्रसूतां કોઠા કઠણ હોય, કલેશને જેઓ સહી શકતા હોય, a v જૈવ ધાતિ વાયુથી જેઓ પીડાતા હોય અને જેઓના જઠરાગ્નિ न श्लेष्मपित्तोपहतान्तराग्निं પ્રદીપ્ત હેય તેઓએ મજજાહ પીવો જોઈએ मूर्छारुचिग्लानिभृशामतृट्सु ॥३०॥ અથવા હરકોઈ માણસે પોતાનાં ઔષધો નાખી बस्तौ न नस्तश्च विधिक्रियायां પકવેલું ઘી જ પીવું જોઈએ. ૨૮ छा ज्वरे विटप्रकोपे कफे च। - આ સ્નેહનયોગ્ય વ્યક્તિઓ बृहत्त्वजाड्येषु गलामयेषु व्यायाममद्यचिन्तामैथुननित्याः श्रमावशदेहाः। स्नेह्यास्तथाविधाःस्युबलकालवयोग्निसात्म्यज्ञैः॥२९ तेषां स्नेहाच्छपानान्ते (ते)वर्धन्ते व्याधयोभृशम् । न स्नेहयेत् स्नेहमदात्ययेषु ॥३१॥ જેઓ કાયમ વ્યાયામ એટલે શારીરિક | असाध्यतांवा गच्छन्तिस्नेहपानाभिवर्धिताः॥३२ પરિશ્રમ કરતા હાય, હમેશાં મદ્યપાન કરતા | સગર્ભા સ્ત્રીને, સુવાવડી સ્ત્રીને, ધાવણ હાય, ચિંતામાં તત્પર રહેતા હોય અને ધાવતા બાળકને, દાઝેલા માણસનું અંગ મૈથુન કરવામાં હમેશાં તૈયાર રહેતા હોય, | અત્યંત ફૂલી ગયું હોય તેને, કફ અને પરિશ્રમ અને મુસાફરીના થાકથી જેઓનાં | પિત્તના કારણે જેને જઠરાગ્નિ નાશ પામ્યા શરીર દુર્બળ થઈ ગયાં હોય, તેઓને હોય; મૂર્છા, અરુચિ, ગ્લાનિ, અતિશય અળ, કાળ, ઉંમર, જઠરાગ્નિનું બળ તથા આમદોષ તથા વધુ પડતી તરસ જેને સામ્ય જાણનારા વૈદ્યોએ નેતનથી સ્નિગ્ધ લાગ્યા કરતી હોય તેને, બસ્તિ તથા નસ્યકર્યા કરવા જોઈએ. ૨૯ કર્મ જેને કરવામાં આવે તેને, ઊલટીમાં, વિવરણ: ચરકમાં પણ ૧૩મા અધ્યાયના જ્વરમાં, વિઝાને પ્રકેપ થયો હોય તે પરમા શ્લોકમાં સ્નેહનોગ્ય વ્યક્તિઓ આમ અતિસારના રોગમાં, કફ વધી પડ્યો હોય કહી છે કે, “ચા: રથિતથા હક્ષા વાતવિI ત્યારે, શરીરની ખૂબ સ્કૂલતા તથા જડતાरिणः । व्यायाममद्यस्त्रीनित्याः स्नेह्याः स्युर्ये च चिन्तकाः॥ 0 | માં, ગળાના રોગમાં અને વધુ પડતા. જેઓ સ્વેદન તથા શોધનને યોગ્ય હોય, શરીરે | નેહસેવનના કારણે મદાત્યયોગ થયો હોય શ્ન થયા હેય, વાયુના વિકારથી જેઓ યુક્ત થયા ત્યારે નેહનક્રિયા કરવી નહિ એટલે કે હોય, જેઓ કાયમ શારીરિક પરિશ્રમ કરતા હોય અને હમેશાં સ્ત્રીનું સેવન કરતા હોય તેમ જ જેઓ ઉપરના રોગોમાં નેહપાન કરાવાય નહિ, ચિંતા કર્યા કરતા હોય, તેઓને સ્નેહન કરાવવું કારણકે ઉપર દર્શાવેલ રેગવાળાને નેહજરૂરી ગણાય છે. આમાં જેઓ સ્વેદનોગ્ય તથા | પાન કરાવવાથી તેમના અને પાન કરાવવાથી તેમના એ રોગો ખૂબ ધનયોગ્ય હોય તેઓને પણ પ્રથમ સ્નેહન દ્વારા વધી જાય છે, એટલું જ નહિ પણ સ્નેહસ્તિધ કરવા જોઈએ એમ ભાર દઈ જણાવ્યું છે. | પાનથી અત્યંત વધી ગયેલા તેમના એ તે સંબંધે પણ ચરકે ૧૩ મા અધ્યાયના ૯૯મા | રોગો અસાધ્ય બને છે એટલે કે કઈ પણ શ્લેકમાં આમ જણાવ્યું છે કે, “ઈન પ્રયુષીત | ઉપચારથી કદી મટતા નથી. ૩૦-૩૨ તત: વેવમનન્તરમ્ | સ્નેહāોપન્નચ્છ સરોપન- | વિવરણ: ચરકના સૂત્રસ્થાનના ૧૩ મા મનાર -સૌ પહેલાં માણસને સ્નેહને પ્રયોગ | અધ્યાયમાં ૫૩–૫૬ શ્લોકમાં પણ સ્નેહનને અયોગ્ય કરાવવો અને તે પછી સ્વેદને પ્રયોગ કરાવો | વ્યક્તિઓ આમ કહી છે કે, “સંકોષનાદરે શેષ એ; એમ સ્નેહન તથા વેદનથી જેને યુક્ત | સંgવકતા જ તેષાં દર્ન ફાસ્ત૬ ૩સત્રકર્યા હોય તેને જ વૈદ્ય સંશાધન તથા બીજે | મેલામા મર્થન્તાનના નિત્યે મન્થામય ! સંશમન આપવું જોઈએ. ૨૯ : | તુwiામૂછપરીવાશ્ચ મથતાલુશોષિઃ મન્નતિષ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy