SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ લેહાધ્યાય ww છેવટ જતાં એક આમળા જેટલા પ્રમાણથી વધુ ઔષધ આપવું નહિ. ૧૧,૧૨ | વિવરણ : પ્રાચીન કાળમાં વૈજ્ઞાનિક માપતાલના વ્યવહાર ન હતા પણ પ્રચલિત વસ્તુઓનું જ માપ-તાલ વ્યવહારમાં લેવાતુ હતું; તેથી જ અહીં ખૂબ નાનાં બાળકને ઔષધપ્રમાણુ એક વાવડિંગ જેટલુ' જણાવી અનુક્રમે વધારતાં વધારતાં છેવટે મેાટા માણસને એક આમળા જેટલુ' ઔષધપ્રમાણ આપવા સૂચવ્યું છે. સુશ્રુતમાં તે શારીરસ્થાનમાં ઔષધનું પ્રમાણ જુદા જ પ્રકારે દર્શાવેલ છે; જેમ કે ‘તંત્ર માસાજૂ થૈ શોરપાયામ ુહિ− द्वयग्रहणसमितामौषधमात्रां विदध्यात्, कोलास्थिसंमितां कल्कमात्रां क्षोरान्नादाय, कोलसमितामन्नादाय'બાળક જન્મે તે પછી ધાવણ ધાવતું થાય અને એક મહિનાનુ થાય તે પછી તેને આંગળીના એ વેઢા પર લેતાં જેટલું પ્રમાણ થાય તે પ્રમાણમાં ઔષધમાત્રા આપવી. પછી એ બાળક દૂધ અને ખારાક ખાતુ થાય ત્યારે તેને મેટા ખેરના ઠળિયા જેટલી કકરૂપ ઔષધમાત્રા આપવી; અને તે પછી એ બાળક મેાટી ઉંમરનું થાય ત્યારે તેને માટા એક ખેરના જેટલી કકરૂપ ઔષધની માત્રા આપવી જોઇ એ. બીજા એક ગ્રંથમાં ઔષધપ્રમાણ સંબધે. આમ જણાવ્યું છે : ‘પ્રથમે માòિ વાતસ્ય શિશોર્મેષજ્ઞત્તિ / અવરેઘા તુર્તા | મધુક્ષીરસિતાવૃતઃ ॥ āાં વધયેત્તાવર્ યાવત્ સવસરો મવેત્ । તપૂર્વ માતૃદ્ધિઃ સ્થાત્ યાવત્ વોટરાવાવિ: || '–નાનું બાળક જન્મે તેને એક મહિા થાય ત્યાં સુધી ઔષધની એક રતી પ્રમાણ મધ, દૂધ, સાકર તથા ઘી મિશ્ર કરી ચાટણરૂપે આપ્યા કરવી. તે પછી એ બાળક એક વર્ષનું થાય ત્યાં સુધી દર મહિને એ ઔષધનું માપ એક એક રતી વધારતા જવું; અને ત્યાર પછી બાળક સેાળ વર્ષનું થાય ત્યાં સુધી દરેક વર્ષ' એને અપાતા ઔષધના માપમાં એક એક માસાનું પ્રમાણુ વધાર્યા કરવુ. ૧૦-૧૨ | ૨૪૯ | 2 દુબઞાતારાવ્યાધિપીડિતાયામ્ર ચે સુતાઃ । वातिकाः पैत्तिका ये च ये च स्युः कफवर्जिताः ॥ સ્તન્યેન જૈ ન સુન્તિ પીત્વા પીવા હન્તિ ચા અનિદ્રા નિશિ ચેત્ર સુર્યંચવાજા મહાચનાઃ || અવમૂત્રપુરીજાÆ વાજા પીતાજ્ઞવશ્ર્વ ચૈ નિરામયાથ તનવો મુદત હૈ = રિાતાઃ ॥૨૬ વર્ષર્મન વૃત્તિ વાજા યે = ક્યદાત્ વમ્ । વિધાøિજૂનાદ સ્ટેટ ચેવિત્તિ થવઃ ॥૨૭॥ જે ખાળકોની માતાને ધાવણ આવતું ન હાય અથવા બહુ જ ઓછા પ્રમાણમાં ધાવણુ આવતું હોય; વળી જે સુવાવડી માતાનું ધાવણુ અથવા ધાવ માતાનું ધાવણ બગડયું હોય; વળી જે બાળકોની માતાને ઘણી જ મુશ્કેલીએ પ્રસવ થયા હાય અથવા જે ખાળકોની માતા અતિશય રોગથી પીડાયેલી હાય; વળી જે ખાળકો વાતાધિક અથવા પિત્તપ્રધાન પ્રકૃતિવાળાં હાય; તેમ જે બાળકો ખૂબ જ ઓછા પ્રમાણમાંક ધરાવતાં હોય; વળી જે બાળકો ધાવણથી તૃપ્ત થતાં ન હાય અને ધાવણ ધાવી ધાવીને રહ્યા કરતાં હાય; વળી જે બાળકોને રાત્રે નિદ્રા આવતી ન હેાય તેમ જ જે ખાળકો વધુ પ્રમાણમાં ખારાક ખાતાં હોય છતાં ખૂબ જ થેાડા પ્રમાણમાં મૂત્ર અને વિષ્ટા કરતાં હાય; વળી જે બાળકોના જઠરાગ્નિ વધુ પ્રમાણમાં પ્રદીપ્ત હાય અને જે માળકો બિલકુલ રાગરહિત હાય છતાં શરીરે પાતળાં અથવા પુષ્ટ ન હેાય, કામળ શરીરવાળાં તથા ક્ષીણુ શરીરવાળાં હોય અને જે બાળકોને ખરાખર નિયમિત ઝાડા આવતા ન હોય પણ ત્રણ દિવસ પછી ઝાડા આવતા હાય, એવાં બાળકોને ઔષધ ચટાડ્યા કરવું જોઈ એ એમ કશ્યપે કહ્યું છે. ૧૩–૧૭ જેઓને ઔષધ ન ચટાડાય એવાં બાળકા च मन्दाग्निजठरो जनः । निद्रालुर्बहुविण्मूत्रः स्वल्पो यो दृढगात्रकः ॥ १८ ॥ कल्याण मातृको जीर्णो गुरुस्तन्योपसेविता (तः) । | सुतः सर्वरसाशिन्या ऊर्ध्वजत्रुरुजान्वितः ॥ १९ ॥ / ઔષધ ચટાડવા ચેાગ્ય બાળકે अक्षीरा जननी येषामल्पक्षीराऽपि वा भवेत् । दुष्टक्षीरा प्रसूता या धात्री वा यस्य तादृशी ॥१३॥
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy