SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદઘાત ૩૭. એટલું જ નથી, પણ શાલાક્ય આદિ બીજા પ્રસ્થાને હેત. કાળક્રમે થયેલી આયુર્વેદ તરફની ઉપેક્ષાના પણ જેવાં (ઉચ્ચ દશામાં) ઉત્પન્ન થયાં હતાં તેવાં જ | કારણે હાસ પામેલા ભારતીય આયુર્વેદની પ્રાચીન જરાજીર્ણપણું પામ્યાં છે. કાયચિકિત્સાપ્રસ્થાનમાં | ગૌરવને નજરમાં રાખીને, ઘણા શ્રેષ્ઠ વૈદ્યો અને પાછળથી પણ હજારો વિદ્યકવિદ્યાના વિદ્વાને પ્રકટ | વિદ્વાને તેને પ્રચાર, પરિષ્કાર તથા તેને આશ્રય. થયા હતા અને સેંકડો વૈદ્યકગ્રંથ પણ રચાયા હતા, આપવા માટે નવા વિચારોમય નિબંધ, પ્રચારની જેઓને સમૂહ એકત્ર કરતાં આજે પણ મહાન સંસ્થાઓ, પરિષ્કારના માર્ગો અને ઔષધ બનાવગ્રંથરાશિ જોઈ શકાય તેમ છે; પરંતુ આત્રેય) નારી શાખાઓ-ફાર્મસીઓ વગેરે પ્રકટ કરી આદિ મહર્ષિઓના સમયમાં જેવા સિદ્ધાંતો અને આયુર્વેદની પુષ્ટિ માટે પ્રવૃત્તિ કરતા દેખાય છે. વિચાર આંતરિક વિદ્યાના બળથી ઉત્પન્ન થયેલા | આજકાલ ગણનાથ સેને પ્રત્યક્ષ શારીર તથા. જે સિદ્ધાંત અને વિચારોને લઈને આયુર્વેદ સમૃદ્ધ સિદ્ધાંતનિદાન-ગ્રંથની રચના કરીને પ્રાચીન શારીરથયો હતો તેવા ઉન્નત તેમ જ નવીન વિચાર તે ! અવયવ-વિજ્ઞાનમાં અને રોગના નિદાનમાં ઘણો પછી પ્રકટયા નથી. એકબીજાની સ્પર્ધાપૂર્વક | વિશેષ વિચાર પ્રકટ કર્યો છે. તે જ પ્રમાણે કવિરત્ન પ્રકટ થઈને આ કેવળ પ્રાચીન વિચારોને જ જુદી | શ્રી યામિનીભૂષણરાયે પણ રેગવિનિશ્ચય શાલાક્ય, રચનારૂપે બતાવીને અથવા નવીન અનુભૂત ઔષ- | વિષ તથા પ્રસૂતિના વિષયમાં નાનાં નાનાં તંત્ર રચ્યાં ધિઓ દ્વારા સંવર્ધિત કરીને પ્રાચીન ગ્રંથેના કેવળ છે. તેમ જ ડૉકટર બાલકૃષ્ણ શિવરામ મુંજે એ. અનુવાદ અથવા સંગ્રહરૂપ નવાં શરીરને ધારણ કરી | નેત્રચિકિત્સાના વિષયમાં કોઈ પણ એક ગ્રંથ પ્રકાશિત ભિન્ન ભિન્ન નિબંધ આપણી સામે રજૂ થાય છે ભષ- | કરે છે. એ સંસ્કૃત ભાષામાં રચાયેલા નવા નિબંધો જયના વિષયમાં વિશેષરૂપે નિરીક્ષણ કરતાં ધાતુ-રસ-] જોઈને આયુર્વેદની ઉન્નતિની ઘણી આશા રહે છે. ભૈષજ્યપ્રસ્થાન અથવા ધાતુસંબંધી તથા રસ- જોકે આ ભારતીય આયુર્વેદવિદ્યા જરા-જીણું બની સંબંધી વિદ્યકશાસ્ત્ર નવા નવા યોગો તથા ઔષધો | છે, તોપણ હાલમાં જાગ્રત થયેલા સૂક્ષમ બુદ્ધિશાળી. આદિ પ્રકટ કરીને, તેમ જ નવા અનુભવ અનુસાર ઉઘોગી ભારતીય વિદ્વાનોને; તેમ જ બીજા પણ અનેક ગ્રંથની રચનારૂપે આજે પણ જાણે કે ખૂબ ! સહયોગી આલંબન વિદેશી વિદ્વાનેના રસાયન વૃદ્ધિ પામેલું દેખાય છે; કારણ કે હાલમાં પણ દ્વારા જ આપણે આયુર્વેદ, યવન ઋષિની ચારે બાજુ આયુર્વેદીય વૈદ્યો એ માર્ગ ઉપગરૂપે, માફક ફરી યૌવન પામશે એમ આશા રાખી પ્રગરૂપે કે સફળતા તરીકે સ્વીકારી રહ્યા છે. | શકાય છે. સમયવશાત ઘણું વિષયમાં વૈજ્ઞાનિક એને વિશેષ પ્રચાર આજે પણ આયુર્વેદવિદ્યાનું | પ્રગતિ થઈ હોવાથી તેમ જ પરિષ્કાર પામેલી તથા પ્રસ્થાને કે શાસ્ત્રોનું સારી રીતે રક્ષણ રાસાયણિક પ્રક્રિયાને કારણે અને નવાં ઉપજાવી કરે છે તેમ કહેવામાં કઈ અતિશયોક્તિ થતી | કાઢેલ દૂર સુધી જોવાનાં, અંદરના ભાગમાં જવાનાં નથી. પ્રાચીન મહર્ષિઓની જેમ તેમના પછીના જુદાં જુદાં યંત્ર વડે; તેમ જ નવા તર્કભૈષજ્યવૈદ્યક વિદ્યામાં કુશળ ગણાતા જે જે | વિતર્કો કરતા તે તે દેશના વિદ્વાનને સાક્ષાત વિદ્વાનો થયા છે, તેમણે પણ વિચારોની પરંપરાના | લેખ, નિબંધે આદિ દ્વારા અથવા પરસ્પર અનુસરણ દ્વારા નવા નવા સિદ્ધાંતને જે પ્રકટ કર્યા આપસ આપસમાં કરાતા વિચારોને લીધે અને હોત; તેમ જ પૂર્વના સિદ્ધાંતોનું પણ પરિષ્કરણ શરીરના અવયવોને સૂકમપણે જેવાનાં સાધને. -સંશોધન કર્યા કર્યું' હેત, અધૂરા અંશને | વડે; તેમ જ નવા વિચારમય સેંકડો નિબંધના જે પૂર્ણ કર્યા હતા, અનુભવમાં ઊતરેલા વિશેષ | (હાલમાં) થતા પ્રકાશન દ્વારા પાશ્ચાત્ય વિદ્વાનોએ સંસ્કારોને જે ઉપદેશ કર્યો હોત અને ઉચ્ચ | આજના સમયમાં ભષય-વૈદ્યક વિદ્યાને અનેક વિચારોથી પૂર્ણ પ્રૌઢ ઉત્તમ નિબંધને વારંવાર | શાખાઓથી ઉન્નતિના માર્ગે આરૂઢ કરી છે; છતાં રયા કર્યા હોત, તો ભારતીય આયુર્વેદનું વિજ્ઞાન | તે વૈદ્યક વિદ્યાની આલોચના કરતાં પ્રાચીન ભારતીય પણ આટલા સમય સુધીમાં ઉન્નતિના શિખરે પહોંચ્યું | આયુર્વેદવિદ્યાને. કેટલાક વિદ્વાનેની વિચારદષ્ટિમાં
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy