SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દઘાત ૩૩ ભારતીય ભૂગભ અનુસાર પ્રાચીન | શિખરો ઉપર જ સંભવે છે. છતાં એવા મૃગોનાં ભૈષજ્ય દષ્ટિ શિંગડાં પણ અનેક ઢગલારૂપે થયેલાં તે ભૂગર્ભ જે ભારતની પ્રાચીન સભ્યતા ખરેખર મિશ્ર | આદિ સ્થાનમાં મળ્યાં હતાં; અથર્વવેદની સંહિતામેસેપિટામિયા આદિ પ્રાચીન સભ્યતાની સાથે | માં હરણનાં શિંગડાંને ક્ષેત્રિય રોગ-ક્ષય, કઢ, બરાબર મળતી આવતી હોઈ તેનાથી પણ આગળ | અપસ્માર-વાઈ વગેરે રોગોને નાશ કરવામાં વધેલી છે તે ભારતના “મહે-જો-દરો' પ્રદેશના | ઉપયોગી જણાવવામાં આવે છે.... તે ઉપરથી ભૂગર્ભમાંથી મળેલ નિવાસસ્થાન, સ્નાનાગાર, મળ- વૈદિક સમયમાં પણ એ હરિનાં શિંગડાંને પ્રણાલી આદિની સ્થાપત્યવિદ્યાને પંડિત દ્વારા ઔષધરૂપે સ્વીકારવામાં આવતાં હતાં એમ પ્રશંસિત પ્રાચીન નિર્માણ કલાથી પાંચ હજાર વર્ષે | જણાતું હતું. તે ભૂગર્ભમાં હરિણનાં શિંગડાંઓપૂર્વે પણ ભારતીય સ્વાસ્થ વિજ્ઞાનને પૂર્ણરૂપે ! ને પણ સંગ્રહ કરેલે હવે જોઈએ. હરિણનાં પરિચય મળે છે. વળી તે જ ભૂગર્ભમાંથી મોટો | શિંગડાંઓને આજે પણ ગંગપુટ આદિ ઔષધોમાં એક શ્યામ ગળે પણ મળે છે. તેની તપાસ ભારતીય વૈદ્યો ઉપયોગ કરે જ છે. એ કારણે તે કરતાં ડો. “સનાઉલા' નામના રસાયને આયાયે ભૂગર્ભમાં હરિણનાં શિંગડાંઓને ઔષધ માટે તેમ જ ડૉ. “હમીદ” નામના એક શ્રેષ્ઠ વધે છે તથા વેપાર માટે પણ સંગ્રહ કરેલો હોવો જોઈએ, પરીક્ષા કર્યા પછી જાહેર કર્યું છે કે “આ એવો પિતાને આશય સર્જન માર્શલે પણ શિલાજિતને ગોળે છે અને પહાડી પ્રદેશમાંથી પ્રકટ કર્યો છે. તે અહીં આવ્યો છે. મૂત્રના રોગ આદિ ઘણા વળી એ ભૂગર્ભ પ્રદેશમાં ઘણાં ધાતુઓનાં રોગોમાં તે ઉપયોગમાં આવે છે. એમ ઔષધ- તથા માટીનાં રમકડાં પણ મળેલાં છે. કાશ્યપીય કર્મમાં જ એને વિશેષ ઉપયોગ થાય છે ઇત્યાદિ | આયુર્વેદતંત્રમાં જાતકર્મોત્તરીય અધ્યાયમાં અને વિવરણ આપ્યું છે. એવા પ્રકારના પરીક્ષકેના | ચરકમાં પણ “જાતિસૂત્રીય' નામના અધ્યાયમાં વિવરણની સાથે તે ગળાનું વૃત્તાંત “ જાન માર્શલે’ | વિનોદ માટે તેમ જ બુદ્ધિના વિકાસ માટે પણ પણ પ્રકાશિત કર્યું છે. આમ શિલાજિતનું જે | અનેક પ્રકારનાં પશુ-પક્ષી વગેરેની આકૃતિઓના દર્શન થયું છે, તે “ભૈષજ્યવિદ્યાને પ્રકાશ કરવા | બાળકોને રમવાનાં રમકડાંઓનું વર્ણન મળે છે. ઉજ્જવળ દીવા જેવું પ્રકાશે છે. વળી શિલાજિતને ! આમ રમકડાંઓને પણ આયુર્વેદીય વિષયોની ઉપગધન્વન્તરિ, આત્રેય તથા કશ્યપ આદિએ પણ સાથે સંબંધ હોય તે ખરેખર આશ્ચર્યકારક ઘણો ઘણો દર્શાવ્યો છે. (બૌદ્ધ) નાવનીતક ગ્રંથમાં નથી. એમ તે બધાં આયુર્વેદને લગતાં સાધને પણ તે શિલાજિતને પ્રયોગ છે એ શિલાજિતની] તે ભૂગર્ભ પ્રદેશમાં મળેલાં હતાં. તે ઉપરથી ઉત્પત્તિ જેવાતેવા પ્રદેશમાં થતી પણ નથી. | ભારતીય ભેષજ્ય વિદ્યા ઇતિહાસની દૃષ્ટિએ પણ પરંતુ દૂરના પહાડી પ્રદેશમાંથી તે શિલાજિતને | પાંચ હજાર વર્ષોથી પણ પ્રાચીન હેય એમ લાવવામાં આવે છે. તેનો ઉપયોગ કેવળ ઔષધ | સાબિત થાય છે. માટે જ પ્રાચીન વૈદ્યોએ દર્શાવ્યો છે. એને મહા- | ભિન્નભિન્ન દેશના પ્રાચીન ભૈષજ્યના રસાયનકલ્પ તથા મહિમા ભારતીય આયુર્વેદમાં | વિમર્શની આવશ્યકતા ગવાય છે; લાંબા કાળ સુધી ભૂગર્ભમાં હોવાથી અહીં એ કહેવું જરૂરી છે કે “મેહે-જોનષ્ટ થયેલી ઔષધી ન મળે તે સ્વાભાવિક છે, પણ ભાગ્યવશાત જે ઔષધિ મળી છે, તે, ભાર * જેમ કે અથર્વવેદ-૩, ૭, ૧-૨ માં આમ તીય ગૌરવ વધારે છે. જણાવ્યું છે, “હરિબાઘુ રઘુષ્યલોબિરાઉં મેષનમ્ વળી તે જ ભગભ આદિ પ્રદેશમાં ખરેખર | સક્ષેત્રિયમ્ | વિષાણયા વિપૂનમનીનરાત | મન વામૃગોની ઉત્પત્તિ તે અવશ્ય ન જ હોવી જોઈએ. | હરિનો SI ક્રિશ્ચતf૬%મીતા વિષાણે વિધ્યાર્તિ પણ એ મૃગ આદિની ઉત્પત્તિ તે હિમાલયનાં | નિર્ઘ દૃદ્ધિા.
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy