SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાઘાત વાળા દેખાય છે; પરંતુ ત્યાં એ ‘તિ’ શબ્દના અથ”—પરિવેદન–ભણવું-અનુભવ કરવા, દુષ્ટસ્વપ્ર, સ્વર્ણાં કાર–સાની, માલાકાર-માળી વગેરે અને દુષ્કૃત માન–પાપને ધોઈ નાખવું-દૂર કરવું, એવા પણ અં દર્શાવનાર તે ‘ત્રિત' શબ્દના ઉલ્લેખ દેખાય છે. તે ઉપરથી વૈદિક સ’પ્રદાયમાં ‘ત્યાગ કરવા યેાગ્યપણું, એવા પણુ અર્થ ગ્રહણ કરેલ હાવાથી જેમ ‘સુર' શબ્દના વિપરીત અને જણાવનાર અસુર' શબ્દના અથ સમાય છે, તેમ ‘ત્રિત’| શબ્દમાં પણ વિપક્ષભાવ એટલે કે વિપરીત અથવા વિરુદ્ધ અત્યાગ કરવા યેાગ્યપણું, એવા અં સમજાય છે. ‘ત્રિત' અથવા ઈરાની વૈદ્ય થિત 'એ બન્નેની એકાત્મ્યતા હાવાથી વૈદિક આશ્વિન સપ્રદાયની જેમ ઈરાનના ‘શ્રિત’ વૈદ્યના વૈદ્યકીય સપ્રદાયનેા સમય પણ પ્રાચીન સિદ્ધ થાય છે; કિંતુ વેદમાં દેખાતા ‘ત્રિત’ નામના માણસ સાથે ભૈષજય વૈદ્યકના વિષયના સંબંધ ક્યાંયે દેખાતે નથી. છતાં ‘તૈત્તિરીય સંહિતા'માં એક સ્થળે (૧-૮–૧૦–૨ માં) આયુષ્યને આપનાર તરીકે ‘ત્રિત' નામના ઋષિની પ્રાર્થના મળે છે. તે ઉપરથી વૈદિક અથવા વેદમાં જણાવેલ ‘ત્રિત’વિષે પણ ભૈષજ્ય-વૈદ્યક વિષયના સંબંધ જોવામાં આવે છે, એમ ‘માર્ટિન નામના પાશ્ચાત્ય વિદ્વાન કહે છે. તે પણ તે સ્થળે ‘ત્રિત’ શબ્દના અ−‘અમિ’ થાય છે, એવું ટીકાકારાએ વ્યાખ્યાન કરેલ છે; તેમ જ રાજસૂય યજ્ઞને લગતું એ પ્રકરણ હાવાથી ત્રિત' શબ્દને અ ‘અગ્નિ’ જ ખધખેસતા જણાતા હેાવાથી એ ‘ ત્રિત'માં ભૈષજ્ય વિષયના સંબધ સભવી શકતા નથી, એમ સ્પષ્ટ થાય છે; એટલે એ વિષયમાં વિચારવા જેવું છે. ' તે જ પ્રમાણે ‘ઔરભ્ર' શબ્દ પણ ‘સરગ્રસ્ય અપત્યમ્ અથવા ‘૩પ્રેમવ’–બ્ર' નામના માણસના પુત્ર અથવા ‘ ઉરભ્ર ’નામના દેશમાં જે ઉત્પન્ન થયા હૈાય તે ઔરભ્ર ' કહેવાય છે; એ અ” સ્વીકારી ‘ ઉરભ્ર ' નામની કોઈ વ્યક્તિ પુત્ર અથવા ‘ ઉરબ્ર’ નામના દેશમાં ઉત્પત્ર થયેલા કાઈ વૈદ્ય હોવા જોઈએ; પરંતુ ‘કસ્ત્ર' નામની કા. ૧૫ મળ કાઈ વ્યક્તિ અથવા ‘રત્ર' નામના કાઈ દેશ પૂર્વના ભારતમાં જાણુવામાં નથી. વસ્તુતઃ ‘૩રપ્ર’ શબ્દ તથા 'સરળ' એ શબ્દ ઘેટું' એ અને જણાવનાર તરીકે પ્રસિદ્ધ છે. વેદમાં પણ એ અને જણાવનાર એ બન્ને શબ્દો મળે છે. વળી ઝાવતી' નામની એક નદી સિધમાં વહે છે એવા ઉલ્લેખ વેદમાં પણ મળે છે; તેમ જ ગાંધાર દેશમાં અને તેનાથી ઉત્તરમાં આવેલા દેશામાં ‘રમ્ર ’–ધેટાં પુષ્કળ હાય છે, એમ પ્રાચીન કાળથી જ ધેટાં આસપાસના પ્રદેશમાં પુષ્કળ હાય છે અને એ સંબંધને કારણે પણ તે નદીનું નામ • | વતી'–એટલે જેની સમીપના પ્રદેશેામાં ઘેટાં પુષ્કળ હાવાથી તેમનાં ઊર્દૂ-ઊન જેની આજીખાજુ ઘણું પેદા થાય છે; એવુ* સાર્થક નામ હાવા સભવ છે. વળી અવયવો ય સરળ બધાન ( ઋગ્વેદમંત્ર–૨–૧૪–૪) એ મત્રમાં ઇંદ્રે ‘૩ નામના અસુરને માર્યા હતા, એવા ઉલ્લેખ મળે છે. વળી ‘ એબિલેાન ' દેશનાં પ્રાચીન નગરામાં ‘૩ એ નામનુ’ એક શહેર પણ મળે છે. એ શહેર ચાલ્ડિયનાના સમયમાં ‘અબ્રાહમ ' નામના રાજાનું મુખ્ય રાજધાનીનું સ્થાન ગણાતું હતું. ‘સુમેરિયન ' લક્રેાના સમય ઈસવી સન પૂર્વે ૩૦૦૦ વર્ષના ગણાય છે; તે સમયે ત્યાં ‘સેમેટિક ’ રાજાની સત્તાને પ્રાર`ભ થયા હતા; ત્યારે સારગાન વંશોની પછી ‘કર્’ અથવા ‘કર્ન R ’ નામનેા એક રાજા થયા હતા. તેના સમયમાં કરનાર ' શહેર મુખ્ય હોઈ તે રાજધાનીરૂપ હતું અને ‘ એખિલાન’ના સમયના અંત સુધી તે શહેર ધાર્મિક વિષયમાં તથા વાડ્મયશાસ્ત્રીય જ્ઞાનના વિષયમાં - અતિશય પ્રસિદ્ધ હતું. એ ઉરનગરમાં પ્રાચીન ‘૩રનક્કુ' નામના તેમ જ ‘વસિન' નામના બે રાજાઓના એ શિલાલેખે મળી આવ્યા છે; વળી ‘ અસીરિયન ' પ્રદેશની પૂર્વ*કાળની જાતિઓને અસુર' તરીકે સ્વીકારવામાં આવે છે. ઇંદ્રે ‘ ઉરણ' નામના જે અસુર માર્યાં * હતા, તે એ ‘અસીરિયન ’ દેશનો હોય એમ કલ્પી શકાય છે. ‘ૐ' શબ્દ ઉરભ' આદિ શબ્દમાં પણ અનુસર્યાં છે, તેથી ‘ ઉરભ્ર’તે પણ તે ‘અસીરિયન” દેશના સંબધ હાય, એવા મનમાં ૨૨૫ .
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy