SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ કાશ્યપ સંહિતા સિદ્ધ કરવામાં કારણ તરીકે કહ્યા છે; તેમજ | બુદ્ધદેવે ભેષજ્ય-વૈદ્યકવિદ્યાને ઉપદેશ કર્યો હતો, કાશ્યપીય તંત્રમાં પણ મિન્ મેષનમ્ માતુર એમ પહેલાં આ ઉદ્દઘાતમાં જ દર્શાવ્યું છે. તે પરિવાર–વૈદ્ય, ઔષધ, રોગી તથા પરિચારક એ લેખમાં સંસ્કૃતની સાથે પ્રાચીન ઈરાની ભાષામાં ચારને ચિકિત્સામાં ઉપયોગી કથા છે; તેમ જ | કરેલો અનુવાદ પણ મળે છે. તે ઉપરથી જણાય ચરક-સૂરસ્થાન-૯ મા અધ્યાયમાં પણ ‘મિ | છે કે ભારતીય ભૈષજ્ય વિષય ઈરાનમાં પણ લેવાયો. પ્રભાણુYથાતા રોજ વઢવBયમ-વઘ, ઔષધદ્રવ્ય, | હતો અને તેના તરફ આદર હોઈને પિતાની પરિચારક તથા રોગી–એ ચાર પાદો ચિકિત્સાનાં | ઈરાની ભાષામાં તેને અનુવાદ કરીને પણ તેને સાધન ગણાય છે. પ્રયાસ કરાયો હતો એમ તે લેખ દર્શાવે છે. વળી “શ્રિત” નામના ઈશની વૈઘે “અહુર- વળી અવેસ્તામાં ભૈષજ્યપ્રસ્થાન એટલે કે મજદ' નામના તેના ગુરુ પાસેથી વિષને પ્રતીકાર | વૈદ્યકશાસ્ત્રને પ્રકટ કરનાર તરીકે શ્રિતને તેમજ અથવા ઉપાય કરવા માટે વિચિત” એટલે | રોગોને દૂર કરનારી પ્રાર્થના કરનાર શૈતાનને વિષચિકિત્સા અથવા “વિષકૃત્ય” મેળવ્યું હતું; તેમજ | નિર્દેશ કર્યો છે; તે ઉપરથી અને વેદમાં પણ ‘ત્રિત” શલ્યચિકિત્સા માટે સૌવર્ણાગ્રસ્કૃરિકા-સોનાને તથા “મૈતન' એ બેયનાં નામો મળે છે; તેથી અગ્રભાગવાળી એક છરી પણ મેળવી હતી, એમ | વેદમાં તથા અવેસ્તામાં દર્શાવેલા એ બન્ને, શબ્દના વર્ણવવામાં આવે છે; એમાં “વિજિત ' એ શબ્દમાં | સામીપ્યથી બંને એક જ હોવા જોઈએ, એવી વિષની ચિકિત્સા અથવા વિષ ઉપર કરવાનું કૃત્ય, | ઘણા વિદ્વાનોની માન્યતા છે. વળી ઋગવેદમાં એવો અર્થ છાયારૂપે ભાસે છે. ભારતીય સંપ્રદાય- | * Aતન'ને પણ એક વાર ઉલલેખ કરેલે મળે માં પણ કર્ણવેધ એટલે કે કાન વીંધવાની ક્રિયા છે, તે પણ એ “ચૈતન” તે મારી નાખવાની કરવાની હોય ત્યારે સોનાની સોય લેવી જોઈએ, | ઈચ્છાથી “દીર્ધતમસ નામના ઋષિને જળમાં તથા એમ મળે છે; અને “ચૂડાક્ષર” કર્મ એટલે કે | અગ્નિમાં નાખી દેનાર તથા તેમનાં અંગોને બાળમેવાળા ઉતારવાની ક્રિયામાં સોનાના હાથાના | છેદી નાખનાર ‘દાસ’ જાતિને હતો, એમ દર્શાવસંબંધવાળે જ અસ્ત્રો લેવા જણાવવામાં આવે વામાં આવ્યું છે. તેમ જ બન્ને અશ્વિનીકુમારોએ છે. સુકૃતમાં શલ્ય ચિકિત્સા માટેનાં શસ્ત્રોનું જ્યાં તે દીર્ધતમસનું વારંવાર રક્ષણ કર્યું હતું એવો વર્ણન કરેલ છે, ત્યાં તે તે શસ્ત્રો “ઘાયરો ૌહાનિ પણ ઉલ્લેખ મળે છે. તે ઉપરથી એ દીર્ધતમસ” મતિ”—લગભગ લૌહ એટલે કે સ્ત્રાઃ ૐ સુવર્ણ- | ઋષિને કોઈ શત્રુ એ “તન' નામે હતો, પરંતુ ૩ય:’–સેનું વગેરે પાંચ ધાતુઓની મુખ્યતાવાળી [ એ ત્રેતનને તથા ભષજય-વૈદ્યકવિદ્યાને કોઈ જાતને તે શો લેવાવાં જોઈએ, એમ કહેલ છે. | સંબંધ ન હતા, એમ તે વદક લેખ ઉપરથી ઇરાનને તે “અવેસ્તા' ગ્રંથ જોતાં ઈરાનને જણાય છે; તે જ પ્રમાણે “ત્રિત” એ શબ્દને પ્રથમ વૈદ્ય જે “ શ્રિત' થઈ ગયો છે, તેના આચાર્ય | ઉલેખ વેદમાં તથા અથર્વવેદમાં પણું ઘણીવાર અથવા ગુરુ તરીકે જણાવેલ જે “ક્ષત્રવૈર્ય' શબ્દ કરેલે દેખાય છે. તે પણ કઈક ઠેકાણે તે “ત્રિત” છે, તેમાં વીર્ય, ક્ષેત્રવીર્ય અથવા ક્ષતવીર્ય ઈત્યાદિ શબ્દને અગ્નિ આદિ અમુક દેવતારૂપ અર્થને ભારતીય સંસ્કૃતિની છાયા જાણે જણાતી હોય એમ કહેનાર તરીકે કહ્યો છે. જ્યાં એ “ત્રિત’ શબ્દને દેખાય છે. તે કારણે ભારતીય સંપ્રદાયમાં જણાવે મનુષ્યભાવ જણાવનાર તરીકે સૂચવ્યું છે, કરવી કે બીજો કોઈ અજાણ્યો ભારતીય વૈદ્ય | ત્યાં કયાંક સૂક્તદ્રષ્ટા ઋષિ તરીકે એ ‘ત્રિત’ આચાર્ય જાણે તે “ક્ષત્રર્ય' નામે હોય એમ | શબ્દના અર્થને ઉલેખ મળે છે. એવાં સ્થળો જણાય છે. પર “ત્રિત” શબ્દને જુદો જુદો અર્થ મળે. તૂહાંગ સ્થાનમાં હાલ નામના પાશ્ચાત્ય છેપરંતુ જ્યાં વેદમાં “માળ, ગાયક, ત્રિત:, વિદ્વાનોએ જે પ્રાચીન લેખો મેળવ્યા છે, તેમાં એવા શબ્દો મળે છે, તેના બદલે અવેસ્તામાં “નીવાય યુક્રેન તે મળ્યો'-જીવવૈદ્યને ! “આas:, ત્રિત' એવા શબ્દો લગભગ સમાનતા
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy