SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદઘાત ૨૦૯ પણ ભારતીય વૈદ્યોએ જે અપનાવી છે, તે જ | પિત્ત આદિ રોગો પર ધંતૂરાનું ઉપયોગીપણું ઔષધ તથા રોગ દૂર કરનારી પદ્ધતિઓ ગ્રીક | યુરોપીય દાક્તરોને સ્વીકાર્ય નથી, એમ “રામલ' વૈદ્યોએ પણ અપનાવેલી જણાય છે, એમ “બક”| ઉલ્લેખ કરે છે, અને પાશ્ચાત્ય દાક્તરો ઉપર જણાવે છે. ભારતીય વિજ્ઞાનને પ્રભાવ પડે છે તે પણ દર્શાવે વળી ભારતીય અને ગ્રીસના પ્રાચીન વૈદ્યક વિજ્ઞાન છે. પ્રાચીન વૈદ્યક ઉપર ભારતીય આયુર્વેદને પાછમાં પણ ઘણી સમાનતા દેખાય છે; છતાં તે ગ્રીક ળથી પણ કેટલાક અંશે પ્રભાવ પડ્યો હતો. ભારતીય વિજ્ઞાન પર ભારતીય વિજ્ઞાનને પ્રભાવ પડ્યો છે, તથા ગ્રીક વૈદ્યોની વૈદ્યકીય પ્રણાલીમાં સમાનતા એમ કેટલાક માનતા નથી અને કેટલાક તે બાબ- | દેખાય છે, એમ “હેમેટન' નામને એક વિદ્વાન તમાં સંશય કરે છે, એ પણ આશ્ચર્યજનક છે. સારી રીતે માને છે. “બેનરજી” નામને ભારતીય હસ્તલિખિત પ્રાચીન પુસ્તક ઉપરથી પહેલાંના | વિદ્વાન પણ એવું જ વિવરણ કરે છે; તેમ જ શ્રીયુત પ્રસિદ્ધ પ્રાચીન ભારતીય ગ્રંથને સમય નક્કી | રમેશચંદ્ર દત્ત પણ પોતાના પુસ્તકમાં એનું સમર્થન કર એ મુશ્કેલ જ હતું; પરંતુ ભારતીય આચાર્યોનાં વિજ્ઞાન તથા કલાઓ વગેરે લગભગ | પૂર્વે “મંક' નામને એક ભારતીય વિદ્ય ઈ. સ. ઘણી શાખાઓમાં બીજાની અપેક્ષા કે જરૂર ૭૦૦ માં અરબસ્તાનના રાજા ખલિફા હારુન રાખ્યા વિના જ વિચાર કરે છે, અને વિદેશીય અલ–રસીદના રાજકુલમાં ગયો હતો અને તે રાજાને વિજ્ઞાનના પ્રકાશને અનાદર જ કરેલું હોય છે; | રોગ મટાડ્યો હત; એટલું જ નહિ, પણ તેણે વળી ભારતીય ભૈષજ્યના વિષયમાં સંશોધન ચરકના વિષતંત્રને અનુવાદ ત્યાંની “પશિયન' કરતાં તે વિષયનું ઉત્પત્તિસ્થાન ભારત છે, એમ | ભાષામાં કર્યો છે; તેમ જ “શલ્ય” નામને બીજે સાબિત થયું છે. વળી ભારતીય પ્રાચીન ભૈષજ્ય- | કઈ એક ભારતીય વૈદ્ય ખાલિફા ‘હાસન-અલ-રશીદ વિદ્યાને વિચાર કરતાં, તેમના ગૂઢ વિચાર, સૂમ | રાજાના રાજકુળમાં વૈદ્ય તરીકે સ્થાન પામ્યા હતા. બુદ્ધિ, વિકાસ તથા લેખની શ્રેષ્ઠતા આદિનું અવલેકન | તે વધે “યાલિસ્ટાઇન” પેલેસ્ટાઈન પ્રદેશમાં જઈ કરતાં તેમનું સ્થાન અતિશય ઉગ્ય હતું એમ “ન્યુ- | ત્યાંથી ઈજિપ્તમાં જઈ પોતાને દેહ છોડ્યો હતો, બર્ગર ” જણાવે છે. એમ “ઇન્ડઅસેવ” નામના અરબી વિદ્વાને પશ્ચિમના દેશોની સાથે ભારતને પ્રાચીન જણાવ્યું છે. કાળથી જ પરસ્પર પરિચય, સં૫ર્ક તથા વ્યવહાર | એમ ઉપર દર્શાવ્યા પ્રમાણે “પાથાગોરસ'થી હતે એમ હેરોડટસ’ અને ‘ફીલોસ્ટ્રેસ” વગેરે પ્રાચીન | લઈને ઘણાયે ગ્રીક લેકે વિદ્યા મેળવવા માટે ભારતપાશ્ચાત્ય વિદ્વાને ઉલેખ કરે છે. વળી જૈસોડસ, | માં વખતોવખત આવ્યા છે અને તેઓ ભારતમાંથી આફિમેનસ અને આફ્રિકેનન્સ વગેરે તે તે પ્રાચીન અને ભારતના નજીકના પ્રદેશમાંથી ભારતીય ભાષાજ્ઞાન આચાર્યોએ સંગ્રહ કરેલા લેખે પણ એ જ | મેળવી ગયા છે. તે જ પ્રમાણે કેટલાક ભારતીય બાબતને દઢ કરે છે. “લેની ' નામને એક | વિદ્વાને ગ્રીસમાં ગયા છે અને ત્યાં તેઓને ઘણે ગ્રીક વિદ્વાન ઈસવી સન પહેલી શતાબ્દીમાં થઈ | જ આદરસત્કાર થયું છે. વળી ભારતમાંથી પાછા ગયો છે. તેના લેખ ઉપરથી પણ જણાય છે ! ફરતી વેળા કેટલાક ગ્રીક રાજાઓ ભારતીય વૈદ્યોની કે ભારતીય વનસ્પતિઓ, ઔષધ, રોગો તથા | વિદ્વત્તા તથા પરિચયના કારણે તેઓને પોતાના દેશમાં ઔષધોના વેચાણ માટે તે વનસ્પતિઓ ગ્રીસ | સાથે લઈ ગયા હતા; અશોકના સમયમાં મળેલા દેશમાં લઈ જવામાં આવતી એથી તે વનસ્પતિ- શિલાલેખ પ્રમાણે પાશ્ચાત્ય દેશોમાં ભારતીય ભષએ આજે ત્યાં મળે છે. ગ્રીસને તથા ભારત- | વિદ્યા પહોંચી ગઈ હતી અને ત્યાં તેને પ્રચાર ને પરસ્પરને સંબંધ પહેલાં પણ હતું અને મેં થયો હતો, એમ ઐતિહાસિક વૃત્તાંત મળે છે. જે ભારતીય વૈદ્યોએ ત્યાં મટાડેલા પક્ષાઘાત, અમ્લ- | જે ગ્રંથ “હિપોઝિટ્સ'ના નામથી પ્રસિદ્ધ થયા છે, કા. ૧૪
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy