SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ કાશ્યપ સંહિતા દેશમાં પણ અશોક રાજાએ મનુષ્યોને તથા પશુ- | જ તે ઍલેકઝાન્ડર હોવો જોઈએ; તેમ છતાં આઠસો ઓને ઉપયોગી બે પ્રકારનાં ઔષધોની વ્યવસ્થા | જનની સપાટીવાળા તે તે પ્રદેશોમાં અશકને કરાવી હતી; તેમ જ ઔષધીરૂપ વૃક્ષે, ફૂલઝાડે ધાર્મિક પ્રભાવ પડ્યો હતો અને સિરિયાની તથા ફૂલદાયી વગેરે ઝાડો રોપાવ્યાં હતાં અને ચારે બાજુ રહેલા છે તે દેશોમાં ભારતીય ઔષધે જરૂરિયાત પ્રમાણે સર્વત્ર તે વૃક્ષોને લઈ જવામાં પણ પ્રાપ્ય હતાં, તેથી તે તે ઔષધને પ્રભાવ આવ્યાં હતાં, એવો શિલાલેખ મળે છે. તે ઉપરથી | પણ વિશેષે કરી પડ્યો હતો; તેમ જ ગ્રીસની ભારત દેશની જેમ બીજા બહારના અંતિયક | પૂર્વના પ્રવાહના સ્થાન તરીકે સ્વીકારાયેલા મિત્ર આદિના દેશોમાં પણ છેક સુધી ભારતીય દેશમાં પણ એ ભારતીય પ્રભાવને પ્રકાશ પડેલો ચિકિત્સા પદ્ધતિ અને ભારતીય ઔષધોની પણ હતા, એમ અશોકના એ બે શિલાલેખ ઉપરથી જરૂરિયાત, પ્રવૃત્તિ તથા પ્રચાર પણ અશોક રાજાએ જણાય છે. વળી ગ્રીસ દેશ મિશ્ર સીરિયાની સમીપે કર્યો હતો, એમ સ્પષ્ટ થાય છે. વળી અશોકના | રહેલો હોવાથી ગ્રીસ દેશે ભારતનો તથા ભારતની તેમાં “ધર્મવિજય’ નામના શિલાલેખમાં “અતિ- | વિદ્યાને પણ ૫રિચય પ્રાપ્ત કરેલ છે જોઈ એ, યોક” નામના રાજાની સાથે તમય, અનિકેશન, | તેમ જ ગ્રીસ દેશની અધ્યાત્મવિદ્યામાં ભારતના મગ તથા અલિકસુંદર-એ ચાર રાજાઓને પણ સ્પષ્ટ દર્શનને પ્રભાવ મળે છે, તેથી અને “હિપોક્રિટસ” જ ઉલ્લેખ છે; તેમાં ચારે તરફના આઠ યોજન | ના નામે ઉત્તરોત્તર ગ્રંથસંકલન થયેલું હોવાથી તેમ જ પ્રદેશમાં રહેલા તે તે દેશને નિર્દેશ કરેલો દેખાય | એ ગ્રંથમાં ભારતીય આયુર્વેદના વિષયની છે. બીજા શિલાલેખમાં “અન્તિક” નામના | સમાનતા પણ જણાય છે, તે ઉપરથી દાર્શનિક અને યવનરાજનું પણ નામ લઈને ગ્રહણ કર્યું છે; ધાર્મિક વિષયની જેમ ભૈષજ્યવિજ્ઞાનના વિષયમાં પણ તેમ જ બીજા રાજાઓ, જેઓ તે અતિક | સાક્ષાત અથવા પરંપરાએ અશોકના સમયમાં પણ રાજાના સામંત રાજાઓ હતા, એમ જણાવીને તે ભારતીય વિજ્ઞાન ગ્રીસ દેશમાં વિસ્તર્યું હતું, રાજાના દેશની ચારે બાજી રહેલાઓને સામાન્ય | આમ તે અશોકના સમયે પણ ભારતીય આયુર્વેદ તરીકે જ ઉલ્લેખ કરેલો જોવામાં આવે છે, તોપણ, વિદ્યાને, ભારતીય ચિકિત્સા પદ્ધતિને, ભારતીય અતિક”ના સાહચર્યથી ભૌગોલિક દૃષ્ટિએ | ઔષધને, ભારતીય વૈદ્યોને તેમ જ ભારતીય સીરિયા” પ્રદેશની ચારે તરફ રહેલા હોવાથી સામત- વૈદ્યક ગ્રંથને પણ એ પાશ્ચાત્ય દેશોમાં પણ પણાની યોગ્યતાને લીધે પણ તેરમા શિલાલેખમાં કેટલો વિસ્તાર અને કેટલું ગૌરવ હતું. એ બરોબર અન્તિકની સાથે બતાવેલા જે તુર્મય, અંતિ- | સમજી શકાય છે. કેન, મગ તથા અલીક સુંદર-એ રાજાઓને જે તે શિલાલેખમાં રાજા ગ્રીસ-ભારતના પ્રાચીન સંબંધ તરીકે જણાવેલા હોવા જોઈએ. ગ્રીસ દેશને રાજ ઍલેકઝાન્ડર અશોક હાલમાં તેનાં ખાસ વિશેષ પ્રમાણ મળતાં નથી, રાજાની પહેલાંને હોવાથી અશાક રાજના સમયના , તાપણ પ્રાચીન ગ્રીસ દેશને તથા ભારતને પરસ્પર બીજા રાજાઓની સાથે તેની સમકાલીનતા નહિ હોવા અવરજવરને સંબંધ તથા વ્યાપારી સંબંધ નિદેછતાં ભારતમાં તેના આવવાને લીધે પ્રથમના રાજાઓ- ! શાયેલો હતો. તે કારણે ભારતીય વૈદ્યકવિજ્ઞાન ગ્રીસ ને ઍલેકઝાન્ડર પરિચિત હોવાથી પૂર્વકાળને લય દેશના કાને પડેલું હોવું જોઈએ એમ જણાય છે, માં લઈને એ શિલાલેખમાં “અલીક સુંદર’ શબ્દથી તેમ જ ઍલેકઝાન્ડરના સમયથી લઈને ઘણા ગ્રીસના રાજા ઍલેકઝાન્ડરને જણાવ્યા વિના, અશોકના કાળ સુધી ગ્રીસને તથા ભારતને સંબંધ સમયને “એપિરસ” પ્રદેશને અને બીજાના મતમાં અતિશય વ્યાપક થયેલે જણાય છે, તે ઉપરથી તેમજ કેરિન્ય પ્રદેશને જ “ઍલેકઝાન્ડર' હોવાનું ઐતિ- “હિરેક્રિસ”, “ ડિસ્કારાઈડીસ” અને “ગ્લાયન” હાસિકે માને છે. વળી તે શિલાલેખમાં રાજાઓ એ આદિના લેખમાંના અનુસંધાન ઉપરથી અનેક પ્રકારનાં પદ મૂકેલું દેખાય છે, તે ઉપરથી અશાકને સમકાલીન | ઔષધ તેમ જ રોગોને નિર્મળ કરવાની પદ્ધતિઓ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy