SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ‘સંદેશી’ નામની અસાધ્ય જાતહારિણી ... ૬૭૪ | કાશી વગેરે પ્રદેશના લોકોને તીક્ષ્ણ દ્રવ્યયુકત કર્કોટકી' નામની દારુણ જાતહારિણી .. ભેજન પથ્ય થાય ... ... ઇવડવા' નામની અસાધ્ય જાતહારિણી કલિંગ, આદિ દેશવાસી લોકોનાં ખાનપાન વિષે વડવામુખી' નામની અસાધ્ય જાતહારિણી તરત–વૃષા છીપાવનાર પેયા .. .. ૬૯૬ વૃદ્ધજીવકને કશ્યપને પ્રશ્ન .. પિત્તપ્રકૃતિવાળાને હિતકર પેયા પ્રયોગ ... કશ્યપને પ્રત્યુત્તર . હિતકર માત્રાયુકત ભજન અપાવવા વૈદ્યને વસ્તુત: જાતહારિણીના ત્રણ જ ભેદો ભલામણ આ રેવતીકલ્પમાં વધુ કહેવાની પ્રતિજ્ઞા .. આમાશય તથા તેનું સ્થાન-કર્મ વગેરે . વૃદ્ધજીવકનો પ્રશ્ન માંસરસનું પાન કરી શકનારી વ્યકિતઓ ... ભગવાન કશ્યપને ઉત્તર ... માંસરસ કોને માફક ન આવે?.. ... ચાર પ્રકારની માનવ સ્ત્રીઓમાં જેને માંસરસ માફક ન આવે તેઓએ જાતહારિણીને પ્રવેશ તક્ર-છાશનું સેવન કરવું .. જાતહારિણી વળગેલા બાળકનાં લક્ષણ .. તક્ર-છાશના પ્રાસંગિક ગુણોનું વર્ણન ... જાતહારિણી રેવતીની ચિકિત્સા જરૂરી છે... આ રોગીઓને મંડનું સેવન હિતકર થાય .... ગર્ભ સ્થિર કરનાર અને ગર્ભપાતના ભયને પરંતુ આ રોગમાં મંડ ન અપાય દૂર કરનાર ‘વરણબંધ કર્મ' ... ઉપર કહેલા રોગીઓ મંડને સેવે તે ઉપર કહેલ રહસ્ય ગુપ્ત રાખવું તેથી થતું નુકસાન ભેજનકલ્પ : અધ્યાય (?) કફના રોગીને મગન મંડ અપાય વૃદ્ધજીવકના કશ્યપને પ્રશ્ન મગના મંડના ગુણોનું પ્રાસંગિક વર્ણન તથા કશ્યપને પ્રત્યુત્તર : અત્યંત ભૂખ્યાનાં લક્ષણો ૬૮૮ તેને થોગ્ય વ્યકિતનું કથન અત્યંત તરસ્યાનાં લક્ષણો ... ... ૬૮૯ | આવો મંડ ક્ષણવારમાં શરીરમાં બળ સ્થાપે છે ૬૯૯ ભૂખ્યા અને તરસ્યાનાં લક્ષણે... જેઓ મંડ પીવાને યોગ્ય હોય તેઓ ખૂબ ભૂખ્યા-તરસ્યાને એકદમ તૃપ્તિ નુકસાન કરે , યવાગુનું પણ સેવન કરી શકે ... ઉપર કહેલી બાબતમાં મતભેદ.. - જુદાં જુદાં અનુપાને સાથે સેવેલી એકદમ તરસ લાગે છે તેમાં કારણ યવાગૂના જુદા જાદા ગુણો . ૭૦૦ બરાબર તૃપ્ત નહિ થયેલનાં લક્ષણો .. ૬૯૦ આ નીચે જણાવેલ વ્યકિતઓને દૂધ માફક આવે , ઓછું ખાધું હોય તેનાં લક્ષણો .. દૂધના વધુ ગુણોનું વર્ણન ... વધુ પડતું ખાધું હોય તેની ચિકિત્સા દૂધનું દહીં બને છે તેમાં કારણ યોગ્ય પ્રમાણમાં ભેજન કરેલાનાં લક્ષણો દહીંનું મંથન કરતાં થતાં ઘી-છાશ ઉત્તમ પ્રકારે ભેજન કરેલાના ગુણ જૂના રોગીઓને દૂધ જ હિતકારી.. ભેજનો તથા પાનનો કાળ .. મીંઢળબીજ વગેરેથી મૂઢ બનેલાને શ્રેષ્ઠ ભેજ્ય પદાર્થોનો ક્રમ ઔષધરૂપ થતું દૂધ પાન–ભેજનક્રમ અને તેના માપ વિષે ... ઉપર કહેલ રોગમાં શેલડી સારી, પણ તેને ખાન-પાનનો યોગ્યક્રમ રસ હિતકારી ન થાય ... જઠરાગ્નિ મંદ થવાનાં ખાસ કારણો શેલડીને રસ કોણે કયારે પીવે? . ભજનની મધ્યે પાણી પીવાય પણ તેથી શેલડીનો પ્રયોગ હિતકર કોને અને અહિતકર - વિપરીત કરતાં રોગ થાય કોને થાય ? વધુ ગરમ—ખેરાક–પાણી ન સેવાય શેલડીના રસને પ્રયોગ કોને હિતકારી?... અતિ શીતળ ખાન-પાનથી પણ નુકસાન ચાલુ ભેજનકલ્પને ઉપસંહાર ભજન પદાર્થો ખાવાને ક્રમ ... વિશેષકલ્પ: અધ્યાય (?). નીચેનાને શીતળ પાણી હિતકર થાય કશ્યપને વૃદ્ધજીવકનો પ્રશ્ન કુરુક્ષેત્ર આદિ દેશવાસીઓનો પથ્ય આહાર.. કશ્યપને પ્રત્યુત્તર ક્ષારરહિત ભજનસામગ્રી ૬૯૫ | ત્રણ દોષ એકસામટા કોપે છે, તેનાં કારણે છે : = = = = = = = = = = =
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy