SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપેદ્ઘાત ૧૯૭ વાત, પિત્ત તથા કરૂપી ત્રણ ધાતુ ગ્રહણ કરી તેના શમનથી થતા સુખની પ્રાપ્તિ માટેની પ્રાર્થના એવામાં આવે છે. તે ઉપરથી અને અથવ વેદમાં વજાસ– ’ના રાગનું નિદાન-ચિકિત્સા આદિ (૬-૧૪-૧-૩માં) કહેલ છે; પિત્તના રાગનું નિદાન આદિ અથર્વવેદના ૧-૨૪-૧, ૧૮, ૩, ૫ મત્રમાં કહેલ છે અને વાયુના રાગનાં ઔષધ, નિદાન વગેરે અથર્વવેદના ૪–૧૩–૨ મંત્રમાં કહેલ છે; તેમ જ વપુત્ર અર્ચિ'; શાચિષ આદિ જુદા જુદા અમુક શબ્દોથી કક્, વાત અને પિત્તવરા નિર્દેશ કરેલા દેખાય છે, તે ઉપરથી ભારતીય વૈદ્યકમાં વાત, પિત્ત અને કારૂપી ત્રણ ધાતુઓને વાદ વેદના કાળથી જ ચાલ્યો આવે છે, એમ જણાય છે. કૌશિક-સૂત્રમાં પણ ત્રિદોષના ઉલ્લેખ છે, એમ ‘કીથ ’કહે છે. મહાભારતમાં પશુ તે ત્રિષ અથવા ત્રિધાતુએનો ઉલ્લેખ મળે છે. શરીરનું મૂળ કારણ–· ક૪, પિત્ત અને વાત ' નામનાં તત્ત્વા છે, એવા શ્રી ‘ મત્યુ ’ વગેરે ઘણા વિદ્યાનેાના મતા આપેલા છે, પર`તુ હરકાઈ પ્રકારે એ એક ભિન્ન પ્રશ્ન છે; ‘ ત્રિધાતુવાદ’ એ ભારત દેશના જ ‘પુરાણા વાદ’છે; એમ પ્રાચીન વૈદિક કાળથી માંડી પરંપરાથી ચાલુ રહેલે ત્રિદોષવાદ કે ત્રિધાતુવાદ ગ્રીસ દેશમાંથી ભારતમાં આવ્યા હોય એમ માનવું એ યુક્તિયુક્ત નથી. જે કાળે ભારતીય વૈદ્યક શાસ્ત્રનું વિજ્ઞાન ભારત દેશમાં પ્રકટ થયું હતું, તે જ કાળે સેમ, સૂર્ય" તથા વાયુની જેમ વિસ`, આદાન તથા વિક્ષેપનું કાર્ય કરનાર શરીરની અંદરનાં તત્ત્વા ક, વાત અને પિત્તના સંબ ધવાળું વિજ્ઞાન પણ ઉદય પામ્યું હતું. સંભવ છે કે ભારત દેશનું એ પ્રાચીન વિજ્ઞાન, ખીજા વિજ્ઞાનાની સાથે ખીજા દેશમાં પણ ફેલાવે પામ્યું હોય તેથી આ ત્રિધાતુ સંબધી વાદ, એ ભારત દેશના જ છે અને ‘હિપોક્રિટ્સે’ પણ તે ત્રિધાતુવાદ્ ભારત દેશનેા જ સ્વીકાર્યો છે, એમ જે. જે. મેાદી નામના વિદ્વાને પણ જણાવ્યું છે. | A ગયા પછી જ ‘ હિપોક્રિટ્સ 'ના વૈદ્યકના ઉદય થયેલા | જણાય છે. શરીરમાં રહેલાં મૂળ તત્ત્વા–ક, વાત અને પિત્ત-ગ્રોસ દેશમાંથી ભારતમાં આવ્યાં હોય એમ પણ કહી શકાય તેમ નથી. પશ્ચિમના વિદ્યાનો ત્રિધાતુવાદ એટલે કે વાત, પિત્ત અને ટૅક્-એ ત્રણ ધાતુઓ શરીરનું મૂળ છે એ સિદ્ધાંત મૂળ ગ્રીસ દેશમાંથી ઊપજ્યા છે, એમ કહેવા તૈયાર થતા નથી, પણ મિશ્ર દેશના મેતૂ સંપ્રદાયમાંથી એ ત્રિધાતુવાદ લેવાયા છે. એવું ઉદાહરણ છે. ભારતીય આયુર્વેÖદના વિશ્વમાં ‘કીથ’ના કધનને વિચાર કરતાં તેમાં નૈતિક વિશેષ વયના દેખાય છે, તાપણ ઉપક્રમ તથા ઉપસ’હારની દૃષ્ટિએ ગ્રીસના વૈદ્યક કરતાં ભારતીય વૈદ્યક ખૂબ જ પડેલાંનું છે અને તે જ ભારતીય વૈદ્યક ગ્રીસના વૈદ્યકનું પણ મૂળ છે, એમ જાહેર કરવામાં તે મિશ્ર દેશના વિદ્વાને સંમત થતા હેાય એમ જણાય છે. વળી ધણા પહેલાંના સમય તરફ દષ્ટિ કરતાં પણ ઋગ્વેદના (૨-૨૪-૬) ‘ત્રિો અશ્વિના વિયાનિ મેત્રના ત્રિઃ પાાિનિ ત્રિત્તમક્ષ્મવઃ । ઓમાન ગ્રંથોર્મમાય સૂનને ત્રિધાતુ રાર્મ વહTM ગુમવતઃ '—એ આશ્વિન સૂક્તને× મંત્ર જોતાં ત્રિધાતુ' શબ્દના અર્થરૂપે * # આ મંત્રનું સાયન ભાષ્ય આ છે : ટ્રે અશ્વિના ! લ્મમાં વિવ્યાનિ યુોવર્તીનિમેષના | ત્રિત્તમ્, તથા વાર્થિવાનિ વૃષિવ્યામુત્પન્નાનિ ગૌવધાનિ त्रिर्दत्तम् | अदम्य અન્તરિક્ષ સૈારાાવ્યૌષધનિ | ત્રિત્તમ્, શમોતન્નામ 7 ધૃતિ પુત્રસ્ય સંન્વિન્ मोमानं सुख विशेषं ममकाय सूनवेमदीयाय पुत्राय વત્તમ્ હૈ ગુમવતી-શોમનૌષધ નાતસ્ય વાતો મુ ત્રિષાતુ-વાતવિત્ત છેઘ્ન-ધાતુત્રય સ્વામન વિષયં સુલ વહેતÇ-પ્રાયયતમ્ ॥’~હે ખંતે અશ્વિનીકુમારા! તમે અમને દિવ્ય-સ્વગીય ઔષધેા ત્રણ વાર આપે; તેમ જ પૃથ્વીમાં ઉત્પન્ન થયેલ ઔષધેા ત્રણ વાર આપો; અને અંતરિક્ષમાંથી પણ ત્રણ વાર ઔષધેા આપેા. વળી ‘ શ યુ’ નામના બૃહસ્પતિ જે પુત્ર છે, તેના જેવાં વિશેષ મુખા પણ તમે મારા પુત્રને આપેા. તમે ઉત્તમ ઔષધ સમુદાયના રક્ષક છે, તેથા તમે વાત, પિત્ત તથા કફના શમનથી થઈ સુખ અમને પમાડા. ’ વળી ભારતના • પાંચભૌતિક ’વાદ પણ પ્રાચીન છે. આયુર્વેદમાં પણ આત્રેય, ધન્વન્તરિ તથા કશ્યપ વગેરે એ શરીરને પંચભૂતાત્મક અથવા પાંચ ભૂતામય જ દર્શાવ્યું છે; કારણ કે એ પાંચ ભૂતા ભલે સમુદાયરૂપે શરીરમાં રહ્યાં હોય તૈય
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy