________________
ઉપાદ્ઘાત
wwww
AAKA
6
'
પાછળના સમયમાં થયેલા બૌદ્ધધર્મીના ફેલાવાના યવનલેાકેા અહી ભારતમાં આવીને આ ભારતના કાળને દૃષ્ટિમાં રાખીને લખવામાં આવ્યું છે. વૈદ્યકશાસ્ત્રમાં ઘણું ધ્યાન આપવા લાગ્યા હતા; વળી બૌદ્ધધર્મીના જાતકગ્ર ંથામાં પણ તક્ષ- અને તે વેળા કાઈ પણ ગ્રીક વૈદ્ય ભારતમાં શિલા વિદ્યાલયમાં ભારતના તે તે પ્રદેશામાંથી અધ્યાપક બન્યા હોય એવું નૃત્તાંત ભારતના કે આવેલા વિદ્યાર્થીએ ભારતના જ અધ્યાપ! | ગ્રીસદેશના ઇતિહાસમાં પણ ક્યાંય મળતું નથી. પાસેથી ભારતના જ પૂર્વ કાળના સંપ્રદાયાને જે વેળા મેગસ્થનિજ ' નામને એક ગ્રીક વૈદ્ય લગતા ગ્રંથો જેવા કે સ્મૃતિ, આયુવેદ, ધનુર્વેદ, પોતે રાજદૂતપણું સ્વીકારી ભારતમાં આવ્યા હતા, અર્થશાસ્ત્ર વગેરેનું પણ અધ્યયન કરતા હતા, તે વેળા તેણે પણ યવનજાતિના ગ્રીક વૈદ્યોનુ એવા ઉલ્લેખ કરેલા જોવામાં આવે છે; તેમાંયે ભારતમાં અધ્યાપકપણુ કે તેમને પ્રભાવ દર્શાવ્યા આત્રેય પાસેથી જીવકના અધ્યયનના સમય તેા ધણેા નથી, પણ ઊલટું ચંદ્રગુપ્તના રાજ્યમાં રહેતા જ પહેલાંના હતા, છતાં જીવકના અધ્યયન સંબધી પેાતાના વિદેશી લેકે જ્યારે માંદા પડતા હતા અને પાછળના બૌદ્ધ સમયને લગતા વિષયની એક જ ત્યારે તેઓને આરેાગ્ય પ્રાપ્તિ થાય તે માટે સૂત્રમાં જે ગૂથણી કરી છે, તે ભ્રમને ઉપજાવે છે; વળી ભારતીય વૈદ્યોને જ નીમવાની વ્યવસ્થા કરાતી ‘ મહાવર્ગ ' ગ્રંથમાં જણાવેલ જીવકના અધ્યયન હતી, એવા તેણે પાતે ઉલ્લેખ કર્યો છે, તે ઉપરથી સમયે મગધ દેશમાં પણ બૌદ્ધધર્મીની અવસ્થા શરૂભારતમાં તે વેળા આયુવે વિદ્યા ભારતીય વૈદ્યોના આતના રૂપમાં જ હતી; બુદ્ધદેવના ઐતિહાસિક હાથમાં જ રહી હતી અને વિદેશય વૈદ્યોને લેશ વૃત્તાંત ઉપરથી પણ તે સમયમાં મગધ, સાકેત, કપિલમાત્ર પણ પ્રભાવ પડતા ન હતા, એમ સ્પષ્ટ વસ્તુ આદિ નજદીકના દેશામાં જ તે બૌદ્ધધર્માંતા જણાય છે. પ્રભાવ જણાય છે; · મનિકાય ’ વગેરે પાલી ભાષાના ત્રિપિટક ગ્ર ંથાનું અનુસ ંધાન જોતાં યમુનાની પશ્ચિમ દિશાના ભાગમાં ખુદેવનું ગમન અને ધર્મના પ્રચાર મળતા નથી; તક્ષશિલાના પરિચયને કરાવતા મહાવગનેા લેખ પણ તે પ્રદેશમાં બૌદ્ધધના પ્રભાવ દર્શાવતા નથી; એલેકઝે ડરના આવવાના સમયે પણ ખીન્ન રાજાથી આશ્રય કરેલા તક્ષશિલાના પ્રદેશમાં બૌધધ ના પ્રભાવ જણાતા નથી; પાછળથી અશેાક રાજાના સમયમાં અથવા મિલિ દરે બૌદ્ધધર્મ ગ્રહણ કર્યો તે પછી ત્યાં બૌદ્ધધર્મીના પ્રચાર થવાથી તક્ષશિલા વિદ્યાલયમાં પણ તે બૌદ્ધધર્મના પ્રભાવ પ્રકટ થયા હતા; એ કાળ ગ્રીક વૈદ્યો ત્યાં જો આવ્યા હાય તા તે પછીના સમયમાં જ બૌદ્ધધર્મના પ્રસારના સમય જ સંભવે છે. બુદ્ધના સમયમાં થયેલા જીવકના અધ્યયનના સમયે પણ જન્મથી જ જેણે સત્તા મેળવી ન હતી એવા ‘હિપેક્રિટસ’નું આગમન પણ ધટતું નથી; તેમ જ તેના પછીના ખીજાએનું અધ્યાપકપણું તેા બિલકુલ ઘટે તેમ નથી; તેના સમયમાં શ્રીકવિદ્યાની સુગંધ મેળવવા માટે ભારતના લેકે યવનદેશમાં જવા લાગ્યા હતા અને પ્રાચીન
|
|
કા. ૧૩
૧૯૩
‘હિપેક્રિટસ” સબધે વિચાર પાશ્ચાત્ય શ્રીકવૈદ્યકમાં મુખ્યત્વે ‘હિપેાકિટ્સ'નું આચાર્યપદ દર્શાવેલું છે; તેના જન્મ નામના સ્થાનમાં ઈસવીસન પૂર્વે ૪૬૦માં અથવા ખીજા મતમાં ઈસવી સન પૂર્વે ૪૫૦માં થયા હતા; તેણે પોતાના પતા-Heraclides પાસેથી અને Herodicus નામના પ્રેફેસર પાસે અધ્યયન કર્યું... હતુ, વળી તે ઉપરાંત પોતાના વૈદ્યકીય વિદ્યામાં વધારા કરવા દૂર દેશમાં પણ તે ગયા હતા; તેના જીવનકાળ સંબંધે પણ ૮પ અથવા ૧૧૦ વર્ષ સુધીની અવધિમાં મતભેદ છે. ‘હિપોક્રેટ્સ'ને વૈદ્યકીયવિદ્યા ભણાવવા નિમિત્તે આજીવિકા મળતી હતી એમ મેટાગેારસ' નામના ગ્રંથમાં તેમ જ દર્શીન વિષયના ‘ફેડ્રેસ ' નામના ગ્રંથમાં ‘ પ્લેટા ’ નામના વિદ્વાને બે વાર તેનું નામ લીધું છે; પરંતુ ‘હિમિયસ” નામના ઇંદ્રિયવિજ્ઞાનના વિષયવાળા ગ્રંથમાં તે ‘ પ્લેટા' એ તેનું નામ બિલકુલ લીધુ જ નથી. ‘અરિસ્ટાટલ' નામના એક વિદ્વાને પોતાના નૈતિક ગ્રંથમાં એક જ વાર તેનું નામ લીધેલુ દેખાય છે; એ જોવાથી ‘ પેિોક્રિટ્સ ’ વૈદ્યકવિદ્યા ભણાવીને પાતાની આજીવિકા ચલાવનાર
સ
"