SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ કાશ્યપસ હિતા WA જીવક હેાય એમ જખરજસ્તીથી તે બન્ને આત્રેયની તથા બંને જીવકની જો સમાનતા સ્વીકારવામાં આવે તાપણુ આત્રેયને તથા જીવકના સમય વ્રુદ્ધકાલીન જ સિદ્ધ થાય છે. એ ઉપરથી પણ તેમા આજથી ૨૬૦૦ વર્ષોંથી વધુ અર્વાચીન સિદ્ધ થતા નથી. બુદ્ધના સમયમાં થયેલા જીવકે પણ શલ્યપ્રક્રિયા દ્વારા અને ખીજાં અનેક પ્રકારનાં ઔષધેાના પ્રયાગા કરીને પણ તે જીવક ધણા જ યશસ્વી બન્યા હતા અને તેણે પોતાના બંને હાથે બેય પ્રસ્થાનાને સમાન કક્ષામાં રચીને તે કાળે બહુ પ્રખ્યાત કર્યા હોય ! સદ્ગુરુના ઉપદેશ અને અધ્યયનના બળથી ઉત્પન્ન થયેલી અધ્યયનની તથા અધ્યાપનની પ્રણાલીના ગૌરવનું પણ તે જીવકમાં અનુસ ́ધાન કરવું ચેાગ્ય જણાય છે, તેથી તેના સમયમાં પ્રચારવશ સેંકડા ઉપરાંત જુદી જુદી વ્યક્તિએ આછા–વધતા પ્રમાણમાં આયુર્વેદવિદ્યાને જાણનાર હોવાના સંભવ હોવાથી; તેમ જ કાયચિકિત્સામાં તથા શલ્યપ્રસ્થાનમાં પણ જાણકારાનેા તે સમય હૈ,ઈ આયુર્વે વિદ્યાનાં રસાયન દ્વારા પૂ યૌવનને આરૂઢ થયેલા હોવા જોઈ એ, એમ જણાય છે. ww તેના સમયમાં આયુર્વેદીય પર પરામાં પ્રાપ્ત થયેલ હેાઈ તે સમયે જે જે આશ્વિનસંહિતા તથા ભારદ્દાજસંહિતા આદિ ખીજી સહિતા મળતી હશે, તેનું પણુ જ્ઞાન મેળવવા સારુ અધ્યયન કર્યું હશે; કેમ કે તેમના સમયમાં મળતા એ આ ગ્રંથેાની અને પ્રાચીનકાળમાં પ્રસિદ્ધ તથા ઇતિહાસમાં પણ મળનારા આત્રેય આદિ આચાર્યાંને છેડી અનુપસ્થિત વિદેશી આચાર્યો પાસેથી અધ્યયન કર્યું. હેાય એવી કલ્પના કરવી એ સંગત લાગતી નથી; કેમ કે એવું કઈ પણ જે હાત તે આત્રેયને ઉલ્લેખ કરનારી તિખેટની કથા અને જાતક આદિ ગ્રંથમાં તે પ્રકારને ઉલ્લેખ અવશ્ય કર્યો હોત. ભારત દેશના પશ્ચિમ વિભાગ પૂના સમયથી લઈ ને જ ભિન્ન ભિન્ન વિદ્યાના સંપ્રદાયથી ઉન્નત છે અને તેમાં પણ તક્ષશિલાનગરીની આસપાસને પ્રદેશ બુદ્ધના સમયથી પહેલાં થઈ ચૂકેલા પાણિન તથા વ્યાર્ડિ જેવા ખીજા પણ સેંકડા વેદ-વેદાંગ તથા આયુર્વેદના પડિતા દ્વારા પ્રતિષ્ઠિત હતા. આ વિષયમાં રાઈસ ડેવિડ' નામના વિદ્વાનનેા મત ‘ભારતી’નામના માસિકની ૪૮ મા વની આત્રેયના શિષ્ય તરીકે કહેવાયેલા એ જીવકે પત્રિકાના ૭૦૪ ના પૃષ્ઠ પર આ પ્રમાણે દર્શાકાયચિકિત્સાનું જ્ઞાન મેળવવા માટે આત્રેય- વેલા મળે છે કે ' તક્ષશિલા ' વિશ્વવિદ્યાલયમાં સંહિતાનું જ અધ્યયન કરેલું હોવું જોઈએ અને આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધવિદ્યા, અર્થશાસ્ત્ર, રસાતેમના એ કાળમાં તે આત્રેયસહિતા પણ ચરકે યણશાસ્ત્ર તથા ધર્મશાસ્ત્ર વગેરે અનેક પ્રકારની પ્રતિસ*સ્કાર કરેલી નહિ હોય તેવી મૂળ સ્થિતિમાં વિદ્યાઓના અધ્યયનની તથા અધ્યાપનની પ્રવૃત્તિ જ હશે; તેમ જ એ જીવક વૈદ્યે શણપ્રસ્થાનમાં ચાલ્યા જ કરતી હતી અને તેમાં પણ આયુર્વે ૬વિશેષ જ્ઞાન મેળવવા માટે, આત્રેયસ હિતામાં પણ શાસ્ત્રની ચર્ચા ખૂબ જ વધુ પ્રમાણમાં થયા કરતી સમાન દષ્ટિથી ધન્વંતરના ઉલ્લેખ મળતા હોવાથી હતી; વળી તે વિશ્વવિદ્યાલયમાં મેમ્બ્રેલિયન, મિસર, પૂર્વકાળથી જ અસાધારણપણે પ્રસિદ્ધિ ધરાવતી ક્િનીશિયન, સિરિયન, અરબિયન તથા ચીન વગેરે સુશ્રુતસ`હિતાનું અથવા તેની જ પૂર્વાવસ્થારૂપ દેશના પણ ધણા પંડિતા વૈદ્યકીય શિક્ષાના સંબંધને ધન્વંતરિસંહિતાનું જ અધ્યયન કરેલું હાવું જોઈએ ઉદ્દેશી એકઠા થતા હતા, આ પ્રમાણે તક્ષશિલા એમ તે જીવકના ઇતિહાસમાં વર્ણવેલી તેની વિશ્વવિદ્યાલયના મહિમાનું વર્ણન છે; તેમ જ એ કાયચિકિત્સામાં તથા શલ્યવિદ્યામાં કુશળતારૂપ | રાઈસ ડેવિડ' નામના વિદ્વાને એમ વર્ણન કરતાં ફૂલના બળથી અવશ્ય કલ્પી શકાય છે; વળી એ કરતાં આમ પણ જણાવ્યું છે કે તે સમયમાં એ જ જીવકે અથવા તે સિવાયના ખીન્ન વર્ક પણુ | તક્ષશિલાનગરીમાં ગ્રીસ દેશના વૈદ્યો પણ આયુર્વે નું ખાલતંત્રનું પરિપૂર્ણ જ્ઞાન મેળવવા માટે પણ શિક્ષણ લેવા માટે આવ્યા કરતા હતા અને ત્યાંના જ તેના કાળમાં પ્રસિદ્ધ એવી આ કાશ્યપસહિતાનું | એ વિશ્વવિદ્યાલયમાં જીવક પણ જઈ તે આયુર્વે†દજ અધ્યયન કરેલું હાવું જોઈ એ, ઉપરાંત / વિદ્યાનું અધ્યયન કરતા હતા. આ ધણુ ખરુ' તેની
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy